Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022101/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાકિનીમહત્તરાસૂન આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિતા આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા સમન્વિત ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ 'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ શબ્દશ: વિવેચન * ગ્રંથકાર દ્ર યાકિનીમહત્તરાસૂનુ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા * ટીકાકાર * આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા * આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલનકારિકા * સ્મિતા ડી. કોઠારી * પ્રકાશક * તાથી શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ શબ્દશઃ વિવેચન • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આવૃત્તિ : પ્રથમ વીર સં. ૨૫૩૮ ♦ વિ. સં. ૨૦૬૮ મૂલ્ય : રૂ. ૨૬૫-૦૦ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. આર્થિક સહયોગ એક સગૃહસ્થ તરફથી અમદાવાદ. નકલ : ૨૫૦ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ: |૧૩૪ શ્રુતદેવતા ભુવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Emai : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com મુદ્રક સાધના મુદ્રણાલય ટ્રસ્ટ ૫૫/૧૪, સિટી મિલ કંપાઉન્ડ, રાયપુર દરવાજા બહાર, કાંકરિયા રોડ, અમદાવાદ-૨૨. ફોન : ૨૫૪૬૭૭૯૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - * અમદાવાદ : ગીતાર્થ ગંગા મૃતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 8 (૦૭૯) ૨૩૭૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ જ વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન' ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૭૫) ૨૩૯૧૯૯૬ મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. ૧ (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૩૦૩૦ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૧૪૮૫૧ સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ * ામનગર : શ્રી ઉદયભાઈ શાહ co. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ * BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. = (080) (O) 22875262 (R) 22259925 રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ 2. પ્રકાશકીય. સુજ્ઞ વાચકો! પ્રણામ અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે.. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જે જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોનાં જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૦ વિષયોનાં માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલા રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતાં વિરોધાભાસોનાં નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છૂપાયેલા રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયનાં લોકોને સીધા પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનનાં નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાનાં માર્ગદર્શક ૫.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધીશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદનાં વિષયો સંબંધી અખૂટ રહગર્ભિત શાસ્ત્રવચનોનોપરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. વિદાનેવ વિનાનાતિ વિજ્જનપરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાનાં સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેનાં અનવયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ.... મૃતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણા અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. ચોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં! પ. