Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 199
________________ ૧૯૦ મુનિજીવનની ખાળપેથી ૧૫ આજે ખાસ રીતે ક્યા ગુણુની કેળવણી કરી ? ટાળવાના પ્રયત્ન કર્યાં? ૧૬ આજે કયા દોષને ૧૭ આજે કયી કુટેવને તજવા સક્યિતા ? ૧૮ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૧૯ આજે કયી ઇન્દ્રિય સૌથી પ્રમળ ? ૨૦ આજે ગુરુવિનયમાં કયાં એન્રરકારી ? ૨૧ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી ? ૨૨ પ્રતિમાં મેલ્યા ? ૨૩ વાંદણા ખમા૦ની મર્યાદા સાચવી ? ૨૪ દ્રવ્ય કેટલા વાપર્યાં ? ૨૫ નિદ્રા-પ્રમાદ થયા ? ૨૬ વિથા કરી ? ૨૭ પચ્ચખાણ શું? ૨૮ સ્વાધ્યાય કેટલા ? ૨૯ મુહપત્તિના ઉપયોગ રહ્યો ? ૩૦ ચાલવામાં ઈર્ષ્યાસમિતિ જળવાઈ ? ૩૧ ગૌચરીના ૪૨ દ્વેષમાંથી ક્યા દેષ લાગ્યા ? ૩૨ માંડલીના પાંચ દોષમાંથી કયા દોષ ? ૩૩ પુજવા–પ્રમા વાના ખરાખર ઉપયોગ રહ્યો ? ૩૪ ગૃહસ્થ અધમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય–ઉદ્ધતાઈ ના પ્રસંગ ? . આ રીતે વ્યક્તિગત ગુણદોષાના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિ'તન કરવાથી સંયમમાગે સ્મ્રુતિ નુ મળ વધે છે.

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202