________________
૨૪૨ / પડિલેહા
રાજ્યસુખ ૩૬ હાર વર્ષનું ગણાવ્યું છે, એ આટલી મેટી સ ંખ્યા પણુ જૈનકથાની અસર બતાવે છે.
નળાખ્યાન 'ને અંતે કૃતિની ફલશ્રુતિ બતાવતાં કવિ લખે છે : કરકેાટક ને નળ દમયંતી, સુદેવ, ઋતુપર્ણ રાયજી;
*
એ પંચ નામ લે સૂતા ઊઠતાં, તેને ઘેરથી લિજુગ જાયજી. અહીં સદેવનુ નામ પ્રેમાન હૈ પાતે ઉમેયુ છે. મહાભારતમાં એ નથી. પ્રેમાનંદે આ આખ્યાનમાં સદેવના પાત્રને વધારે ગૌરવવાળુ · પવિત્ર ઋષિ' જેવું દાયું છે, મહાભારતના સદૈવ દમયંતી અને નળની તપાસ કરી લાવનાર એક બ્રાહ્મણમાત્ર છે. પ્રેમાન ંદે એને નળદમયંતીને આપત્તિકાળમાં મદદરૂપ અને મા દક થનાર વડીલ વ્યક્તિ-ગુરુજન તરીકે આલેખ્યા છે. આથી જ પ્રેમાન દે સુદેવને મહાભારત કરતાં ઘણુ વધારે કામ સોંપ્યુ` છે. શ્રી અનંતરાય રાવળે પ્રશ્ન કર્યો છે, પ્રેમાન દે સુદેવને ઘણી કામગીરી સાંપી છે. પાત્રની આટલી બધી કરકસરની પ્રેમાનંદ જેવા પ્રેમાનંદને કેમ જરૂર પડી હશે ?” એના જવાબ એ છે કે પ્રેમાનંદ સુદેવના પાત્રને ઉપસાવી એક ઋષિ જેવું ચીતરવા માગે છે. નળદમયતી જેવા પ્રાતઃસ્મરણીય નામ સાથે, એમના ઉપર ઉપકાર કરનાર કર્કોટક અને ઋતુપર્ણનાં નામ આવે, તા એ બંનેનું મિલન કરાવી આપનાર સદેવનું નામ કેમ ન આવે? માટે એ સુદેવને પણ તેની સાથે ગણાવી, મહાભારત કરતાં થાડુ વધારે કામ એને સાંપી, એના સ્થાનની યાગ્યતામાં ઉમેરાવધારા કરવા માગે છે. આ રીતે જોતાં, પ્રેમાનંદે પાત્રની કરકસર કરી છે એમ નહિ લાગે. વળી, પ્રેમાનંદે જે રીતે અને જે પ્રમાણે સુદેવના પાત્રને ઉપસાવ્યું છે અને ખીલવ્યું એ તથા એનાં કામ, ગૌરવ, પવિત્રતા, તત્પરતા, વાત્સલ્ય, દી - દૃષ્ટિ, આવડત વગેરેનું જે ચિત્ર દોર્યું છે તે જોતાં નળદમયંતી, કર્કોટક અને ઋતુપર્ણીના નામ સાથે પાંચમું નામ સુદેવનુ મૂકવાને આશય પહેલેથી એના હશે એમ લાગે છે. આ દૃષ્ટિએ જોતાં પ્રેમાનન્દે આમ કર્યું છે તેમાં સુદેવનુ નામ અસ્થાને છે એમ કાઈને પણ નહિ