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞાજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ કે વરદ વ્રત પૂર્વ વિકલ્પ ૧૮. લોકોત્તર દાનધર્મ અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માપદેશિકા જે સંપાવ:- . પૂ. પંન્યાસ શ્રી રિહંતસારની હિરન સદવ १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં થર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પણ સંકેસર (હિન્દી) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાબિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુતામય્યદ્વાચિંશિકા- શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચના ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧, પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચના ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાબિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાબિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચના ૪૫. દૈવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન પ૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચના પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૧૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબદશઃ વિવેચન ભાગ-૪ ૧૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચના ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સક્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્નીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨, ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ 1 સંકલના છઠ્ઠો અધ્યાય : પાંચમા અધ્યાયના અંતે કહ્યું કે મહાત્મા યતિધર્મને સેવીને અત્યંત અસમંજસ એવા સંસારથી શીધ્ર મુક્ત થાય છે. તે યતિધર્મ પણ સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ એમ બે ભેદવાળો છે. તેમાંથી પોતાની ચિત્તભૂમિકાને અનુરૂપ અને સંઘયણ આદિને અનુરૂપ જે ઉચિત અનુષ્ઠાન હોય તે સ્વીકારવું ઉચિત છે; કેમ કે પરિપૂર્ણ સામગ્રીથી જ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. વળી, પોતાના આશય આદિને ઉચિત સેવાયેલું અનુષ્ઠાન શીધ્ર મોક્ષનું કારણ બને છે. માટે સાધુએ પણ પોતાના ચિત્તના પરિણામ, સંઘયણબળ આદિનો વિચાર કરીને સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ એમ બતાવીને સાપેક્ષયતિધર્મવાળા મહાત્મા કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે અને નિરપેક્ષયતિધર્મવાળા મહાત્મા કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે તેનું તથા આવા ઉત્તમ પ્રકૃતિવાળા મહાત્માઓને પણ ક્યારે સાપેક્ષયતિધર્મ સેવવો ઉચિત છે અને ક્યારે નિરપેક્ષયતિધર્મ સેવવો ઉચિત છે તેનું વિસ્તારથી વર્ણન છઠ્ઠા અધ્યાયમાં કરેલું છે. વળી, ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનું કારણ છે તેથી જેઓ અતિ ભાવાવેશમાં આવી જઈને પોતાની ભૂમિકા સાપેક્ષયતિધર્મને યોગ્ય હોવા છતાં નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તો તે અસતું અભિનિવેશથી થયેલ પ્રવૃત્તિ હોવાને કારણે કલ્યાણના અનુબંધયુક્ત બનતી નથી. તે બતાવીને સર્વ ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન જ શ્રેયસ્કર છે તે બતાવ્યું છે. ત્યારબાદ ઉચિત અનુષ્ઠાનથી જ સંયમની પ્રાપ્તિ થાય છે અને તેવા ઉચિત અનુષ્ઠાન કરનારા મહાત્મા કેવા હોય છે ? તેનું વર્ણન કરેલ છે અને અંતે જે મહાત્મા ભાવની શુદ્ધિથી સંયમમાં યત્ન કરે છે તેઓનું ચિત્ત અત્યંત નિર્લેપ હોવાથી સંસારમાં પણ મોક્ષતુલ્ય શ્રેષ્ઠ સુખનો અનુભવ કરે છે. છટ્ટા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – પોતાના ચિત્તને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવાથી સાધ્યની સિદ્ધિ થાય છે; અન્યથા નહિ. આથી બે પ્રકારનો યતિધર્મ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે તેની સ્પષ્ટતા શ્લોક-૧માં કરેલ છે. કેવા પ્રકારના યત્નથી સાધ્યની સિદ્ધિ થાય તેની સ્પષ્ટતા શ્લોક-૨માં કરેલ છે. પોતાની યોગ્યતાનું સમાલોચન કરીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત કાર્ય કરવું જોઈએ એ જ બુદ્ધિમાન પુરુષનો માર્ગ છે એની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે. ત્યારપછી સાપેક્ષ યતિધર્મ કોને ઉચિત છે, નિરપેક્ષ યતિધર્મ કોને ઉચિત છે તેની સ્પષ્ટતા કરેલ છે અને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે તેની સ્પષ્ટતા અનેક યુક્તિઓથી કરેલ છે. જેઓ સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે તેઓ જ ભગવાનનાં વચનની આરાધના કરે છે અને ભગવાનના વચનની આરાધનાથી જ સર્વકલ્યાણની પ્રાપ્તિ છે. અને જેઓ પોતાની ભૂમિકાનો વિચાર Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંકલના કર્યા વગર ઉપરના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આર્તધ્યાનની જ પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ અનેક વસ્તુઓને યુક્તિથી સ્થાપન કરેલ છે. આ પ્રકારે સ્વશક્તિ અનુસા૨ સંયમમાં યત્ન કરનારા મહાત્માઓ કેવા ઉત્તમ ચિત્તવાળા હોય છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૪ અને ૫માં કરેલ છે. આવા મહાત્માઓને માસાદિના પર્યાયથી ૧૨ મહિનામાં અનુત્તરના સુખથી અધિક સુખ મનુષ્યભવમાં થાય છે તેની સ્પષ્ટતા શ્લોક-૬માં કરેલ છે. સાતમો