________________
ત્રિભુવનદીપકપ્રબંધ / ૧૬૩
લગ્ન નહિ કરી લે તેા કામ પાતાને પણ વશ કરી લેશે એવા ભય લાગવાથી વિવેક પેાતાની નગરી છેાડી પ્રવચન નગરીમાં જાય છે. જે લેાકેા પુણ્યરંગ નગરીમાં રહ્યા હતા તે બધા કામવશ બની ગયા. એ રીતે કામે પાતે વિજય મેળવ્યો, પર ંતુ વિવેક પર વિજય ન મેળવાયે.. એટલા એના વિજય અપૂર્ણ હતા.
વિવેક પ્રવચન નગરી જઈ સંયમશ્રી સાથે લગ્ન કરે છે. એ પ્રસંગે ત્યાં મોટા ઉત્સવ થાય છે. કવિ વર્ણન કરે છે :
પહિલ્લું થિરુવન થિર ક્રૂ
એ,
જણુ દીજઈ ખીડાં જૂજૂ એ,
લેઇ લગન વધાવિઉ એ,
વિષ્ણુ તેડા સઈ આવિ એ,
ગેસિંહ ગેારડી એ,
પકવાને રિઈ આરડીએ;
ફલકે ફિરઈ એ,
વરવણિ અમીરસ નિતું ઝરઈ એ.
સયમસર જગદ્ગુહલીએ,
પ્રિય પેખી ગુણનિધિ ગહગહીએ;
પુહતઉ મંડપ સાસરઈ એ,
વર બઈઠઉ પ્રવચન-માહરઈએ,
સંયમશ્રી સાથે લગ્ન કરીને, તપ નામનાં હથિયારો સાથે માટું સૈન્ય સજજ કરીને વિવેક મેાહરાજ ઉપર આક્રમણ કરે છે. બન્ને વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં માહનું સૈન્ય હારી જાય છે અને મેહુ પોતે યુદ્ધમાં માર્યો જાય છે. પોતાના પુત્ર માહના અવસાનથી મન અને એની પત્ની પ્રવૃત્તિને ઘણું દુઃખ થાય છે, પરંતુ પેાતાના ખીન્ન વિવેકના સમજાવવાથી મન ઇન્દ્રિયાને જીતી, ધ્યાનરૂપી અગ્નિમાં
પુત્ર