Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 175
________________ મુનિજીવનની બાળપોથી આવા મુનિએ ખરેખર બાળદીક્ષા કરવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે. બાળદીક્ષા દ્વારા શાસનની હીલના કરાવવામાં કયારેક નિમિત્ત બની જાય તેમ લાગે છે. પિતાની શક્તિ જોઈને જ સાધુ કે સાર્વએ ભાર ઉપાડે. નહિ તે ગધેડા ઉપર અંબાડી જેવી દશા થતાં બીજાનું કલ્યાણ તે દૂર રહ્યું, પરંતુ નાહકના સંકલેશમાં ફસાઈ જઈને જાતની જ દુર્ગતિ નક્કી કરી દેવાનું પાપ થઈ જશે. કાળ ખૂબ જ વિષમ આવી ચૂકે છે. બાળદીક્ષા અને યુવતી દીક્ષા કરતાં પહેલાં તે સો સો રાતના ઉજાગરા કરીને વિચાર કરવાની ગુરુવર્ગના માથે ફરજ આવી. પડી છે. તે ફરજ અદા ન કરે તે જુદી વાત, પણ તેથી તે સમગ્ર સાધુ–સંઘને જગતના બજારમાં નિંદાનું નિશાન. બનવાનું થશે. શાસ્ત્રવિચાર [વૈરાગ્ય કલ્પલતા ] SSES સ્વજનવગને પરિત્યાગ કરી ચૂકેલા, કઈ પણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના–એકલવીર બનીને

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202