Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૮ મુનિજીવનની ખબપેથી કેટલીક વાર આવો આગ્રહ રાખનારા આધાકમી લેવાને પણ જે તૈયાર થતા હોય પરંતુ સુદર્શન ઘનવટીની ગોળી – નિર્દોષ ઔષધ – હોય તો ય તે લેવાને લાચાર હોય તે તે તે “ખાળે ડૂચા અને બારણું ખુલ્લાં જે ન્યાય થયો કહેવાય. આવા સમયે ખૂબ જ જીવંત. વિવેકબુદ્ધિ વાપરીને ગીતાર્થ ગુરુદેવની આજ્ઞાને એકદમ “તહત્તિ કરીને જ સંયમ-યાત્રા આગળ ધપાવવી જોઈએ. સવાલ (૨૮) : કાંઈક વધુ ટકા સાધ્વીજીઓનું આરોગ્ય ચિંતાજનક બન્યું છે ? એમ નથી લાગતું જવાબ : હા...મને તેમ લાગે છે ખરું. એનાં. બે કારણે જણાય છેઃ (૧) આહારદિના નિયમની પૂરી સમજણને અભાવ. (૨) માનસિક ચિંતાઓ–એવાં કેટલાંક સાચા કે ખોટાં આર્તધ્યાન-કેઈ યથાઓ. જૈન સંઘ તેમના આહાર સંબંધમાં ઉપેક્ષા કરે. છે તેવું બિલકુલ નથી; પરંતુ સાધ્વીજીઓની મોટી સંખ્યાને આ બાબતનું વિશેષ જ્ઞાન નહિ હોય તેમ મને લાગે છે. પછી તેઓ ઝટઝટ ડોકટરને ફરિયાદ કરે છે. ડેકટરે પણ ઝટપટ ભારે દવાઓ (ભક્ષ્ય કે અભક્ષ્ય ) લખી આપતા હોય છે, અને સાધ્વીજીએ પણ ગામે ગામે બદલાતા જતા ડેકટરોની બદલતી જતી દવાઓ વાપર્યા જ કરતા હોય છે. કન્યારેક તે આહાર કરતાં ય

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202