________________
કવિવર સમયસુ ંદર / ૧૮૫
પારિયા પાટડ હું ખિ, પાખરિયા
તાન તુરગમ તેજી હીં સતા
મદ ઝરતા માતંગ હૈ સિખ, મદ ઝરતા
ઉંચા જાણે કરિ પરબત દીસતા. શતાનીક રાજાના મહેલમાં ચિત્રા ચીતરવા માટે એક નિપુણ્ નામના ચિતારા આવે છે. એ જે વિધવિધ ચિત્રા દ્વારે છે તેનું વર્ષોંન સમયસુ ંદરે રસિક રીતે કર્યું... છે. કવિ લખે છે : - ઈસરનઉ રુપ ચીતર્યાં રે, અહિં આભ્રંણુ ઝુંડમાલ રે, ચંદ્રકલા ગંગા સિરઈ રે, વૃષભ વાહન કંઠે માળ રે; રુપ બ્રહ્મા તણુઉ ચીતલુ રે-ચતુર્મુ`ખ બૂઢઉ જટાલ રે, હાથ કમ`ડલ જલ ભર્યાં રે, જનાઈ જય માલ રૂ. મુગલ કાબિલી સુધા ચીતર્યાં રે, સુખ રાતા ચૂચી આંખિ રે માથઈ મેાટા પાધડ ૢમણુા રે, તે જાણુઈ તીર નાંખરે રૂપ ક્રંગી કીધા કૂટરા રે, માડઈ માથઈ ટાપ રે, ઢીલા પહિરઈ સૂંથણુ કાથલા હૈ, છેડયા કરઈ વહુ કાપ ૨ હબસી ચીતર્યા કાલા અતિ ઘણું રે, પાંડુર વરણું પઠાણુ ગરઢા કાજી ચીતર્યા રે ખાંચતા તેમ પુરાણુ રે. ’ અહી કવિએ ચિતારા પાસે જે વિવિધ ચિત્રા, આકૃતિ, પ્રસ ંગાનું આલેખન કરાવ્યુ` છે તેમાં કાલવ્યતિક્રમના દોષ જણાય છે. અહીં મૃગાવતીને! સમય તે ભગવાન મહાવીરને સમય છે એટલે કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંનેા સમય છે, જે સમયે ભારતમાં હજુ મેાગલા, કાબુલી, ફ્રિગી, હબસીઓને પ્રવેશ થયેા નહાતા. કવિએ અહીં પેાતાના સમયમાં જોવા મળતી આ બધી જાતિઓને નિર્દેશ કર્યો છેજેમાં વસ્તુતઃ કાલવ્યતિક્રમના દોષ જણાય છે. અલખત્ત, કવિના બચાવપક્ષે જે કહેવું હેાય તા એમ કહી શકાય કે આ નિપુણ્ ચિતારાને દૈવી પ્રસાદને કારણે એવી શક્તિ સાંપડી હતી કે જેને લીધે