________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | સૂત્ર-૫૭, ૫૮ ઇષ્ટફળના અર્થી જીવે ઇષ્ટફળની પ્રવૃત્તિનો કાળ પ્રાપ્ત થાય તેના માટે શું કરવું જોઈએ ? એથી કહે છે –
સૂત્રઃ
રૂતિ સવિતમ્ જાહ૭/૪૨૪|| સૂત્રાર્થ -
આ રીતે સદા ઉચિત કરવું જોઈએ જે કાળમાં જે પ્રવૃત્તિની શક્તિ હોય તે કાળ તે કાર્ય કરવાને ઉચિત કાળ છે, તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પ૭/૪૨૪ll ટીકા -
તિ' પૂર્વ ‘સલા' સર્વાચિતમારથä નિરુત્સુન સતા ભાવ ૭/૪૨૪ ટીકાર્ચ -
તિ'..... સતા છે. આ રીતે=અકાળનું સુક્ય પ્રવૃત્તિકાળનું કારણ નથી એ રીતે, સદા=સર્વકાલ નિરુત્સુક છતાં ઉચિતનો આરંભ કરવો જોઈએ. પ૭/૪૨૪ ભાવાર્થ -
જે જીવોને જે કાર્ય કરવાને અનુકૂળ શક્તિ નથી તે કાર્ય કરવાની ઉત્સુકતા આર્તધ્યાનરૂપ છે માટે કલ્યાણના અર્થીએ જે કાર્ય કરવાની પોતાની શક્તિ હોય તે કાર્યનો નિર્ણય કરીને તે કાર્યને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં ઉત્સુકતા વગર અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ જેથી તે અનુષ્ઠાનથી આત્મામાં વિશેષ પ્રકારની શક્તિ પ્રગટ થાય જેના કારણે ક્રમે કરીને ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનને અનુકૂળ શક્તિનો સંચય થાય. પ૭/૪૨૪ અવતરણિકા :
ડુત ? ચાદ – અવતરણિયાર્થ:
કેમ ? એથી કહે છે – ભાવાર્થ :
કેમ સદા ઉચિત અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ ? એથી કહે છે. અર્થાત્ જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ હોય તે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ ગોપવ્યા વગર યત્ન કરવો જોઈએ તે રૂ૫ ઉચિત અનુષ્ઠાન કરવું જોઈએ એમ કેમ કહ્યું? એથી કહે છે –