________________
નળાખ્યાનનું પગેરું / ૮૩ વાળા યજ્ઞ કરીને દમયંત સહિત રમણીય વન તથા બગીચાઓમાં પ્રવેશ કરી વિહાર કરતે હતે. હે રાજન, એ પ્રમાણે વિહાર કરતા એવા મોટા મનવાળા નળરાજાએ દમયંતીને વિષે ઇન્દ્રસેન નામને એક પુત્ર તથા ઈન્દ્રના નામની એક કન્યા ઉત્પન્ન કરી. એ પ્રમાણે પૃથ્વીને પતિ નળ ય તથા વિહાર કરતાં દ્રવ્ય કરીને પરિપૂર્ણ સર્વ પૃથ્વીનું પાલન કરતા હતા.
(ભાષાંતર)
ઇન્ડે આપ્યાં બે વરદાનજી, યજ્ઞમાં પ્રત્યક્ષ આવું માનજી; પરમ શ્રેષ્ઠ ગતિને પામેજી, વર સુણ દુ:ખને વમેજી. ૧૪-૬ અગ્નિએ આપ્યાં બે વરદાનજી, પ્રગટ થઉં ઇચ્છે જ્યાં રાજનજી;
યં શા પ્રકાશકની પ્રાપ્તિજી, થાય દેહની જ્યારે સમાપ્તિજી. યમરાજાએ આપ્યાં વરદાનજી અન્નરસ જાણે રાજન; ધમાં રહે મન સ્થિરછ કેવાય મહાબળિ વીરજી. જળરાય વરૂણે આપ્યા બેયજી સુણે શ્રેતા દાખું તેયજી; નળ ઈરછાએ ઉત્પન્ન થાવું જી, માળ આપી ન જાણે કુમળાવુંછ. ધર્મનંદન એણી વિધેજી, નળરાયના મનોરથ સિધજી; બબે વર આપી ગયા દેવજી અન્ય રાજા કરતા પણે સેવજી. ગયા પિત પિતાને દેશછે, ત્યાં રહ્યું નહિ કાઈ શેષજી; વિધિપૂર્વક વિવાહ કીધોજી, ભીમ નરપતિએ જશ લીધેછે. નરશ્રેષ્ઠ રહ્યો નળ ત્યાંયજી, સ્વેચ્છાએ ગયો નઝમાંયજી; જઈ ધર્મ પાળે પ્રજાયછે, જોઈ દંપતી સુખ સહુને થાયછે. યયાતિએ કીધા વાગજી તે નળ ધરે પુષ્યમાં રાગજી; નહુષે મેળવી કીર્તિ જેવી છે નળરાય મેળવર્તે તેવી છે.