અધ્યાય ઃ વિવેકી લોકો ફળને સામે રાખીને જ સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં જ ધર્મનું ફળ બતાવેલ, જેથી તે ફળ સાંભળીને તે ફળના અર્થી જીવો ધર્મમાં પ્રવૃત્તિ કરે. વળી, પ્રથમ સંક્ષેપથી ધર્મનું ફળ બતાવેલ. હવે વિસ્તારથી ધર્મનું ફળ બતાવે છે, જે ફળ સાંભળીને યોગ્ય જીવોને ધર્મ ક૨વા માટે અત્યંત ઉત્સાહ થાય છે. ધર્મનું શું ફળ છે ? તે બતાવતાં કહે છે વિશિષ્ટ પ્રકારનું દેહનું (ભૌતિક) સુખ અને મોક્ષનું (આત્મિક) સુખ એ ધર્મનું ફળ છે. જેઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે તેઓ શ્રેષ્ઠ કોટિના દેવલોકમાં જાય છે અને ત્યાં પણ ચિત્તની સ્વસ્થતારૂપ સુખને પ્રાપ્ત કરે છે અને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, ધર્મના સેવનકાળમાં ધર્મનું સાક્ષાત્ ફળ ચિત્તમાં ક્લેશનો નાશ છે, ઔદાર્ય આદિ ગુણોની પ્રાપ્તિ છે અને લોકોમાં અત્યંત પ્રિય બનવું તે છે. આ ધર્મસેવનનું અનંતર ફળ (તત્કાલ ફળ) છે. દેવગતિ અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ તે ધર્મસેવનનું પરંપરફળ છે. વળી, સમ્યક્ રીતે ધર્મ સેવીને જેઓ દેવલોકમાં જાય છે ત્યાં પણ તેઓને કેવું શ્રેષ્ઠ સુખ છે, કેવું શ્રેષ્ઠ ચિત્ત છે, દેવભવમાં પણ પોતાની ભૂમિકા અનુસા૨ ધર્મ સેવવાની ઉત્તમ પ્રકૃતિ છે, દેવભવથી ચ્યવીને તે મહાત્માઓ કેવા ઉત્તમ મનુષ્યભવને પામે છે, તે મનુષ્યભવમાં પણ કેવી ઉત્તમ પ્રકૃતિ હોય છે, આવા મહાત્માઓને સંયમગ્રહણનો પરિણામ થાય ત્યારે તેઓને કેવા ઉત્તમ ગુરુ, કેવો ઉત્તમ સહવર્તી સાધુ સમુદાય પ્રાપ્ત કરે છે અને તેઓનું કેવું ઉત્તમ ચિત્ત બને છે ? તેનું વિસ્તારથી વર્ણન ધર્મના ફળરૂપે બતાવેલ છે. જેથી ધર્મના સેવનને કારણે યોગ્ય જીવો કઈ રીતે ધર્મના સેવનના બળથી અપ્રમાદભાવપૂર્વક સુખની વૃદ્ધિ દ્વારા પરાકાષ્ઠાના સુખને પ્રાપ્ત કરે છે અને સંસારમાં પણ જે કાંઈ સુંદર સ્થાનો છે તે સર્વ સુંદ૨ સ્થાનો જીવ ધર્મથી જ પ્રાપ્ત કરે છે. માટે ધર્મ શ્રેષ્ઠ ચિંતામણી રત્ન જેવો ઉત્તમ છે અને એકાંતે હિતકર છે તેમ બતાવેલ છે, જેથી યોગ્ય જીવોને સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવાનો ઉત્સાહ થાય. સાતમા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે વિવેકી પુરુષનો ફલપ્રધાન આરંભ હોય છે તેથી ધર્મનું વિસ્તારથી ફળ કહેવાનો પ્રારંભ શ્લોક-૧થી કરેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ સંકલના વળી, ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી ધર્મનું ફળ કહેલ હોવા છતાં ગ્રંથના અંતમાં વિસ્તારથી ધર્મનું ફળ કેમ બતાવેલ છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૨માં કરેલ છે. ધર્મનું વિશિષ્ટ દેવભવનું સુખ અને પ્રકૃષ્ટ મોક્ષનું સુખ છે તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે. ત્યારપછી ધર્મના સેવનકાળમાં કેવું સુખ થાય છે ? ધર્મના સેવન પછી સદ્ગતિઓમાં કેવું સુખ થાય છે ? સદ્ગતિઓમાં તે મહાત્માનું કેવું ઉત્તમ ચિત્ત હોય છે ? અને કઈ રીતે સદ્ગતિની પરંપરા દ્વારા સતત સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરીને અંતે પૂર્ણ સુખમય મોક્ષને તે મહાત્મા પ્રાપ્ત કરે છે ? તે બતાવેલ છે. વળી, જગતમાં જે કોઈ પણ શુભસ્થાન છે, તે સ્થાનમાં જન્મ પામનારા મહાત્માઓને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેનું ઉત્તમ સ્થાન જીવને ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે શ્લોક-૪માં બતાવેલ છે. વળી, ધર્મ જીવનું એકાંત હિત છે તે શ્લોક-પમાં બતાવેલ છે. વળી, શુદ્ધ ધર્મ સેવનારને ચક્રવર્તીની પદવી સુલભ છે તે શ્લોક-કમાં બતાવેલ છે. આઠમો અધ્યાય - ધર્મનું ફળ બતાવતાં અંતે કહે છે કે ધર્મના શ્રેષ્ઠ ફળને વધારે શું કહેવું ? પરિશુદ્ધ ધર્મના સેવનથી જગતમાં સર્વ જીવોના હિતનું કારણ એવું તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આનાથી શ્રેષ્ઠ સ્થાન જગતમાં કોઈ નથી. આવા શ્રેષ્ઠ સ્થાનને પામીને તીર્થકરના જીવોના પાંચે કલ્યાણકમાં ત્રણ લોકને સુખ થાય છે અને પોતાના સ્વાર્થની પ્રાપ્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પણ જે ભોગસામગ્રીનું સુખ મળે છે તે પણ અક્લિષ્ટ હોય છે. વળી, ભોગસામગ્રી શ્રેષ્ઠ કોટિની મળે છે, શરીરબળ શ્રેષ્ઠ કોટિનું મળે છે અને ભોગથી તૃપ્તિ થાય છે છતાં તે ભોગો અનર્થની પરંપરાનું કારણ બનતા નથી, પરંતુ ચિત્તની વિશુદ્ધિ દ્વારા ઉત્તરોત્તર સુખનું જ કારણ બને છે અને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવળજ્ઞાનની ઉત્તમ પરિણતિ પ્રાપ્ત થાય છે અને સર્વ કર્મ રહિત મુક્ત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. વળી, તે મુક્ત અવસ્થામાં કેવું શ્રેષ્ઠ સુખ છે અને સંસાર