________________
મુનિજીવનની બાળપોથી - જે વડા છે તેમણે તે સૌથી વધુ સહન કરવું જ પડશે. ટીચાયા, કુટાયા વગર વડા (બાજરીના વડા) બનાયા છે પણ ક્યાં?
વડામાં વાત્સલ્ય અખૂટ હોય છે અથવા શિષ્યમાં સહિષ્ણુતા અખૂટ હોય તે કદી કશે વધે આવે નહિ.
પ્રશ્નોત્તરી
સવાલ (૯) : સાધુનાં મુખ્ય લક્ષણે ક્યાં કે જેના વિનાના તેમના જીવનની સફળતામાં મટી શંકા પડી જાય ?
જવાબ : શાસ્ત્રકાર પરમષિઓએ આ પ્રશ્નને ઉત્તર અનેક રીતે આપે છે. તેનું દહન કરીને હું આ પ્રશ્નને - જવાબ એ રીતે આપી શકું કે જે તપસ્વી હોય; સ્વાધ્યાયી - અને ગુરુભક્ત હોય તે સાધુ. ટૂંકમાં, ગુરુભક્ત મુનિનું - જીવન તપ: સ્વાધ્યાયપૂત હાય.
તપ, શાસ્ત્ર સ્વાધ્યાય અને ગુરુભક્તિ આ ત્રણ ગુણેને પ્રાદુર્ભાવ કર્યા વિના વાસનાઓની મંદતા પણ સંભવિત નથી.
કદાચ કોઈ શારીરિક આદિ કારણોસર તપ વગેરે ન થઈ શકે તે તપના સ્થાને જોરદાર ત્યાગ, હજારે કંઠસ્થ