Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 201
________________ ૧૯૨ મુનજીવનની ખાળપા ૨૧ કેટલી વાર ખીજાનું કામ કર્યુ ? ૨૨ કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલો ટાઈમ વાતામાં ગયો ? ૨૪ કેટલી વાર દેવવંદ્યન કયું`` ? ૨૫ ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૬ ગોચરી વાપરવામાં કેટલા ક્રોષ લાગ્યા ? ૨૭ ગોચરી આપવા લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યાં ? ૨૯ આહાર-પાણીની કેટલી ઉણાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી ? ૩૧ જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨ દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ? ૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલો રાગ કાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેાંટિનુ અને છે. [ પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પ’. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાય”માંથી ઉદ્ધૃત ] '

Loading...

Page Navigation
1 ... 199 200 201 202