________________
૨૮ / પડિલેહા
દેશી ભાષામાં પેાતે આખી કથાની રચના કરેલી છે. વળી કાઈક સ્થળ કુતૂહલથી તથા ક્રાઈક સ્થળે પરવચનવશથી સંસ્કૃત ભાષામાં, અપભ્રંશમાં, દ્રાવિડમાં કે પૈશાચી ભાષામાં પણ રચના કરવામાં આવી છે.
પાઠ્ય-મસા રા મરહદય ફેસિ-વાય-વિદા । સુદ્ધા સય∞ હૈં ષ્ક્રિય તાવસ-જ્ઞિળ-સત્ય-વાહિ∞ા || को ऊहले कत्य पर - वयण- વસેળ સજ્ય-વિદ્યા | વિત્તિ અવમ્મસ-યા દ્વાત્રિય-પેસાય-માસિા ||
આ કથાને કવિ સર્વગુણુયુક્ત, શૃંગાર રસથી મનેાહર, સુચિત અંગવાળી અને સકલાગમથી સુભગ એવી સી કથા તરીકે ઓળખાવે છે. વળી અન્ય રીતે કથાના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમકે ધર્માંકથા, અકથા અને કામકથા. જે કથા આ ત્રણે વર્ગને સાધી આપનારી હાય તેને સંકીણું કથા કહેવાય છે. ‘કુવલયમાલા'માં પણ ધર્મકથા ઉપરાંત કામ અને અર્થની કથા આવતી હાવાથી તેને સંકી કથા તરીકે કર્તાએ આળખાવી છે. વળી, જે અમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે સમરાઇચકહા 'ને સકલકથા તરીકે ઓળખાવી છે, તે અમાં · કુવલયમાલા 'ની કથાને પણ સકલકથા તરીકે ઓળખાવી શકાય છે. આ કથા ગદ્ય અને પદ્યમાં વીગતપ્રચૂર વના તથા વિવિધ રસેાના આલેખન સાથે રચવામાં આવી છે અને તેથી સ્વરૂપની દૃષ્ટિએ આ કૃતિને ચમ્પૂ કાવ્યના પ્રકારની કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
:
6
‘કુવલયમાલા'ની કથાની રચનામાં કર્તાએ પેાતાની અસાધારણ શક્તિ દાખવી છે. આ આખીયે કથા ઉત્પાદ્ય એટલે કે મૌલિક પ્રકારની, કર્તાએ પેાતાની કલ્પનાથી સજેલી છે, એમાં એક મુખ્ય કથાની અંદર ખીજી ઘણી અવાંતર કથાએ આવે છે. એમાંની કેટલીક વાંતર કથાઓ તા મુખ્ય પાત્રાના જન્માંતરની કથારૂપે આવે છે. આ બધી કથાઓનુ પૌર્વાપ કર્તાએ એવી ખૂખીથી ગાઠવી કાઢયું છે કે