________________
૨૧૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૧, ૪૨ અવતરણિકાર્ય -
આમાં આયનિકી વ્યાબાધાની નિવૃત્તિ નિરુપમ સુખ છે એમાં, હેતુને કહે છે – સૂત્ર :
સર્વત્ર પ્રવૃત્તિ ૪૧/૧રરા સૂત્રાર્થ :
સર્વત્ર પ્રવૃત્તિ હોવાથી સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે એમ અન્વય છે. I૪૧/પરચા ટીકા -
સર્વત્ર' હે પાયે ઘ વસ્તુનિ પ્રવૃત્તઃ' વ્યાપરત્ II૪૨/૫૨૨ાા ટીકાર્ચ -
સર્વત્ર'... વ્યાપરVI | સર્વત્ર આત્માને માટે હેય વસ્તુમાં કે આત્માને માટે ઉપાદેય વસ્તુમાં અપ્રવૃત્તિ હોવાથી=અવ્યાપાર હોવાથી, સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે. I૪૧/૫૨૨ાા ભાવાર્થ :
સંસારી જીવો દેહની સાથે અભેદ કરીને દેહને પ્રતિકૂળ હોય તેવી હેય વસ્તુના ત્યાગ માટે પ્રવૃત્તિ કરે છે અને દેહાદિને અનુકૂળ હોય તેવી વસ્તુને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે છે. વિવેકસંપન્ન મુનિ આત્મા માટે આત્માના અસ્વાભાવિક ભાવો હેય છે તેના ત્યાગ માટે પ્રવૃત્તિ કરે છે અને આત્માના સ્વાભાવિક ભાવો આત્મા માટે ઉપાદેય છે તેથી તેને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી સંસારઅવસ્થામાં છે ત્યાં સુધી જ તે પ્રવૃત્તિ હોવાને કારણે નિરુપમ સુખ નથી. જ્યારે સિદ્ધના જીવોને કોઈ હેય વસ્તુ નથી કે કોઈ ઉપાદેય વસ્તુ નથી. માટે સર્વ વસ્તુ પ્રત્યે અવ્યાપારવાળા છે અને તેના કારણે સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે; કેમ કે સુખની ન્યૂનતા હોય તો જ તેની પ્રાપ્તિના અર્થે પ્રવૃત્તિ કરવી પડે. જ્યારે તેમના માટે પ્રવૃત્તિનો વિષય કોઈ વસ્તુ નથી માટે નિરુપમ સુખ છે. I૪૧/પ૨સા અવતરણિકા :
इयमपि कथमित्याह - અવતરણિતાર્થ :
આ પણ સિદ્ધના જીવોને સર્વત્ર અપ્રવૃત્તિ છે એ પણ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર -
સમાપ્તwાર્યવાહૂ સા૪૨/૫૨રૂ II