Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 192
________________ મુનિજીવનની બાળપોથી ૧૮૩ ૧૩ પોતાના ઉપકારી ગુરુમહારાજના દોષો કે ભૂલે તરફે કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણા કરવી ઉચિત નથી. ૧૬ ગમે તેવો કડવો બેલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭ “હું” અને “હારુ” ભૂલે તે સાધુ, ૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મળે ! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧ ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. ૨૨ કોઈની પણ નિંદા કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૨૩ સ્વભાવ શાંત રાખવે. ૨૪ “સંસાર દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી. - ૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. ૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. ર૭ કઈ પણ વાતમાં “જકારને પ્રયોગ ન કરે

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202