Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપેાથી
પરિશિષ્ટ-પ
જાગરણ માટેના સવાલે
૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? ૨ સવારે કેટલા વાગે ઊઠચા ? ૩ કેટલે! જાપ કર્યાં ?
૪ કેટલા શ્લોકનું વાંચન કર્યુ ? ૫ કેટલા શ્લાક કંઠસ્થ કર્યાં ?
૬ કેટલો વખત સત્સંગ કર્યા ?
૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો ?
૮ કેટલો વખત મૌન રહ્યા?
૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યે ?
૧૦ પચ્ચખ્ખાણુ શુ કર્યુ ?
૧૧ કેટલી વાર અસત્ય એલાયું ?
૧૨ કેટલી વાર ગુસ્સે થવાયુ ?
૧૩ કેટલો વખત આત્મચિંતન કર્યુ ? ૧૪ કેટલો વખત ધ્યાન કર્યુ ?
.
૧૫ કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું ? ૧૬ કઈ ઇન્દ્રિ ને આધીન થવાયું?
૧૭ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યાં?
૧૮ ક્યો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યાં ? ૧૯ કયો દુગુ ણુ છેાડવા પ્રયાસ કર્યાં ? ૨૦ કેટલી વાર એક આસને બેઠા ?
૧૯૧

Page Navigation
1 ... 198 199 200 201 202