Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 189
________________ સાફ માટે આ હાર એર વગર કારણે ૧૮૦ મુનિજીવનની બાજુથી સમયે જેવા મળે તેવા વસ્ત્રા-આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫. વાપરવું એ સંયમી માટે વેઠપ છે. શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્યિા છે, માટે તેમાં એ ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવું જોઈએ. . આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળો આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતું. પરિભગ સાધુએ ન કરે જોઈએ. ૩૭. સંયમનાં સઘળાં ઉપકરણો અને પુસ્તકે વગેરેનું સવાર-સાંજ જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કઈ પણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય. જ નહિ.' ૩૮. સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધવા તેમજ અયતના અધિકરણને દેષ લાગે છે. ૩૯ રસ્તામાં સામેથી કેઈ પણ સાધુ મળે તે. વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી “મFણ વંદામિ' કહેવું. ૪૦. સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધારખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય, અન્યથા સંભવ નથી. ૪૧. સારું સારું વાપરવાથી, સારી ચીજોને ઉપયોગ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202