________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૫, ૬૬ સૂત્રાર્થ :
હિતાવહપણું હોવાથી પ્રસન્નપણાનું અને ગંભીરપણાનું હિતાવહપણું હોવાથી હિતને અનુકૂળ ચત્ન કરનાર ચારિત્રીમાં પ્રસન્નપણું અને ગંભીરપણું અવશ્ય હોય છે. કપ/૪૩શા. ટીકા -
एकान्तेनैव हितकारित्वात् ।।६५/४३२।। ટીકાર્ચ -
ઇવાનૈવદિતરિત્વ | એકાંતથી જ હિતકારીપણું હોવાથી=ચારિત્રના પરિણામનું હિતકારીપણું હોવાથી, ચારિત્રીમાં પ્રસન્નપણું અને ગંભીરપણું અવશ્ય હોય છે એમ અત્રય છે. ૫/૪૩૨ ભાવાર્થ -
જે મહાત્માઓને ભાવથી ચારિત્રનો પરિણામ પ્રગટ થયો છે તેઓ અપ્રમાદભાવથી જિનવચન અનુસાર ક્રિયા કરીને ઉત્તર ઉત્તરના ચારિત્રના પરિણામરૂપ અસંગભાવને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમવાળા છે, તેથી ચારિત્ર સંગની પરિણતિનો ઉચ્છેદ કરીને એકાંતે હિતને કરનાર છે. અને જેઓ એકાંતે હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરતા હોય તેઓ પ્રસન્નભાવવાળા અને ગંભીર હોય છે, તેથી તેઓમાં અવિચારકતામૂલક અકાલ
સુષ્યનો પરિણામ ક્યારેય હોતો નથી. પ/૪૩શા. અવતરણિકા -
आह-यदि परिणतश्चारित्रपरिणामः प्रसनो गम्भीरस्तथा हितावहश्च तत् कथं तैस्तैर्वचनैस्तत्प्रतिपत्तावपि साधूनामनुशासनं शास्त्रेषु निरूप्यते? यथा - "गुरुकुलवासो गुरुतंतयाय उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जत्तो तह कालविक्खाए ।।२१३।। अनिगृहणा बलंमि सव्वत्थ पवत्तणं पसंतीए । नियलाभचिंतणं सइ अणुग्गहो मित्ति गुरुवयणे ।।२१४ ।। संवरनिच्छिडुत्तं सुद्धंछुज्जीवणं सुपरिशुद्धं । વિહિસન્સાનો મરVIRવવેવ નડ્ડનyવસો પારધા” [યોnશત રૂ૩,૩૪,૩૧] [गुरुकुलवासो गुरुतन्त्रता चोचितविनयस्य करणं च । वसतिप्रमार्जनादिषु यत्नस्तथा कालापेक्षया ।।१।। अनिगृहना बले सर्वत्र प्रवर्त्तनं प्रशान्त्या । निजलाभचिन्तनं सदा अनुग्रहः मम (मयि) इति गुरुवचने ।।२।।