________________
....નળાખ્યાનનું પગેરું / ૯૧
આખ્યાનોની ફલશ્રુતિના કેટલાક શબ્દો ગાઠવીને ૫ક્તિએ યેાજવામાં આવી છે એવું લાગે છે.
આમ, ભાલણના કહેવાતા ખીન્ન નળાખ્યાન 'નું કર્તૃત્વ ભાલણનું નથી પણ અર્વાચીન સમયનું છે એમ આથી સિદ્ધ થાય છે. ‘ પ્રાચીન કાવ્યમાળા ' માં પ્રગટ થયેલાં પ્રેમાન દનાં કહેવાતાં નાકાની બનાવટમાં સડાવાયેલી વ્યક્તિઓમાંની એક વ્યક્તિ તે ાટાલાલ નરભેરામ ભટ્ટ છે. ત્રિપાઠી ઍન્ડ કું.એ ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ ‘મહાભારત'ના ગુજરાતી ભાષાંતરમાં ભાષાન્તરકાર તરીકે છેટાલાલ નરભેરાય ભટ્ટનું નામ છે. ભાલના કહેવાતા ખીજા નળાખ્યાનની રચના કરનાર અર્વાચીન કવિ-લેખÝ આ ભાષાંતર પે।તાની નજર સમક્ષ રાખ્યુ છે. બલ્કે એકમાત્ર એને જ આધાર લીધે છે. આથી એક સભવ એવા છે કે ખુદ છેટાલાલ નરભેરામ ભટ્ટે પોતે જ પેાતાના ભાષાંતરના આધારે આ બનાવટી નળાખ્યાનની રચના કરી હેાય !
]
"