Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૧૯૦
મુનિજીવનની ખાળપેથી
૧૫ આજે ખાસ રીતે ક્યા ગુણુની કેળવણી કરી ? ટાળવાના પ્રયત્ન કર્યાં?
૧૬ આજે કયા દોષને ૧૭ આજે કયી કુટેવને તજવા સક્યિતા ? ૧૮ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ?
૧૯ આજે કયી ઇન્દ્રિય સૌથી પ્રમળ ? ૨૦ આજે ગુરુવિનયમાં કયાં એન્રરકારી ? ૨૧ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી ? ૨૨ પ્રતિમાં મેલ્યા ?
૨૩ વાંદણા ખમા૦ની મર્યાદા સાચવી ? ૨૪ દ્રવ્ય કેટલા વાપર્યાં ? ૨૫ નિદ્રા-પ્રમાદ થયા ?
૨૬ વિથા કરી ?
૨૭ પચ્ચખાણ શું?
૨૮ સ્વાધ્યાય કેટલા ?
૨૯ મુહપત્તિના ઉપયોગ રહ્યો ?
૩૦ ચાલવામાં ઈર્ષ્યાસમિતિ જળવાઈ ?
૩૧ ગૌચરીના ૪૨ દ્વેષમાંથી ક્યા દેષ લાગ્યા ? ૩૨ માંડલીના પાંચ દોષમાંથી કયા દોષ ?
૩૩ પુજવા–પ્રમા વાના ખરાખર ઉપયોગ રહ્યો ? ૩૪ ગૃહસ્થ અધમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય–ઉદ્ધતાઈ ના પ્રસંગ ?
.
આ રીતે વ્યક્તિગત ગુણદોષાના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિ'તન કરવાથી સંયમમાગે સ્મ્રુતિ નુ મળ વધે છે.

Page Navigation
1 ... 197 198 199 200 201 202