________________
26 / હિલેન્ડા માણસ દેખી શકો નથી તેમ ભવમાં ભમતો જીવ પણ આંખથી દેખી શકાતું નથી. જેમ ઘરમાં દ્વારથી પ્રવેશ કરતે વાયુ રોકી શકાય છે. તેમ જીવ રૂપી ઘરમાં પાપ આવવાનાં ઇન્દ્રિય-કારે રોકી શકાય છે.. જેમ ઘાસ અને લાકડાં મરી જવાળાવાળા અગ્નિ વડે બળી જાય છે. તેમ છવનાં કમલ ધ્યાન યોગ વડે બળીને ભસ્મ થાય છે. જેમ. બીજ અને અંકુરનાં કારણ અને કાર્ય જાણી શકાતાં નથી તેમ અનંત કાળને જીવ અને કર્મને સહભાવ જાણી શકાતું નથી. જેમ ધાતુ, અને પથ્થર જમીનમાં સાથે ઉત્પન્ન થયા હોય અને પછી અનિમાં પથ્થર અને મલ બાળીને સુવર્ણ ચેખું કરાય છે તેમ જીવ અને કર્મને અનાદિકાળને સંબંધ હોય છે છતાં ધ્યાન નથી કર્મરૂપી. કીચડની નિર્જરા કરીને જીવ તદ્દન નિર્મળ કરાય છે. જેમાં નિર્મળ ચંદ્રકાન્ત મણિ ચંદ્રકિરણને વેગથી પાણી ઝરે છે તેમ જીવ પણ સમ્યક્ત્વ. પામીને કર્મમલ નિઝરે છે. જેમ સૂર્યકાન્ત મણિ સૂર્યથી તપતાં અગ્નિ. છેડે છે તેમ જીવ પણું તપ વડે કરી પોતાને શેષતા જ્ઞાન પ્રાપ્ત કરે છે. જેમ કાદવના લેપથી રહિત તુંબડું એકદમ સ્વાભાવિકપણે પાણી. ઉપર રહે છે તેમ સમગ્ર કર્મ લેપરહિત જીવ પણ કાગ્રે સિદ્ધશિલા. ઉપર શાશ્વતપણે રહે છે.”
આ ગ્રંથમાં કવિએ જુદી જુદી કથાઓના પ્રસંગમાં કેટલીક નગરી એનું વર્ણન કર્યું છે. એમાં કેટલેક સ્થળે પ્રથમ મુખ્ય દેશનું અને ત્યાર પછી તેની મુખ્ય નગરીનું વર્ણન કર્યું છે. કુવલયકુમારની. કથામાં વિનીતા અધ્યનું, પુરંદરરાજાની કથામાં વસદેશની કૌશાંબી. નગરીનું, ચંડમની કથામાં દમિલાણ દેશની કંચી નગરીનું, માનભટ્ટની કથામાં અવંતી દેશની ઉજજયિની નગરીનું, માયાયિની કથામાં કાશદેશની વારાણસી નગરીનું, લેભદેવની કથામાં ઉત્તરાપથની તક્ષશિલા નગરીનું, મહદત્તની કથામાં કૌશલ દેશની કૌશલા નગરીનું. સાગરદત્તની કથામાં ચંપા નગરીનું, યક્ષ જિનશેખરની કથામાં માર્કદી.