________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૩૪
છે એ ખરું. પર ંતુ મહાભારતકારને કે નલકથામાં આ ફેરફાર કરનાર ખીજા કેાઈ કવિને ન સૂઝે એટલા એ અસાધારણ નથી. વસ્તુતઃ આવા ફેરફાર ન કરવામાં બીજો એક સૂક્ષ્મ અ` રહેલા ખીન્ન કવિએ જે જોઈ શકયા છે તે પ્રેમાનંદ જોઈ શકયો નથી. એ અ` તે નળની અક્ષવિદ્યાપ્રાપ્તિનું પ્રયાજના એથી નળના દેહમાંથી કલિ નીકળે છે એ પણ એનું એક પ્રયેાજન છે. પણ એમાં તાસૂમ રહસ્ય રહેલું છે. નળની અક્ષવિદ્યાનુ વ્યાવહારિક અને મહત્ત્વનું પ્રયાજન તે પુરસ્કરના વ્રતમાં થતા પરાજયથી સિદ્ધ થાય છે. જો પુષ્કરને તમાં હારતા અને નળને દ્યૂતમાં જીતતા ન બતાવવા હાય તે નળની અક્ષવિદ્યાપ્રાપ્તિનું પ્રયાજન ખાસ રહેશે નહીં.
વળી, મહાભારતની કથામાં, નલકથાને અંતે બૃહદક્ષ સુમિ યુધિષ્ઠિરને અક્ષવિદ્યા આપે છે તે પણ લક્ષમાં લેતાં, આ ઘૃતથી પુષ્કરના પરાજયમાં સૂક્ષ્મ ઔચિત્ય રહેલુ જણાશે, માટે જ મહાભારતકાર કે બોન્ન કાઈ કવિએ, પુષ્કરનું આ હૃદયપરિવર્તન કરા-વવાનું ઉચિત ધાર્યું નહિ હાય.
નળ પુષ્કરને યુદ્ઘપતિ મનાવે છે અને અનેક યજ્ઞ કરી છત્રીસ હજાર વર્ષ તે પેાતાનુ રાજ્યસુખ ભોગવે છે. કવિએ નળના ધર્મ - રાજ્યનું પરિસંખ્યા અલંકારવાળું વન આ પ્રસ ંગે આપ્યું છે. ત્યાર પછી પુત્રને ગાદી સાંપી, નળ દમયંતી તપ કરી અનશન વ્રત લઈ, દેહ મૂકી, વૈકુંઠમાં પહેાંચે છે,
સામાન્ય રીતે જૈનેતર પરંપરાની ભાલણ, નાકર વગેરેન કૃતિઆમાં કથાનું સમાપન, મહાભારતની જેમ, નળદમયંતીના સુખમય જીવનના વર્ષોંન સાથે થાય છે. જૈન પરંપરાની કૃતિઓમાં વવ્યા પ્રમાણે નળદમયંતી પેાતાનું રાજ્ય પુત્રને સે પીવનમ જાય છે, દીક્ષા લે છે, તપ કરે છે અને અનશન કરી સ્વલાક જાય છે.. પ્રેમાનદનેા આટલા ઉમેરા જૈનકથાન અસર બતાવે, અગ્ નળનુ
૧૬