________________
૧૫૮
મુનિજીવનની બાળથી
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૪૩) વિહાર અંગે
વિહારમાં ગૃહસ્થ સાથે ન રખાય તે સારું. કેટલાક એવા પ્રદેશોમાં શીલાદિના કારણવશાત સાધવજી મહા- રાજેને પિતાની સાથે માણસ રાખવો જ પડે તે ય તે અંગે પુષ્કળ કાળજી તે લેવી જ રહી. તે માણસ સ્ત્રી હોય તે જ તે વ્યાજબી ગણાય. પુરુષ હોય તે સાવીગણને માટે અતિ સાવધાની જરૂરી ગણાય.
સાધુ મહારાજ હોય તો તેમણે ઉપધિ ઉપાડવા માટે માણસ ન રાખવો તે ઉચિત લાગે છે. ઉપધિ જાતે ઉપાડીને કાયાને કસવી જોઈએ એમ લાગે છે. એનું કારણ એ છે કે ઉપધિ માટે ગૃહસ્થ જે સાથે રહે તે તે જે કાંઈ આરંભ, સમારંભ કે વિરાધના કરે તે બધાયમાં આપણી ભાગીદારી નાંધાતી રહે. તે જે સચિત્ત 1 ઘાસ વગેરે ઉપર ચાલે તોય તેને દોષ આપણને લાગે.
આથી જ વળાવવા આવનારા ગૃહસ્થને પણ આપણે - વારંવાર ચેતવણી આપવી પડે છે કે તેઓ ઘાસ વગેરે - ઉપર ન ચાલે.
આપણું સમગ્ર જીવન આરાધનામય પસાર થવું જોઈએ. થેડીક પણ વિરાધના આપણાથી થાય કે કેઈની