________________
નળાખ્યાનનું કથાવસ્તુ/ ૨૨૧
કવિત્વકલાની ઊઁચી દૃષ્ટિ અને શક્તિની આપણને પ્રતીતિ કરાવી છે. બંને કડવાં માટે એણે પસંદ કરેલા ‘ઢાળ' પણ કેટલા પાત્રોચિત છે ! નળના આગમનની મહત્તા દર્શાવવા માટે એ નળ આવ્યેા રે, તે નળ આવ્યા રે ' એવી ધ્રુવપંકિત એણે યેજી છે. દમયંતીનું વર્ણન એણે હરગીતની ચાલમાં, પ ંક્તિને અ ંતે ‘ પૂરણુ` ' ‘ ચૂરણું ’ શોભય ‘લેભય` ' એવા અનુનાસિક પ્રાસ અને વધુ વિન્યાસ, કડવાની છેલ્લી કડી સુધી ચેાજી, છટાદાર ગૌરવયુક્ત અને અસરકારક કર્યું છે.
"
"
૨૮મા કડવામાં કવિએ સ્વયંવરમાં આવેલા દેવાના પ્રસંગ વર્ણવી, દમયંતીનળને વરદાન આપે છે એ પ્રસ ંગનું નિરૂપણ કર્યું છે. આ નિરૂપણુ એણે હાસ્યરસિક કર્યું છે અને શ્રેતાઓના મનેારજનને અથે પૌરાણિક પાત્રોનું ગૌરવ ખંડિત કર્યું છે. પ્રેમાનંદે આ પ્રસ ંગે દેવાને પ્રાકૃત માણસા જેવા, ખલકે, એથી પણ ખરાબ રીતે વર્તાતા બતાવ્યા છે, અને પરસ્પર શાપ આપતા દેવાની તેણે હાંસી ઉડાવી છે.
દેવા નળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે, તેમને ઓળખવા માટે દમયંતી, તે દેવાને એમના પિતાનું નામ પૂછે છે. પણ એ ચારે લાભી દેવા પેાતાના પિતા તરીકે ‘ વીરસેન 'નું નળના પિતાનુ` નામ– જણાવે છે. બરાબર એ જ વખતે નારદમુનિ અંતિરક્ષમાં દેવાની પત્નીઓને લઈ આવે છે, અને એ જોઈ દૈવે! શરમાઈ જાય છે. દમયંતીની યુક્તિ અને દેવાની આ ફજેતી પશુ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. પ્રમાણષુદ્ધિવાળા પ્રેમાનન્દે અહી સરસ રીતે અંત આણ્યા છે.
ત્યારપછી, દેવા દમયતીને વરદાનેા આપે છે તેમાં પ્રેમાનન્દે વરદાનાની સંખ્યા મહાભારત પ્રમાણે આપી છે, પરંતુ એ આઠ વરદાનામાંથી અડધાં પણ એણે મહાભારત પ્રમાણે આપ્યાં નથી. ત્રણેક વરદાન મહાભારતનાં એણે છેડી દીધાં છે, અને એક-બે વરદાનની