________________
કવિવર સમયસુંદર / ૧૭૯
વિદ્વાના ખૂબ પ્રભાવિત થયા. અકબરે પોતે એ ગ્રંથને પ્રમાણુભૂત કરાવી સમયસુંદરના હાથમાં મૂકયો. પાછળથી આ ગ્ર ંથનુ ં નામ સમયસુંદરે ‘અષ્ટલક્ષી' રાખ્યું હતું.
સમયસુ ંદરને ઘણી ભાષા આવડતી હતી. તેએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર હિંદ, સિંધ અને પજાબમાં કરેલા હતા. એટલે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી, મારવાડી, હિંદી, સિ ંધી અને પુ ́ાખી ભાષા પર એમણે સારું પ્રભુત્વ મેળવ્યું હતું. મુસલમાનાના સપર્ક ને લીધે ફારસીભાષાને પરિચય પણ તેમણે હસ્તગત કરી લીધા હતેા. એમનું તે ભાષાએ ઉપર પ્રભુત્વ એવું હતુ કે તેઓ એ બધી ભાષામાં કવિતા લખવાની પણ શક્તિ ધરાવતા હતા. સિંધી અને પુજાની ભાષા કરતાં ગુજરાતી, મારવાડી અને હિંદી ભાષામાં તેમણે વધારે કૃતિએ લખી છે. કેટલીક કૃતિઓમાં પ્રયાગ ખાતર તેમણે સ’સ્કૃત અને પ્રાકૃત, ગુજરાતી અને સ ંસ્કૃત, ગુજરાતી અને સિંધી ભાષાનું મિશ્રણ કર્યું` છે. મૃગાવતી ચેાપાઈના ત્રીજા ખંડની નવમી ઢાલ એમણે સિંધી ભાષામાં લખી છે. અડધુ ચરણુ ગુજરાતી અને અડધુ સૌંસ્કૃતનું તેમણે કરેલું મિશ્રણ પણ જુએ :
भलू आज भेट्युं प्रभो पादपद्म ं । फली आस मोरी, नितान्त विपद्यम् ॥ यू दुःख नासी, पुनः सौम्यदृष्ट्या । थयुं सुख यथा मेघवृष्टया ||
રાત્રિણી ઉપરાંત તત્કાલીન લેાકપ્રિય દેશીઓને પણ એમણે ખહેાળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એમણે પાતે પણ કેટલાક નવા ઢાળા પ્રચલિત કર્યા હતા. આનંદઘનજી, ઋષભદાસ, નયસુંદર વગેરે કવિઓએ સમયસ દરની કેટલીક દેશીઓના અને વપ ક્તિઓના ઉપયાગ કર્યો. છે એ પરથી તે પ્રતીત થાય છે.
સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સ’, ૧૬૭૦માં રસેશ્વ