અવસ્થામાં થતા મોહના, દેહના કે કર્મના કોઈ ઉપદ્રવ ન હોવાથી પૂર્ણ સ્વસ્થ આત્મા સદા વર્તે છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ આઠમા અધ્યાયમાં બતાવીને ગ્રંથકારશ્રીએ ધર્મનું અંતિમ ફળ બતાવેલ છે અને તેના દ્વારા આઠમો અધ્યાય પૂર્ણ કરેલ છે. આઠમા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – તીર્થકરપણું પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે શ્લોક-૧માં બતાવેલ છે. વળી, આ જગતમાં આનાથી શ્રેષ્ઠ સામગ્રી કોઈ જ નથી, પરંતુ સર્વ શ્રેષ્ઠ પદ તીર્થંકરપણું છે તે શ્લોક૨માં બતાવેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંકલના વળી, તીર્થકરો કઈ રીતે સ્વ-પરનો ઉપકાર કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે તે શ્લોક-૩માં બતાવેલ છે. ત્યારપછી ધર્મનું સર્વ શ્રેષ્ઠ ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે અને અંતે કઈ રીતે જીવ નિર્વાણ પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પૂર્ણ સુખ કઈ રીતે છે તે સૂક્ષ્મ યુક્તિઓથી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. ગ્રંથનો ઉપસંહાર કરતાં કહે છે કે તીવ્ર સૂક્ષ્મ ઉપયોગરૂપ ધ્યાન દ્વારા જીવ કર્મનો નાશ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે. મોક્ષ પ્રાપ્ત કર્યા પછી જીવ સિદ્ધશિલા ઉપર કેમ જાય છે ? તેને યુક્તિપૂર્વક શ્લોક-પમાં સ્થાપન કરેલ છે અને મોક્ષમાં અંતરંગ મોહકૃત ઉપદ્રવ નથી, બહિરંગ કર્મકૃત અને શરીરકૃત ઉપદ્રવ નથી, તેથી સિદ્ધનાં જીવો અત્યંત સુખથી યુક્ત શાશ્વતકાળ રહે છે જે ધર્મનું અંતિમ ફળ છે તેને શ્લોક-કમાં બતાવેલ છે. છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩ર૪૪૭૦૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંપાદિકાનું કથન સંપાદિકાનું થન આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા અને ટીકાકાર આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાને કોટિ કોટિ વંદન. પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે, જેના દ્વારા યોગ્ય જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિપૂર્વક દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ પાળવા સ્વભૂમિકા અનુસાર સમર્થ બની શકે છે. પ્રસ્તુત ભાગ-૩માં સર્વવિરતિધર્મના બે ભેદ સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મનું વિસ્તારથી વર્ણન કરીને ધર્મનું સાક્ષાત્ ફળ ચિત્તમાં ક્લેશનો નાશ, ઉદારતા, દાક્ષિણ્ય, પાપની જુગુપ્સા, લોકપ્રિય બનવું વગેરે ગુણોની પ્રાપ્તિ બતાવેલ છે અને પરંપરાએ ફળ વિશિષ્ટ વિશિષ્ટ ઉત્તરોત્તર દેવભવ અને મનુષ્યભવમાં દૈહિક સુખ અને આત્મિક સુખની પ્રાપ્તિ અને અંતિમ ફળ મુક્તઅવસ્થામાં અવ્યાબાધ સુખની પ્રાપ્તિ બતાવેલ છે, તેનું સુંદર વિવેચન કર્યું છે. વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ મોતાને કોટિ કોટિ પ્રણામ. સમગ્ર જીવન યોગસાધનામાં પસાર કરનાર તેઓશ્રીએ વિવિધ ગ્રંથોનું વાંચન ૧૦-૧૫ વખત કર્યા પછી વિવેચનનું કાર્ય કરીને આપણા ઉપર આ કાળમાં અત્યંત ઉપકાર કરેલ છે. ગ્રંથના વિવેચનકાર્ય સમયે પણ માત્ર ગ્રંથના લખાણના જ કાર્યને પ્રધાનતા આપવાના બદલે સ્વકલ્યાણ અને તત્ત્વજિજ્ઞાસુ સાધકને બોધ થાય તે માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ હોય છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પૂ.સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તત્ત્વજિજ્ઞાસુ જીવો સાતમા અધ્યાયમાં બતાવેલ ધર્મના ફળનું વર્ણન વાંચીને પોતાની સ્વભૂમિકા અનુસાર શક્તિ આદિને અનુરૂપ ધર્મનું યોગ્ય સેવન કરીને ભાવની ઉત્તરોત્તર વિશુદ્ધિ દ્વારા ધર્મના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના અને વિવેચનકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ ‘મિચ્છા મિ દુક્કડમ્’. વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩, તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર, ૧૨, બેન્ક ઑફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. -- સ્મિતા ડી. કોઠારી Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | સંપાદિકાનું કથન : અનુક્રમણિકા , બ્લોક નં. વિષય પાના ૧-૧૧૩ ૧. ૧-૩ ૩-૫ ૫-૩ ક-૧૦૮ .