________________
મુનિજીવનની બાળથી
શાસ્ત્રપાઠ [વૈરાગ્ય-કલ્પલતા]
roy
જે મુનિવરેનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન થાય તે પણ જરા ય અરતિ–વ્યાકુળતા ઉત્પન્ન. થતી નથી.
જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની ગયું છે અને તેમાં જ તરબળ રહે છે તેને નાનકડો અનિકયું મેંમાં આવી જાય તે શું તે વ્યાકુળ થઈ જશે ? ના નહિ જ.
હે મુનિવર ! જ્યારે આપણે જીવનમાં સમાધિને. સાચે રસાસ્વાદ પામશું ત્યારે તે વિશુદ્ધ સમાધિના. આનંદમાં એકરસ બની ગચેલે આપણે આતમ કર્મજનિત સુખ–દુઃખની રતિ અરતિઓને તે અડશે પણ. નહિ. એ તે મસ્ત હશે આનંદ-મસ્તીમાં.
જ્યારે સ્ફટિક એની પિતાની વિશુદ્ધિતના સ્વરૂપને પૂરબહારમાં પ્રગટાવે છે ત્યારે તેમાં પડેલી શ્યામતા કે રક્તતા તો બહુ જ નગણ્ય બની જાય છે.
જુદા જુદા વેદ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલ ટાઢ, તડકે, ભૂખ, તરસ વગેરે કલેશે ઝંઝાવાતની જેમ ત્રાટકે તે ય તે વખતે જે પ્રશાન્ત મુનિવરે સમાધિના અનુભવ