________________
૨૫૬ / પડિલેહા.
નામની ૨૭ કડીની એક લઘુકૃતિ પણ ઉપલબ્ધ છે. કવિની ભાષા સરળ છે અને ઉપમા દૃષ્ટાંત ઇત્યાદિ અલંકારા કવિ સહજ રીતે પ્રત્યેાજે છે. દા.ત.,
બાલ ગપાલ જિમ પઢ૪ જિષ્ણુ સાસણુ ગુણ નિર્મલ કઠીણુ નારીયલ દીજે ખાલક હાથિ તે સ્વાદ ન જાણે છેલ્યા કેલા દૃાખ દીજે તે ગુણુ બહુ માને, તિમ એ આદિ પુરાણુ સાર, ક્રેસ ભાષ વખાણુ પ્રગટ ગુણુ જિમ વિસ્તરે જિષ્ણુ સાસણ વાંનું (આદિનાથ રાસ) વચ્છ ભડારી
સુષુપ્ત જાણે બહુ ભેદ મિથ્યામત છેદ
'
વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છ ભોંડારીએ રચેલી ‘ જીવભવસ્થિતિ-રાસ, ' · મૃગાંકલેખા રાસ' અને ‘નવપલ્લવ પા કલશ ' એ ત્રણ કૃતિઓ મળે છે.
:
.
કવિએ પેાતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એમણે ઈ.સ. ૧૪૬૭ના ફાગણુ સુદ ૧૩ને રવિવારે ‘જીવભવસ્થિતિ રાસ'ની રચના પૂ કરી છે. સિદ્ધાન્ત રાસ ' અથવા “ પ્રવચનસાર ' એવાં બીજા બે નામ ધરાવતી આ કૃતિની રચના બે હજાર કરતાંયે વધુ કડીમાં વિવિધ રાગ અને દેશમાં થયેલી છે. આ કૃતિમાં કવિએ જીવની ભવસ્થિતિનુ વન સૈદ્ધાન્તિક ચર્ચા સાથે કર્યું છે. કવિ લખે છેઃ
અણુિ પરિઈ જીવભવ સ્થિતિ, તે અતિ અલક્ષ અપાર, એક જીવ આસાન ભવ તરઈ, એક ફિરષ્ઠ અનંત સંસારિ
કવિની બીજી કૃતિ ‘ મૃગાંકલેખા રાસ ' પહેલા કરતાં કદમાં નાની છે. એમાં રચનાસાલના સ્પષ્ટ ઉલ્લેખ હાય એમ જણાયું નથી, પરંતુ તે આશરે ઈ.સ. ૧૪૮૮ પહેલાંની હાય એમ જણાય છે. ૪૦૨ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિમાં કવિત
ભાશય