Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૮ મુનિજીવનની બાળપણ ૬૫ દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે–અહે નિષ્કારણ કરુણાલુ પરમાત્માએ ભદપિતા કેવી સરસ ક્રિયાઓ નિદેશી છે ? ૬૬ સવારમાં જ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે-“હું સાધુ છું ! મારે પાંચ મહાવતે પાળવાનાં છે! મારું કર્તવ્ય હું શું નથી કરતે ! મેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગેપવું છું કે કેમ ?” આદિ. ૬૭ ગુરુમહારાજની ઈચ્છાને અનુકૂળ રહેવું તે સંચમીનું પ્રધાન કર્તવ્ય છે. ૬૮ ગુરુમહારાજની કેઈપણુ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. - ૬૯ પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. * ૭૦ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે ચેગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૧ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને -વપરાશ, શરીરની શેભા–ટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે, ૭૨ સંસારને દુઃખથી અને પાપથી ભરેલે જાણી - ત્યાગ કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. - ૭૩ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર કે ચક્વતને પણ નથી મળતું.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202