________________
યશે વિજયજી | પ
અપવાદરૂપ પ્રસંગામાં એથી આછાં વષે પણુ ગણિપદ અપાય છે.) તે મુજબ, સ. ૧૬૬૩ માં જ જો શ્રી યશેાવિજયજીને ગણિપદ અવાયું હેાય તે સં. ૧૬૫૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હાય એમ માની શકાય. અને જો તે ખાલદીક્ષિત હાય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તેા સ. ૧૬૪૫ની આસપાસ તેમના જન્મ થયા હેાવા જોઈએ એમ માની શયાય. તેમના સ્વ - વાસ સં. ૧૭૪૩–૪૪માં થયા હતા. એટલે સં. ૧૬૪૫ થી ૧૭૪૪ સુધીનું, લગભગ સેા વર્ષનુ... આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માની શકાય.
ખીજી બાજુ ‘સુજસવેલી ભાસ 'માં લખ્યું છે સંવત સાલ અઠયાસિયેળ, રહી કુગિરિ ચામાસિ; શ્રી નયવિજય પ`ડિતવરૂજી, આવ્યા કહૅડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે
વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સાલ અચાસિયે જી, કરતા યાગ અભ્યાસ,
આમ ‘સુજસવેલી ભાસ' પ્રમાણે સ. ૧૯૮૮માં શ્રી નવિજયજી કન્હાડું પધારે છે અને એ જ સાલમાં પાટણમાં શ્રી યશેાવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષોંમાં સ. ૧૯૮૮ માં અપાઈ છે. વળી, દીક્ષા-સમયે એમની ઉંમર નાની હતી એમ ‘લઘુતા પણુ યુદ્ધે આગળા જી, નામે કુ ંવર જસવંત' એ પૉંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠનવ વર્ષીની હાવી જોઈએ. જો તે પ્રમાણે હેાય તે તેમના જન્મ સ ૧૬૭૯-૮ માં થયા હાવે! જોઈએ, અને તેમના સ્વર્ગવાસ સ ૧૭૪૩-૪૪માં થયા હતા તે પ્રમાણે ગણતરી કરીએ તા ૬૪-૬૫ વસ્તુ તેમનુ આયુષ્ય હાવુ જોઈએ એમ નક્કી થાય,