Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૮ મુનિજીવનની બાળથી - તે એ સંસાર ત્યાગ્યાને લગીરે અફસોસ એમને તે નથી. તેનું કારણ જાણે છે ? એ કારણ છે અત્યંત રુક્ષ–ભેજનનું વ્રત. રુક્ષભેજીને સંસાર યાદ આવે તે ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતું નથી. અહે ! સમાધિના મંત્રથી શોકનાં ભૂતડાંઓને જેમણે કબજે કરી લીધાં છે એવા અ–શેક મુનિએ ! આપને પ્રણામ. એ, ઉગ્રવિહારકારી મુનિવરે ! એ સર્વદેષમુક્ત કઠેર ભિક્ષાશુદ્ધિના આરાધકો ! ઓ અસહા ઘેર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહ્વળતા ઉત્પન્ન થતી નથી ? ઉત્તરઃ ના....કદાપિ નહિ. કેમકે આ બધું ય ચિત્તમાં એક એવી સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે, પછી વિહ્વળતા શેની? અને સાચે જ આ ઉગ્ર સાધનાના ફળરૂપે કેઈ અને ખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે. સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તે શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા... બિચારાપણની દશાને કદી અનુભવતા નથી. ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તે ય સત્ય

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202