________________
૨૦૮ | પડિલેહ શકાય એવાં છે પરંતુ રાસના કદની નિશ્ચિત કરેલી મર્યાદાને કારણે તેમ થઈ શકયું નહિ હોય તેમ જણાય છે; કારણ કે કવિ તરીકેની સમયસુંદરની શક્તિનું એમની રાસકૃતિઓમાં આપણને દર્શન થાય છે.
આમ છતાં સમગ્રપણે જોતાં સમયસુંદરની આ લઘુરાસકૃતિઠીકઠીક આસ્વાદ્ય છે એમ કહી શકાય.