Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 289
________________ ૨૮. | પડિલેહરિરાજના કુતૂહલ અર્થે આ કૃતિની રચના કરી હતી એ નિર્દેશ એમાં કર્યો છે , રાઉલ માલ સુપાદ ધર, કુંવર શ્રી હરિરાજ, વિરરયા એહ સિણગાર રસ, તારા કુતૂહલ કાજ, સંવત સેલ સોલેતર, જેસલમેર મઝારિ, ફાગણ સુદિ તેરમિ દિવસે, વિરચી આદિતિ વારિ, ગાહા દૂહા ને ચુપઈ, કવિત કથા સંબંધ, કામકંદલા કામની, માધવાનલ પ્રબંધ. કવિ જણાવે છે તે પ્રમાણે દુહા અને પાઈમાં પોતે આ કુતિની રચના કરી છે અને એમાં પાઈની કડીઓ જ સવિશેષ છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લેક પણ મૂકવામાં આવ્યા છે, અને પ્રાત ગાથાઓ પણ આપવામાં આપી છે. ૬૬૬ કડીની આ કૃતિને કવિએ ઇવણિ કે કડવક ઇત્યાદિમાં વિભક્ત કરી નથી. તેમ જ તેમાં પાઈ ઉપરાંત ભિન્ન ભિન્ન દેશીની ઢાળે પણ પ્રાજવામાં આવી નથી. માધવાનલ અને કામકંદલાની કથાનાં મૂળ લેકકથામાં રહેલાં છે અને કુશળલાભે પણ ઇતર કેટલાક જૈન કવિઓની જેમ કથામાંથી કથાનક પસંદ કરી પોતાની આ કૃતિની રચના કરી છે. આ અદ્ભુતરસિક કથામાં માધવ અને કામકંદલાના પ્રેમ અને વિરહના પ્રસંગમાં કવિએ શૃંગારરસનું પણ સારું નિરૂપણ કર્યું છે. કવિની આ કૃતિને એમના પુરોગામી કાયસ્થ કવિ ગણપતિએ ઈ.સ. ૧૫૧૮માં આઠ સર્ગમાં દુહાની ૨૫૦૦ કડીમાં રચેલ “માધવાનલકામકંદલાદગ્ધક સાથે સરખાવવા જેવી છે. મારૂલની પાઈ-આ કૃતિની રચના કવિ કુશળલાલે જેસલમેરમાં કરી હતી. “માધવાનલકામકંદલા ચોપાઈ'ની રચના એમણે જેસલમેરના માલદેવના પાટવીકુંવર રાજા હરિરાજના કુતૂહલ અર્થે

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306