જ ૧૦૮-૧૦૯ ૫-૬. ૧૦૯-૧૧૩ ૧૧૪-૧૬૪ અધ્યાય ભૂમિકા અનુસાર સેવાયેલું અનુષ્ઠાન ફળનિષ્પત્તિનું બીજ. ૨. ભૂમિકા વગર સેવાયેલું અનુષ્ઠાન ઘણા કાળથી પણ ફળસિદ્ધિમાં અનુપયોગી અને પૂર્ણ સામગ્રીથી ફળની પ્રાપ્તિ. (૩. ભૂમિકાનું આલોચન કરીને સ્વભૂમિકા અનુસાર ધર્મસ્વીકારની યુક્તિ. સૂ. ૧-૭૬ | ધર્મને અનુકૂળ પૂર્ણ સામગ્રી હોવાથી તેમાં જ ઉદ્યમ કરવાથી ફળની. પ્રાપ્તિ. સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મવાળા મહાત્માઓના ઉત્તમ ચિત્તનું સ્વરૂપ અને તેઓની ઉચિત પ્રવૃત્તિનું વર્ણન. વિવેકપૂર્વક સેવાયેલા યતિધર્મવાળાને પ્રાપ્ત થતા ઉત્તમ સુખનું કારણ અને વર્તમાનનો ભવ પણ મોક્ષતુલ્ય. સંસારમાં વર્તતા મુનિને મોક્ષતુલ્ય સુખના અનુભવનું કારણ અને માસાદિ સંયમપર્યાયની વૃદ્ધિથી સુખની વૃદ્ધિની પ્રાપ્તિ. અધ્યાય-૭) વિવેકી પુરુષની પ્રધાન પ્રવૃત્તિ હોવાથી ગ્રંથના અંતમાં વિસ્તારથી ધર્મના ફલના નિરૂપણની પ્રતિજ્ઞા. ૨. આદિમાં ધર્મનું સંક્ષેપથી ફળ બતાવ્યા પછી અંતે ધર્મનું વિશેષ ફળ બતાવવાનું પ્રયોજન. જે વિશિષ્ટ દેવલોકનું સુખ અને જે પ્રકૃષ્ટ મોક્ષનું સુખ તે ધર્મનું ફળ. | સૂ. ૧-૩૮ | ધર્મના સેવનથી તત્કાલ થતું ફળ, પરલોકમાં થતું શ્રેષ્ઠ ફળ અને સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષના ફળની પ્રાપ્તિનું વિસ્તારથી સ્વરૂપ. સુંદર અનુબંધથી યુક્ત સંસારના સર્વ ઉત્તમ સ્થાનોની ધર્મથી પ્રાપ્તિ. ધર્મની સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિની કારણતાનું સ્વરૂપ. ધર્મનું મનુષ્યલોકમાં પ્રકૃષ્ટ ફળ. અધ્યાય-૮ પરિશુદ્ધ ધર્મના સેવનથી તીર્થંકરપણાની પ્રાપ્તિ. તીર્થંકરરૂપ ફળ કરતાં અન્ય કોઈ પ્રકૃષ્ટ ફળનો અભાવ. ૧૧૪-૧૧૫ ૧૧૫-૧૧૬ ૧૧૬-૧૧૭ ૧૧૮-૧૯૦ ૧૬૦-૧૯૧ ૧૯૨-૧૯૩ ૧૬૩-૧૬૪ ૧૫-૨૪૪ ૧૯૫-૧૬૬ ૧૯૬-૧૯૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં.. ૩. | ભગવાનના પાંચેય કલ્યાણકો સ્વ-પરના હિતના સાધક. ૧૯૭-૧૯૯ ધર્મના પ્રેકૃષ્ટ ફળનું સ્વરૂપ. ૧૯૯-૨૪૦ સધ્યાનરૂપ અગ્નિથી કર્મનાશપૂર્વક મોક્ષની પ્રાપ્તિ ૨૪૦-૨૪૧ મુક્ત આત્માને સિદ્ધશિલાની પ્રાપ્તિના કારણો. ૨૪૧-૨૪૨ | મુક્ત અવસ્થામાં વર્તતા સિદ્ધના સુખનું સ્વરૂપ ૨૪૨-૨૪૪ . Page #20 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રીં કર્ટ નમઃ | ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | પાકિનીમહારાસૂનુ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત પ. પૂ. આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત ટીકા સમન્વિત ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ શબ્દશઃ વિવેચન છઠ્ઠો અધ્યાય) અવતરણિકા : व्याख्यातः पञ्चमोऽध्यायः, अधुना षष्ठो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય : પાંચમો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે છઠ્ઠો અધ્યાય વ્યાખ્યાન કરાય છે અને તેનું છઠ્ઠા અધ્યાયનું, આગળમાં કહેવાય છે એ પ્રથમ સૂત્ર છે – શ્લોક - आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विदुः । साध्यसिद्ध्यङ्गमित्यस्माद्यतिधर्मो द्विधा मतः ।।१।। શ્લોકાર્ચ - આશય આદિને ઉચિત એવું શ્રેષ્ઠ અનુષ્ઠાન સાધ્યની સિદ્ધિનું અંગ છે એ પ્રમાણે સૂરિ કહે છે, એ કારણથી બે પ્રકારનો યતિધર્મ કહેવાયો છે. IIII. ટીકા : 'आशयस्य' चित्तवृत्तिलक्षणस्य 'आदि'शब्दात् श्रुतसम्पत्तेः शरीरसंहननस्य परोपकारकरणशक्तेश्च 'उचितं' योग्यं 'ज्यायः' अतिप्रशस्यमनुष्ठानं जिनधर्मसेवालक्षणं 'सूरयः' समयज्ञाः 'विदुः' Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | શ્લોક-૧ जानन्ति, कीदृशमित्याह-'साध्यसिद्ध्यङ्गम्, साध्यस्य' सकलक्लेशक्षयलक्षणस्य 'सिद्ध्यङ्गं' निष्पत्तिकारणम् 'इति अस्मात्' कारणाद् 'यतिधर्मो द्विधा मतः' सापेक्षयतिधर्मतया निरपेक्षयतिधर्मतया चेति ।।१।। ટીકાર્ય : ગાશી ''... રેતિ | ચિત્તવૃત્તિરૂપ આશયને “આદિ' શબ્દથી શ્લોકમાં રહેલા “સારાવલિ શબ્દમાં ‘ગરિ' શબ્દથી ગૃહિત શ્રુતસંપત્તિને, શરીરના સંઘયણને અને પરોપકાર કરવાની શક્તિને ઉચિત=યોગ્ય, અતિપ્રશસ્ય જિનધર્મસેવાલક્ષણ અનુષ્ઠાન સૂરિ કહે છે=શાસ્ત્રના જાણનારાઓ કહે છે. કેવું કહે છે? એથી કહે છે – સાધ્યની સિદ્ધિનું અંગ કહે છે સકલક્તશક્ષયરૂપ સાધ્યની નિષ્પત્તિનું કારણ કહે છે. એ કારણથી યતિધર્મ સાપેક્ષયતિધર્મપણાથી અને નિરપેક્ષયતિધર્મપણાથી બે પ્રકારનો કહેવાયો છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. IIT. ભાવાર્થ : પાંચમા અધ્યાયમાં સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ એમ યતિધર્મ બે પ્રકારનો બતાવ્યો. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જો મોક્ષ પ્રત્યે પ્રબળ કારણ નિરપેક્ષયતિધર્મ હોય તો ભગવાને નિરપેક્ષયતિધર્મ જ બતાવવો જોઈએ; સાપેક્ષયતિધર્મ તેનાથી ન્યૂન હોવાથી તે બતાવવો જોઈએ નહિ. