________________
૩૬ ] પડિલેહા પનાર હોય તો તે જળ છે, અજાણ્યાં હેય તે તે બળ છે. બીજાને તપાવનાર હોય તે તે અગ્નિ છે.”
અહીં પરકની ચિંતા કરવામાં રત હેાય . તે કેવળ સાધુ ભટ્ટારકે છે. મેટા વૃક્ષની ડાળી ભાંગવાની ક્રિયા (કરભગ) ફક્ત હાથીએની સૂંઢ વડે કરાય છે (અર્થાત કરભાગ એટલે રાજ્ય તરફથી કરેને બે લેકેને નથી), દંડ, પગ ઠેકવા એવા શબ્દ ફક્ત છત્ર અને નૃત્ય વિશે બોલાય છે (અર્થાત લેકેને રાજ્ય તરફથી દંડ. કરવો પડે તેવી સ્થિતિ નથી), કપટ માત્ર ઇન્દ્રજાલમાં છે (અર્થાત
કેમાં છેતરપિંડી નથી), વિસંવાદ માત્ર સ્વપ્નમાં બેલવામાં જણાય છે. ખંડિતતા ફક્ત કામિનીના હેઠમાં દેખાય છે, દઢપણે બાંધવાનું માત્ર સનીએ વડે મહારત્નનું થાય છે.”
ધર્મ અને તત્વજ્ઞાનના કઠિન વિષયનાં વર્ણને પણ કવિએ શાસ્ત્રીય ચક્કસાઈ સાથે ઉપમાદિ અલંકારો વડે રસિક બનાવ્યાં છે. આત્મતત્વ એટલે કે જીવન સ્વરૂપ વિશે સમજાવતાં તેઓ લખે છે :
“સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને પિતાનું સર્વ છે. પર દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ વડે કરીને સર્વ પિતાનું નથી એ પણ ખરું. જો કે શરીરમાં અપ્રત્યક્ષ એવો જીવ પકડી શકાતું નથી, તે પણ આ ચિઠ્ઠો વડે કરીને અનુમાનથી જાણી શકાય છે. અવગ્રહ,
હા, અપહ, બુદ્ધિ, મેધા, મતિ, વિતર્ક, વિજ્ઞાન, ભાવના, આવા ઘણું પ્રકારના વિક, લિંગ, ચિલો વડે અનુમાનથી આભા જાણી શકાય છે. આ હું કરું છું, આ હું કરીશ, આ મેં કર્યું એમ ત્રણે કાળ આ જે જાણે તે જીવ. તે જીવ નથી ઉજજવળ, નથી શ્યામ, નથી લાલ, નથી નીલ, કે નથી કાપતરંગને; માત્ર પુદ્ગલમય દેહમાં વર્ણકમ પ્રાપ્ત કરે છે. તે નથી લાબે, નથી વાંકે, નથી ચેરસ, નથી. ગે. નથી ઠીંગણે; દેહમાં રહેલે જીવ કર્મથી આકાર પામે છે. જીવ ઠંડ, ગરમ, કઠોર કે કોમળ સ્પર્શવાળો નથી પણ કર્મથી ભારે,