________________
ગૌતમસ્વામીને રાસ / ૧૫૧
એમનું નામ દઈ ખેલાવે છે. એમના મનમાં જે કઈ શંકાએ ચાલતી હતી તે પૂછ્યા વગર ભગવાને કડી બતાવી અને વેદનાં પદ્મા વડે જ શંકાઓનું નિરાકરણ કર્યુ. એથી ઇન્દ્રભૂતિ અત્યંત પ્રભાવિત થઈ ગયા અને તે જ સમયે અભિમાન મૂકી પેાતાના પાંચસે શિષ્ય. સાથે ભગવાન પાસે તેમણે વ્રત સ્વીકાર્યું.. આ પ્રસંગે વવતી. કવિની કેટલીક પ ́ક્તિએ જુએ :
તવ ચઢિએ ઘણુમાનગજે ઈંદસૂઈ ભૂદેવ તા, હુંકારા કિર સ ંચિર, કવણુસ જિવર દેવ તા.
સડુકિરણ સમ વીરજિષ્ણુ, પેખવ રૂવિશાલ તા,
એહ અસભવ સંભવે એ, સાચેા એ ઇન્દ્રાલ તા.
તા ખેલાવે ત્રિજગગુરુ ઇંદસૂઈ નામેણુ તા, શ્રીમુખે સંશય સામિ સત્રે, ફેડે વેદપએણુ તા.
માન મેલ્હી મદ ઢેલી કરી, ભગતે નામે સીસ તે,
પંચ સયાસુ` વ્રત લીયેા એ, ગાયમ પહિ! સીસ તે.
ઇન્દ્રભૂતિ હવે ભગવાનના પહેલા ગણધર ગૌતમસ્વામી બને છે. ચેાથી ઢાલમાં કવિ ગૌતમસ્વામીના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઆનું નિરૂપણ કરે છે. ભગવાન મહાવીરનું જ્યાં જ્યાં સમવસરણુ.