________________
૧૧૬ / પડિલેહા
કરી છે. સજ્ઝાય(સ્વાધ્યાય)ના રચનાપ્રકાર જ એવા છે કે જેમાં કાઈ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યુ` હાય અને આત્મખાધ આપવામાં આવ્યા હેાય. શ્રી યશેાવિજયજીની સજ્ઝાયોમાં ધર્મનું પારિભાષિક જ્ઞાન ઠીકઠીક આપવામાં આવ્યું છે. સમ્યકૂના સડસઠ ખાલ', ‘ અઢાર પાપસ્થાનક ' અને · પ્રતિક્રમણ હેતુગર્ભ ' એ ત્રણ એમની મેડટી સજ્ઝાયેા છે.
:
*
,
સમ્યક્ત્વના સડસઠ ખેાલની સજ્ઝાય ખાર ઢાલની અડસઠે ગાથામાં લખાયેલી છે. તેમાં ચાર સત્તુણુા, ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠે પ્રભાવક, પાંચ ભૂષણુ, પાંચ લક્ષણ, છ યત્ના, છ આગાર, છ ભાવના અને છ સ્થાનક એમ મળી સડસઠ ખાલ સમજાવવામાં આવ્યા છે. સઝાયના આરંભમાં કવિ એને નિર્દેશ કરતાં લખે છે;
ચઉ સહૃણા તિ લિંગ છે, દવિધ વિનય વિચારા રે; ત્રિણિ શુદ્ધિ પશુ દૂષણાં, આઠ પ્રભાવક ધારો રે, પ્રભાવક અઠ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ; ષટ્ જયણા ષટ્ આગાર ભાવના, છવ્વિતા મન આણીએ; ષટ્ ઠાણુ સમકિત તણા સડસઠ, ભેદ ઐહુ ઉદાર એ; એહના તત્ત્વવિચાર કરતાં, લડીજે ભવપાર એ.
એ પછી સદ્ભા, લિંગ, વિનય, શુદ્ધિ ત્યાદિ એક એક ઢાલમાં સમજાવવામાં આવ્યાં છે.
અઢાર પાપસ્થાનકની સજ્ઝાય અઢાર ઢાલની ૧૩૮ ગાથામાં લખવામાં આવી છે. એમાં જૈન ધર્મ પ્રમાણે હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્યાં, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, લઉં, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિઅતિ, પરપરિવાદ, માયાષાવાદ અને મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાના ગણાય છે તે સમાવવામાં