________________
૪૮ / પડિલેહા
।।
પ્રવાહી ગાથાની પ્રાસાદિક પ`ક્તિઓમાં આપ્યા છે. આ ઉપદેશ તેમĖ રૂપક, ઉપમા કે દૃષ્ટાંત દ્વારા અત્યંત સચોટ અને વાંચનારને તરત ગળે ઊતરી જાય તેવી રીતે રજૂ કર્યો છે. આથી તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતા. પણ કવિતાની ઉચ્ચ ક્રેટિએ પહેાંચેલી આ ગ્રંથમાં અનેકવાર આપણને જોવા મળે છે. વિમળમ ́ત્રીને પતંગિયું અને ગરુડના પ્રસંગ કહી રાજિ ભગવ ંત ધર્મીનું સ્વરૂપ વિસ્તારથી સમાવે છે. મણિરથકુમારની કથામાં બાર ભાવનાએ સમજાવવામાં આવી છે, અને ત્યાર પછી સ્ત્રી,. પુરુષ, નપુંસક, આંધળા, બહેરા, અપ ંગ, જ્ઞાની કે અજ્ઞાની વગેરે ભેદે કયા કર્મફળને કારણે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. સંસારચક્રના ચિત્રપટ દ્વારા ચારે ગતિનાં દશ્યો, કર્મીની વિષમતા, પરિગ્રહનુ· પાપ વગેરે સમજાવીને પ્રયેક વ્યવસાયને આધ્યાત્મિક અર્થ કેવી રીતે ઘટાવવા તે સચોટ રીતે સમજાવ્યું છે. વળી કવિએ તત્કાળે ભારતમાં પ્રવતા જુદા જુદા ધર્મના સંપ્રદાયમાં કેવી કેવી ત્રુટિઓ રહેલી છે તે સ ંક્ષેપમાં સમજવા માટે ધર્મવાદીને ખેાલાવે છે અને તે દરેક ધર્મવાદી. પેાતાના ધર્મનાં ઉત્તમ તત્ત્વા ગાથાની એક પંક્તિમાં રજૂ કરે છે અને એના વિશે રાજા જે ચિંતન કરે છે તે પણ ગાથાની એક પંક્તિમાં રજૂ કરાયું છે. એ બધાને અંતે યથા ધર્મની ચકાસણી કરી રાજા. જિનધર્મની દીક્ષા અંગીકાર કરે છે. આવા દરેક પ્રસંગે ગ્રંથકારે શાસ્ત્રમીમાંસા કરવાની સારી તક ઝડપી છે. વસ્તુતઃ કર્તાએ તે જણાવ્યું છે તે પ્રમાણે કવિતાના ઉદ્દેશથી પ્રેરાઈને નહિ પણ ધર્માનુરાગથી પ્રેરાઈને પાતે આ ધર્મકથાનું સ`ન કર્યું છે અને માટે જ આ કથામાં કાઈ કાઈ સ્થળે એવા પ્રસંગેા રજૂ કરવામાં આવ્યા છે અને એવા સચાટ ધર્મોપદેશ અપાયા છે કે તે વાંચીને સુજ્ઞ વાંચનારના. ચિત્તમાં તત્કાળ વૈરાગ્યના અંકુર ફૂટે તો નવાઈ નહિ. જીવનપરિવર્તન કરાવવાના સંભાર અને શક્તિ આ ગ્રંથમાં પડયાં છે, એ નિઃસશય છે. એટલે લેખકે એને ધર્મકથા તરીકે એળખાવી છે એ એટલું જ સાચું છે. અલબત્ત, એને ધર્મ કથા કહેવાથી શ્રેષ્ઠ કૃતિ તરીકેનું એનુ ગૌરવ