________________
૯૦ / પડિલેહા
પ્રાચીન બનાવવાના સભાન પ્રયત્ન કર્યા છે ( અથવા એમાં ખીજા કાઈની મદદ લેવાઈ પણુ હાય ) એ માટે સ્થળસ્થળે સાચાંખાટાં જૂનાં શબ્દરૂપા મૂકયાં છે. દરેક કડવાને અંતે ‘ભાલણ પ્રભુ રઘુનાથ' એવા શબ્દો મૂક્યાં છે. એકાદ સ્થળે લીટી મૂળ પ્રતમાં નથી (૧૦-૧૫ ) એમ પણ બતાવ્યું છે એટલુ' જ નહિ, બૃહત્ કાવ્યદોહન' ને માટે તૈયાર કરી આપેલી નકલ તે ખીજી હસ્તપ્રત પરથી છે એવું બતાવવા પાઠાંતરો પણ ઉપજાવી કાઢયાં છે અને ૨ કડવાં સુધી મહાભારત પ્રમાણે બરાબર કથા આપ્યા પછી આગળ કથા લખાવવા જતાં ખીજાં છ-સાત કડવાં રાકવાં પડે અને ભાલણુના સમયમાં ભાલણુ કે એના સમકાલીન ખીા કવિએ એટલી લાંખી રચના કરી નથી માટે દસેક કડીમાં કથા આટેાપી કડવાંની સંખ્યા વધતી અટકાવી છે. આમ, ઉતાવળ કરવાને માટે કદાચ ખીજું બહારનું પણ કાઈ કારણ હાઈ શકે પર ંતુ આવી છેલ્લે કરેલી ઉતાવળ તથા એકંદરે પેાતાની સામાન્ય કક્ષાની કૃતિ છે તેને કારણે ભાલણને નામે આ રચના કરતી વખતે ભાલણે ‘ નળાખ્યાન 'ની રચના કરી છે એવી માહિતી આ નળાખ્યાનકાર અને સંપાદાને હેવી જ જોઈએ અને એટલા માટે આ ભાલણનું ખીજુ નળાખ્યાન છે એવી વાત વહેતી મૂકવામાં આવે અને ખીજી વારની રચના કરવા માટે કારણુ કલ્પી કાઢવામાં આવે તે જ આ કૃતિ વિશે બહુ શંકા ઊભી થાય નહિ એવા તર્ક તેમણે દેાડાવ્યા લાગે છે. અને એ તર્ક પોતે રજૂ કરે તેનાં કરતાં કવિની કૃતિમાં જ, કવિના શબ્દોમાં જ આવી જાય તેા તે વધારે પ્રમાણભૂત લેખાય માટે તેમણે તે માટે છેલ્લા કડવામાં એવી પક્તિએ ચાજી કાઢી. આથી જ ઉતાવળથી કથા પૂરી કર્યા પછી આ છેલ્લા કડવાની રચનામાં નિરાંત બતાવાઈ છે. આ નળાખ્યાન 'નાં આગળનાં બધાં કડવાંની શૈલી કરતાં આ કડવાની શૈલીમાં પ્રૌઢી વધારે જોવા મળે છે એ પરથી લાગે છે કે આ છેલ્લુ ફલશ્રુતિનું કડવુ. કદાચ ખીજી કઈ વ્યક્તિને હાથે લખાયું હોય. આ છેલા કડવામાં ભાલણનાં અને પ્રેમાન*દનાં
<
6