________________
૮૮
મુનિજીવનની બાળથી બધા જ દેને ગૌણ બનાવી દેવામાં આવશે તે મને લાગે છે કે ધર્મશાસનના રપ જેવા ગણાતા વર્ગનું ભાવી બેચેની ઉત્પન્ન કરે તેવું કદાચ હશે.
' અંતમાં એટલું કહીશ કે છેવટે કશું જ ન બને તે આગામી અઢાર વર્ષોમાં એક જ દિવસ સંવત્સરી પર્વની આરાધના જુદી આવવાની છે તે તે ખાતર અઢાર વર્ષે સુધી–લગાતાર–આ પ્રશ્નને એવું સ્વરૂપ તે ન જ અપાય કે જેથી જૈન સંઘ કારમાં કલેશને ભેગ બની જાય.
ઊલટું; એટલી બધી સહ શાન્તિ પકડે; અને સુંદર આરાધના કરે કે સત્તર વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રીસંઘની વર્તમાન સુંદર આરાધનાઓના બળથી ઉત્પન્ન થનારુ પુણ્ય, ૨૦૪૨ની સાલની સંવત્સરી પર્વની આરાધનાને પણ શાસ્ત્રનીતિથી એક થઈને આરાધનાની ધન્ય પળોનું સર્જન કરે.
શાસ્ત્રવિચાર દિશવૈકાલિક સૂત્રની પહેલી ૧૭ ગાથા |
લાવેલી ભિક્ષા વાપરતાં પહેલાં ૧૭ ગાથાથી મુનિ વિચારે છે કે –
મુનિને નીતિમય આહાર [અન્ન એટલે ગોચરીના