________________
૧૬૪
મુનિજીવનની ખાળપેાથી
અનુમાદન કે તિરસ્કારાદિનું માનસિક પાપ અવશ્ય કરી એસે છે.
વળી છાપુ' એ શાસ્ત્ર-સ્વાધ્યાયનુ માત મેલાવનારી વસ્તુ છે. એને રસ છૂપા અને તીવ્ર હાય છે. આપણા આત્મહિતની દૃષ્ટિએ તે એ કોઇ પણ હિતકારક નથી. આ વસ્તુને ચેપ પણ અહુ ખરાબ હાય. છે. સહવતી મુનિએ પણ ઉઘાડંગ કે છાનાં છાનાં વાંચતા થઈ જાય છે.
એમાં ય ચિત્રલેખા, ફ્લેશ વગેરે જે સાપ્તાહિકા પ્રગટ થાય છે તે તે। અત્યન્ત અશ્લીલ કક્ષાના લેખા. પણ આપે છે. આવા લેખા મુનિના બ્રહ્મચય ના સ`પૂર્ણપણે નાશ કરતા હાય છે.
જો બની શકે તે જીવનભર આવાં દૈનિક વાંચજો. મા ! પ્રતિજ્ઞા જ કરી લેજો.
તમે ઉગરી જશેા, બીજાએને પણ ઉગારી લેશે. સવાલ (૩૧) : બાળદીક્ષા વર્તમાન દષ્ટિએ કેવી ? છૂટથી કરવા જેવી !
જામ : બાળદીક્ષિતા જેવા શાસનપ્રભાવક થઇ શકે તેવા પ્રભાવક મેટી વયના દીક્ષિતે જલદી ન થઈ શકે એ દૃષ્ટિએ ખાળદીક્ષા જેવી ઉત્તમ ખીજી કાઈ દ્વીક્ષા ન કહેવાય. પણ ઘેાડાને તૈયાર કરવામાં ઘેાડા કરતાં એના ‘જૉકી'ની જવાબદારી વિશેષ હાય છે. જો ‘જાકી' જ