________________
=મુનિજીવનની બાળપોથી
કેમકે તે સમાધિસ્થ મુનિવરે જાણે છે કે પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે.
હાર્દિક અનુમોદન
(૨૫) એ હતી; ગુરુશિષ્યની અજોડ સંયમી જોડી. તેમણે નાગાપુરથી શિખરજીની યાત્રા શરૂ કરી ૫ણુ સહાચક માણસ વિના ! ઠેઠ શિખરજી જઈને પાછા આવી ગયા ! સંપૂર્ણ નિર્દોષ સંયમજીવનની રક્ષા સાથે જ.
(૨૬) જેગમાં પેઠેલા શિષ્યને ગેચરીમાં થોડોક આહાર વધી ગયે. એ પણ થઈ ગયું હતું. વધેલું જે પરવે તે દિવસ પડે એ ચિન્તાથી શિષ્યની આંખમાં આંસુ આવી ગયાં ! ગચ્છના વડીલ આચાયે તેનાં આંસુ જોઈ લીધાં. બીજા કેઈને કશું ય કીધા વગર તે આચાર્ય ભગવંત તે શિષ્યની બાજુમાં જઈને બેસી ગયા અને સમય જોઈને તેની વધેલી ગેચરી તરત જ વાપરી ગયા !
શિષ્યની આંખે આંસુ તે હજી પણ ચાલતાં હતાં; પણ તે હર્ષનાં હતાં.