________________
!
મુનિજીવનની ખાળપાથી
હાર્દિક અનુમાદન
(૧૨) એક ભાઈએ અપરિચિત ગામમાં સ્વદ્રવ્યે આખા ઉપાશ્રય ખાંધી આપ્યા છે; જેમાં તે ગામના અગ્રણીઓ સાથે શરત કરી છે કે સાવરણો પણ ખીજા કાઈના પૈસે લાવી શકાશે નહિ ! બધા ય લાભ પાતે
લેશે.
૧૪
(૧૩) એક મુનિની દેશના સાંભળીને જિન ધર્મ પામેલા વૈષ્ણવ એને પેાતાના લગ્ન-દિવસે રાત્રિèાજન અંધ રખાવ્યુ હતુ. અને દિવસે પણ આઈસ્ક્રીમ, ખરર્,, વગેરે અલક્ષ્ય ચીજોના ઉપચેાગ કરાવ્યેા ન હતા.
(૧૪) એક વડીલ મૃત્યુ સમયે પૂર્વે પોતાના કુટુબીજાને એવું સૂચન કરી ગયા કે “ મારા મડદાને ખાળવા માટેનાં લાકડાં ત્રણ વાર પૂજી લેજો, જેથી કાઈ જીવ-જંતુ અગ્નિમાં બળી ન જાય.
(૧૫) જેવું હજી વેવિશાળ જ કરવામાં આવ્યુ હતુ તે બેન સાસરે જમવા ગઈ. ગામડામાં એનુ સાસરુ હતુ. ત્યાં સગડીમાં ચેતવવા માટેના છાણામાં તેણીએ કીડા જોયા. તેનું મન દ્રવી ઊઠયુ', ' અરેરે * વાસનાના સુખને પામવા જતાં આવા તે કેટલા યુ. જીવાને મારે મારી નાંખવા પડશે !' તે જ પળે દીક્ષા