________________
મુનિજીવનની ખાળપેાથી
ધિક્કાર અવગુણા ઉપર જ હાવા ઘટે; વ્યક્તિ ઉપર કદાપિ નહિ; એની તા છેવટે યા જ ચિતવવાની રહે. અનૂનમાં ન પરિણમતે પક્ષવાદ અમૃત બને છે. એના દ્વારા રાષ્ટ્ર કે ધર્મશાસનનું જીવન દીર્ઘ અને છે; સુ. અને છે.
બ
આપણે અત્યારે એવી કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આ વિચારને વગેાવીને તેના સાર. આત્મસાત્ કરવાના સમય પાકી ગયા છે. જો મેાડા પડીશુ તે ભાવી – પેઢી આપણને ી માફી નહિ આપે.
-
આટલુ` ધ્યાનમાં લેવા જેવુ
(૧૪) વિજાતીય અંગે ઃ
જો હજી તમે જ્ઞાનથી અને યથી પીઢ—પરિષ ન થયા હૈ। તે તમે વિજાતીય સાથે કદી પણ પરિચયમાં ન આવશે. સગા ભાઈ બેન સાથે પણ પરિચયમાં રહેવુ તે મુનિજીવન માટે ઉચિત ન ગણાય. હવે મુનિએ તે સંસાર ત્યાગીને સ્વજનાનું પણ ધૂનન કરી નાખ્યુ છે.. પછી તેમના પણ સગાં હાવાના નાતે—પરિચય શા માટે? મારે તે ત્યાં સુધી કહેવુ છે કે એમને ધાને.