Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 231
________________ ૨૧૨ ભાવોના અભાવની પ્રાપ્તિ છે તેવો બોધ થાય છે ? તેથી ગ્રંથકા૨શ્રી કહે છે - સંસારી અવસ્થામાં જીવનું જે કર્મના કારણે વિકૃત સ્વરૂપ હતું તેનો નાશ થવાથી જીવના નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. II૩૮/૫૧૯ના અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને સૂત્ર : - - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૮, ૩૯ પરંતુ તે સર્વનો અભાવ થવાથી જીવને શું પ્રાપ્ત થાય સાત્યન્તિથી વ્યાવાધાનિવૃત્તિઃ ।।૩૧/૨૦।। સૂત્રાર્થ : આત્યન્તિકી વ્યાબાધાની નિવૃત્તિ છે=સર્વકર્મરહિત મુક્ત આત્માને સર્વ પ્રકારની બાધાઓનો અભાવ છે. ।।૩૯/૫૨૦ના ટીકા ઃ अत्यन्तं भवा 'आत्यन्तिकी व्याबाधानिवृत्तिः ' शारीरमानसव्यथाविरहः । । ३९/५२० ।। ટીકાર્થ : अत्यन्तं વ્યથાવિજ્ઞ: ।। અત્યંતમાં થતાર એ આત્યન્તિકી એવી વ્યાબાધાની નિવૃત્તિ=શરીર અને માનસવ્યથાનો વિરહ છે. ।।૩૯/૫૨૦ા ભાવાર્થ: સર્વકર્મરહિત મુક્ત આત્માને જેમ વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે અર્થાત્ સર્વ ઉપદ્રવ વગ૨ના જીવના વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે તેમ સંસારઅવસ્થામાં શરીર અને મનની વ્યથાને કારણે જીવ સતત શારીરિક-માનસિક કે વાચિક પ્રવૃત્તિ કરીને તે તે પ્રકારના ઉપદ્રવોને શમાવવા યત્ન કરે છે તે સર્વ વ્યાબાધાનો અત્યંત અભાવ સિદ્ધ અવસ્થામાં છે. આશય એ છે કે ઉપશમભાવવાળા મુનિઓ અને પુણ્યાનુબંધીપુણ્યના ઉદયવાળા મનુષ્યો અને દેવોને કાંઈક અંશમાં શારીરિક અને માનસિક વ્યથાનો વિરહ છે જ્યારે સિદ્ધ અવસ્થામાં તેનો અત્યંત વિરહ છે. ||૩૯/૫૨૦ા

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266