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – જે જીવોએ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે તેઓને ક્લેશમય એવા આ સંસારનો અત્યંત ક્ષય ઈષ્ટ છે અને તેની નિષ્પત્તિ કરવા અર્થે વિચારકે પોતાના ચિત્તવૃત્તિરૂપ આશય, શ્રુતસંપત્તિ, શરીરનું સંઘયણ અને પરોપકાર કરવાની શક્તિને અનુરૂપ અનુષ્ઠાન કરવું જ કલ્યાણનું કારણ છે અને પોતાના ચિત્તવૃત્તિરૂપ આશય આદિનો વિચાર કર્યા વગર જે શ્રાવકો દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કર્યા પછી પણ સાપેક્ષયતિધર્મને છોડીને નિરપેક્ષયતિધર્મમાં યત્ન કરે છે તેઓ હિત સાધી શકતા નથી, તેથી સંપૂર્ણ ધર્મમય જીવન જીવવાના અર્થી એવા શ્રાવકને પ્રથમ ભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવવો જોઈએ અને નિરપેક્ષયતિધર્મને અનુકૂળ શક્તિ સંચય થાય પછી નિરપેક્ષયતિધર્મમાં યત્ન કરવો જોઈએ તે બતાવવા માટે બે પ્રકારનો યતિધર્મ કહેવાયો છે. વસ્તુતઃ યતિધર્મ પૂર્ણ ધર્મમય જીવન જીવવા સ્વરૂપ છે, પરંતુ દેશવિરતિ અને સર્વવિરતિ જેમ બે પ્રકારનો ધર્મ છે, તેવો યતિધર્મ બે પ્રકારનો નથી, પરંતુ પૂર્ણ ધર્મમય જીવન જીવવા માટે પણ આદ્યભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવીને નિરપેક્ષયતિધર્મની શક્તિ સંચય થયા પછી તેને સ્વીકારવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય અને મહા સંચિતવીર્યવાળા તીર્થંકરો યતિધર્મના સ્વીકારના પ્રારંભમાં જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | શ્લોક-૧, ૨ અહીં કહ્યું કે આશયને ઉચિત અનુષ્ઠાન સાધ્ય સિદ્ધિનું અંગ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે “જે શ્રાવક શ્રાવકાચાર સમ્યફ પાળીને ચિત્તવૃત્તિને એવી શાંત કરે છે, જેથી બાહ્ય નિમિત્તોનો ત્યાગ કરીને સર્વવિરતિ ગ્રહણ કરે તો પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક જિનવચન અનુસાર સર્વ ક્રિયાઓ કરી શકે તેવી જેની ચિત્તવૃત્તિ છે, તે સાપેક્ષયતિધર્મ માટે અધિકારી છે.” અને જેઓ પ્રાયઃ નિર્વિકલ્પ ઉપયોગમાં રહી શકે તેવા બળ સંચયવાળા છે તેઓની ચિત્તવૃત્તિ નિરપેક્ષયતિધર્મને યોગ્ય છે. વળી, સાપેક્ષયતિધર્મને અનુકૂળ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના મર્મને સ્પર્શે એવું જઘન્ય શ્રુતજ્ઞાન આવશ્યક છે અને સંયમજીવનમાં અધિક અધિક ભણીને સંપન્ન થાય તેવી શક્તિ આવશ્યક છે. નિરપેક્ષયતિધર્મ માટે જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું શ્રુતજ્ઞાન આવશ્યક છે. વળી, સાપેક્ષયતિધર્મવાળા માટે સર્વ સંઘયણ અનુકૂળ છે. ફક્ત દેહ પ્રત્યેના લાલનપાલનની વૃત્તિ બાધક છે. અને નિરપેક્ષયતિધર્મ માટે પ્રાયઃ પ્રથમનાં ત્રણ સંઘયણ આવશ્યક છે. વળી, અન્યને શાસ્ત્રઅધ્યયન કરાવવાની ક્રિયા કે ઉપદેશ આદિની ક્રિયારૂપ અનુષ્ઠાન પોતાની પરોપકાર કરવાની શક્તિને આશ્રયીને શ્રેયકારી છે, તેથી જેઓ શાસ્ત્ર ભણીને કુશલ થયા નથી, છતાં પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરે છે તેઓ કલ્યાણને બદલે અકલ્યાણ પ્રાપ્ત કરે છે. તેથી સાધુએ પોતાના આશય આદિને ઉચિત એવું અનુષ્ઠાન કરવું જોઈએ તે બતાવવા અર્થે સંસારથી ભય પામેલા અને પૂર્ણધર્મને સેવીને સંસારના ઉચ્છેદના અર્થી જીવો માટે ભગવાને આદ્ય ભૂમિકામાં સેવવા યોગ્ય સાપેક્ષયતિધર્મ બતાવ્યો છે; જેથી ગુણવાન ગુરુને પરતંત્ર થઈને સંવેગની વૃદ્ધિને કરનાર ગીતાર્થ પાસેથી નવું નવું શ્રુત ભણીને તે મહાત્મા આત્માને સંપન્ન કરી શકે, જેથી ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામીને અંતે સર્વ ક્લેશના ક્ષયરૂપ ફળને પ્રાપ્ત કરી શકે. આવા અવતરણિકા : साध्यसिद्ध्यङ्गत्वमेव भावयति - અવતરણિકાર્ય : સાધ્યસિદ્ધિના અંગત્યને જ ભાવન કરે છે – ભાવાર્થ કર્યું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ હોઈ શકે ? એવું સામાન્યથી શ્લોક-૧માં બતાવ્યું. હવે કેવું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ બને છે ? તેને વિશેષથી બતાવે છે – શ્લોક : समग्रा यत्र सामग्री तदक्षेपेण सिद्ध्यति । दवीयसाऽपि कालेन वैकल्ये तु न जातुचित् ।।२।। Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | શ્લોક-૨ શ્લોકાર્ચ - જેમાં=જે કાર્યમાં, સમગ્ર સામગ્રી છે તે તે કાર્ય, અક્ષેપથી સિદ્ધ થાય છે. વળી, ઘણા પણ કાળથી વિકલપણામાં સકલ સામગ્રીના વિકલપણામાં, ક્યારે પણ સિદ્ધ થતું નથી તે કાર્ય સિદ્ધ થતું નથી. રા. ટીકા : “સમગ્ર રિપૂf “યત્ર' સર્વે ‘સામી’ સમગ્રસંગોળાક્ષT મવતિ “ત' સાર્થમ્ “અક્ષરેન' अविलम्बेन 'सिद्ध्यति' निष्पद्यते, अन्यथा सामग्रीसमग्रताऽयोगात् अत्रैव व्यतिरेकमाह-'दवीयसाऽपि' अतिचिररूपतया दूरतरवर्तिनाऽपि 'कालेन वैकल्ये तु' सामग्रिकाया विकलतायां पुनर्न जातुचित्' તરિતીતિ તારા ટીકાર્ચ - સા' વિપતિ જે કાર્યમાં સમગ્ર સામગ્રી છે=સમગ્ર સંયોગરૂપ એવી પરિપૂર્ણ સામગ્રી છે, તે કાર્ય વિલંબન વગર નિષ્પન્ન થાય છે. અન્યથા સામગ્રીની સમગ્રતાના અયોગને કારણે આમાં જ=કાર્યસિદ્ધિમાં જ, વ્યતિરેકને કહે છે કાર્યસિદ્ધિ થતી નથી એ રૂ૫ વ્યતિરેકને શ્લોકના ઉત્તરાઈને કહે છે. અતિચિરરૂપપણાથી દૂરવર્તી પણ કાળથી વૈકલ્યમાં વળી=સામગ્રીની વિકલતામાં વળી, ક્યારેય પણ કાર્ય સિદ્ધ થતું નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. રા. ભાવાર્થપૂર્વ શ્લોકમાં કહ્યું કે આશય આદિને ઉચિત સેવાયેલું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ છે. કઈ રીતે તે સાધ્ય સિદ્ધિનું અંગ છે ? તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ પુરુષ ઘટનો અર્થી હોય અને ઘટનિષ્પત્તિને અનુકૂળ દંડ, ચક્ર આદિ સર્વ બાહ્ય સામગ્રી હોય અને તે પુરુષ ઘટ બનાવવામાં કુશળ હોય અને કુશળતાપૂર્વક ઘટ બનાવવાની ક્રિયા કરતો હોય તો અલ્પકાળમાં ઘટ નિષ્પન્ન થાય છે, તેમ જે મહાત્મા સંકલેશના ક્ષયરૂપ આત્માની અસંગ શક્તિરૂપ કાર્યને પ્રગટ કરવા અર્થે ઉચિત બાહ્ય સામગ્રી અને ઉચિત અંતરંગ સામગ્રીથી યુક્ત થઈને પ્રવજ્યા ગ્રહણ કરે તો પ્રવ્રજ્યાના પાલન દ્વારા પાપથી પર થવા માટેનો જે પ્રકૃષ્ટથી યત્ન શાસ્ત્રકારો કરવાનું કહે છે તે પ્રકારે પરિપૂર્ણ સામગ્રીના બળથી યત્ન કરીને આત્માને પ્રવજ્યાકાળમાં તત્ત્વજ્ઞાનના સંસ્કારથી વાસિત કરી શકે છે અને પ્રતિદિન તત્ત્વજ્ઞાનના સંસ્કારની વૃદ્ધિને કારણે તે મહાત્મા શીધ્ર સર્વક્લેશના ક્ષયરૂપ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. કદાચ આ ભવમાં સાધ્યની નિષ્પત્તિ સુધી પૂર્ણ કાર્ય થયું ન હોય તો અન્ય ભવમાં પણ ફરી તે કાર્યનો આરંભ કરીને અલ્પકાળમાં અવશ્ય સંસારનો ક્ષય કરશે અને જે મહાત્મા કલ્યાણના અર્થી છે Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મલિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | બ્લોક-૨, ૩ આમ છતાં, સમગ્ર સામગ્રીના અયોગને કારણે તે અનુષ્ઠાન યથા-તથા સેવશે અને અતિદીર્ઘકાળ પછી પણ જો પૂર્ણ સામગ્રી પ્રાપ્ત ન કરે તો તે કાર્ય ક્યારેય સિદ્ધ થાય નહિ, તેથી વર્તમાનમાં પૂર્ણ સામગ્રી ન હોય તો તે સામગ્રીને નિષ્પન્ન કરવા અર્થે પોતાની ચિત્તવૃત્તિને અને શ્રુતસંપત્તિને પ્રાપ્ત કરીને તે તે ભૂમિકાના અનુષ્ઠાન માટેની સામગ્રી એકઠી કરવી જોઈએ જેના બળથી પોતાની ભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મને અથવા નિરપેક્ષયતિધર્મને સેવીને કલ્યાણની પ્રાપ્તિ કરી શકાય. શા અવતારણિકા - एवं सति यत् कर्तव्यं तदाह - અવતરણિતાર્થ - આમ હોતે છતે જે કાર્યમાં પૂર્ણ સામગ્રી મળે તે કાર્યો વિલંબન વગર પ્રાપ્ત થાય છે એમ પૂર્વમાં કહ્યું એમ હોતે છતે, જે કરવું જોઈએ=પ્રવ્રજ્યાગ્રહણના વિષયમાં જે કરવું જોઈએ, તેને કહે છે – શ્લોક : तस्माद् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा । आरब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ।।३।। શ્લોકાર્ચ - તે કારણથી=પૂર્ણ સામગ્રીથી કાર્યની સિદ્ધિ થાય છે તે કારણથી જે સાધુ જેને યોગ્ય છે તે અનુષ્ઠાનનું તેના વડે આલોચન કરીને સર્વથા ઉપાયથી સમ્યફ આરંભ કરવો જોઈએ. આ યોગ્ય આરંભ કરવો એ, સંતોનો નય છેઃશિષ્ટ પુરુષોની નીતિ છે. [૩] ટીકા - तस्मात् कारणाद् ‘यो' यतिः 'यस्य' सापेक्षयतिधर्मनिरपेक्षयतिधर्मयोरन्यतरानुष्ठानस्य 'योग्यः' समुचितः ‘स्याद्' भवेत् 'तद्' अनुष्ठानं 'तेन' योग्येन 'आलोच्य' निपुणोहापोहयोगेन परिभाव्य 'सर्वथा' सर्वेरुपाधिभिरारब्धव्यम् आरम्भणीयम् ‘उपायेन' तद्गतेनैव 'सम्यग्' यथावत्, ‘एष' ચોળારશ્મન “સત્ત' શિખાનાં “નવો' નીિિત્તિ રૂા. ટીકાર્ય : તસ્મા'..... નીતિરિતિ ા તે કારણથી=જે કારણથી પૂર્ણ સામગ્રીથી વિલંબન વગર કાર્ય નિષ્પન્ન થાય છે તે કારણથી, જે સાધુ જેને=સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મમાંથી અન્યતર અનુષ્ઠાનને યોગ્ય છે તેના વડે=યોગ્ય એવા સાધુ વડે, આલોચન કરીને નિપુણ ઊહાપોહના યોગથી પરિભાવન Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| શ્લોક-૩, સૂત્ર-૧ કરીને, સર્વથા=સર્વ ઉપાધિઓથી=સર્વ કારણસામગ્રીરૂપ ઉપાધિઓથી, તે અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ. કઈ રીતે આરંભ કરવો જોઈએ ? એથી કહે છે – ઉપાયોથી તે કાર્યગત જ સર્વ ઉપાયોથી સમ્યફ આરંભ કરવો જોઈએ યથાવત્ આરંભ કરવો જોઈએ. યોગ્ય આરંભલક્ષણ આ સંતોનો તથ છે શિષ્ટ પુરુષોની નીતિ છે. “તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ગ્રા ભાવાર્થ પૂર્વ શ્લોકમાં કહ્યું કે સંપૂર્ણ ક્લેશક્ષયરૂપ કાર્યની નિષ્પત્તિ પૂર્ણસામગ્રીથી પ્રાપ્ત થાય છે, તેથી જે મહાત્મા સંસારનો સંપૂર્ણ ક્ષય કરવાના અત્યંત અર્થી છે અને જેઓ કૃતનિશ્ચયવાળા છે કે “મારે સર્વશક્તિથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં ક્લેશલય માટે જ ઉદ્યમ કરવો છે”, તેથી ક્લેશના કારણભૂત સંસારનાં સર્વબંધનોનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરેલ છે, તે મહાત્માએ પોતાની ચિત્તની વૃત્તિ, શ્રુતસંપત્તિ, શરીરબળ અને સત્ત્વબળ આદિનો નિપુણતાપૂર્વક વિચાર કરીને તે અનુષ્ઠાન સ્વીકારવું જોઈએ, જે અનુષ્ઠાનથી શીધ્ર સંસારનો અંત થાય. આથી જ જેઓ ગુરુના ઉપદેશ આદિના બળથી અને નવા નવા શ્રુતઅધ્યયન આદિના બળથી સંવેગની વૃદ્ધિ કરીને નિર્લેપ ચિત્ત કરી શકે તેવા છે અને તે આલંબન વગર નિરપેક્ષ-યતિધર્મ સ્વીકારે તો અંતરંગ તેવું બળ સંચય થયેલું નહિ હોવાથી ગીતાર્થ ગુરુના ઉપદેશથી, નવા નવા શ્રુતઅધ્યયનથી, જે રીતે સંગનો ઉચ્છેદ કરી શકે છે તે રીતે સંગનો ઉચ્છેદ નિરપેક્ષયતિધર્મના સ્વીકારના બળથી કરી શકતા નથી, તેથી સૂક્ષ્મ પર્યાલોચન કર્યા વગર અતિત્વરાથી મોક્ષમાં જવાના અર્થી તેઓ બલવાન એવા સદ્ગુરુના આલંબનનો ત્યાગ કરીને એકાંતમાં બેસીને નિરપેક્ષ થવા માટે ઉદ્યમ કરતા હોય તોપણ ઇષ્ટ સિદ્ધિ કરી શકતા નથી. જેમણે નિરપેક્ષયતિધર્મની શક્તિ પ્રાપ્ત કરી છે તેઓ સાપેક્ષયતિધર્મથી સુંદર યત્ન કરી શકે છે તોપણ જે પ્રકારે નિરપેક્ષયતિધર્મના બળથી શીધ્ર સંસારનો અંત કરી શકે છે તે પ્રકારે સાપેક્ષયતિધર્મથી થાય નહિ. માટે કલ્યાણના અર્થી સાધુએ પોતે જે યતિધર્મ સ્વીકારે છે તગત સર્વ ઉપાયોથી શુદ્ધ સમ્યફ આરંભ કરવો જોઈએ. અર્થાતુ પોતાના પરિણામના પ્રકર્ષમાં જે જે બલવાન નિમિત્તો હોય તે સર્વને ઉચિત રીતે સ્વીકારીને સર્વથા અપ્રમાદભાવથી યતમાન થવું જોઈએ. વળી કહ્યું કે સર્વ ઉપાધિઓથી આરંભ કરવો જોઈએ અર્થાત્ સાપેક્ષયતિધર્મ માટેની જે જે પ્રકારની યોગ્યતા અપેક્ષિત છે તે તે પ્રકારની સર્વ યોગ્યતારૂપ ઉપાધિઓથી શ્રુતબળ, સત્ત્વબળ આદિ સામગ્રીથી, આરંભ કરવો જોઈએ. જ્યાં સુધી તેની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રાવકધર્મ સેવીને તે યોગ્યતારૂપ ઉપાધિનો=સાધુધર્મ માટે અપેક્ષિત શ્રુતબળ, સત્ત્વબળનો સંચય કરવો જોઈએ, જેથી શીધ્ર ક્લેશક્ષયની પ્રાપ્તિ થાય. આ પ્રકારનો યોગ્ય આરંભ એ શિષ્ટ પુરુષોની નીતિ છે અર્થાત્ બુદ્ધિમાન પુરુષોનો ઉચિત વ્યવહાર છે. Iષા સૂત્ર : इत्युक्तो यतिधर्मः, इदानीमस्य विषयविभागमनुवर्णयिष्यामः ।।१/३६८ ।। Page #26 -------------------------------------------------------------------------- ________________ धर्मा प्रर लाग-3 / अध्याय-5 | सूत्र-१, २ सूत्रार्थ : એ પ્રમાણે યતિધર્મ કહેવાયો=પ્રસ્તુત અધ્યાયનનાં પ્રારંભથી કોના માટે ક્યો યતિધર્મ સ્વીકારવો ઉચિત છે એ પ્રમાણે યતિધર્મ કહેવાયો. હવે આના વ્યતિધર્મનાં વિષયવિભાગનું સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મનું અમે વર્ણન કરીશું. II૧/૩૬૮ll टी : प्रतीतार्थमेवेति ।।१/३६८।। सार्थ : प्रतीतार्थमेवेति ।। स्पष्ट अर्थ छ, माटे टीश्री रेल नथी. ॥१/39८॥ सूत्र : तत्र कल्याणाशयस्य श्रुतरत्नमहोदधेः उपशमादिलब्धिमतः परहितोद्यतस्य अत्यन्तगम्भीरचेतसः प्रधानपरिणतेर्विधूतमोहस्य परमसत्त्वार्थकर्तुः सामायिकवतः विशुद्ध्यमानाशयस्य यथोचितप्रवृत्तेः सात्मीभूतशुभयोगस्य श्रेयान् सापेक्षयतिधर्म एव ।।२/३६९।। सूत्रार्थ : ત્યાં યતિધર્મના સ્વીકારનારામાં, કલ્યાણના આશયવાળા, શ્રતરત્નના મહોદધિ, ઉપશમ આદિ લબ્ધિથી યુક્ત, પરહિતમાં ઉધત, અત્યંત ગંભીર ચિત્તવાળા, પ્રધાનપરિણતિવાળા, વિધૂત મોહવાળા, પ્રકૃષ્ટ એવા જીવના પ્રયોજનને કરનારા, સામાયિકવાળા, વિશુદ્ધમાન આશયવાળા, યથોચિત પ્રવૃત્તિવાળા, સાત્મીભૂત શુભયોગવાળા એવા સાધુઓને સાપેક્ષયતિધર્મ જ શ્રેય છે. ||२/39ll टी : 'तत्रे ति विषयविभागानुवर्णनोपक्षेपे 'कल्याणाशयस्य' भावारोग्यरूपमुक्तिपुरप्रापकपरिणामस्य, 'श्रुतरत्नमहोदधेः' प्रवचनमाणिक्यपरमनीरनिधेः, 'उपशमादिलब्धिमतः' उक्तलक्षणोपशमादिलब्धिसमन्वितस्य, 'परहितोद्यतस्य' सर्वजगज्जीवजातहिताधानधनस्य, 'अत्यन्तगम्भीरचेतसः' हर्षविषादादावतिनिपुणैरप्यनुपलब्धचित्तविकारस्य, अत एव 'प्रधानपरिणतेः' सर्वोत्तमात्मपरिणामस्य, 'विधूतमोहस्य' समुत्तीर्णमूढभावतन्द्रामुद्रस्य, ‘परमसत्त्वार्थकर्तुः' निर्वाणावन्थ्यबीजसम्यक्त्वादिसत्त्वप्रयोजनविधातुः, 'सामायिकवतः' माध्यस्थ्यगुणतुलारोपणवशसमतापनीतस्वजनपरजनादिभावस्य, Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬/ સૂત્ર-૨ 'विशुद्ध्यमानाशयस्य' वलक्षपक्षक्षपापतिमण्डलस्येव प्रतिकलमवदायमानमानसस्य, 'यथोचितप्रवृत्तेः' प्रस्तावप्रायोग्यप्रारब्धप्रयोजनस्य, अत एव 'सात्मीभूतशुभयोगस्य' अयःपिण्डस्येव वह्निना शुभयोगेन सह समानीभूतात्मनो यतिविशेषस्य 'श्रेयान्' अतिप्रशस्यः 'सापेक्षयतिधर्म एव, नेतर રૂતિ પાર/રૂદશા ટીકાર્ચ - તતિ .નેતર રૂતિ ત્યાં=વિષયવિભાગના અનુવર્ણના પ્રારંભમાં, કલ્યાણ આશયવાળા=ભાવઆરોગ્યરૂપ મુક્તિપુરીના પ્રાપક એવા પરિણામવાળા, શ્રતરત્નના મહોદધિ=પ્રવચનરૂપી માણિક્યના પરમવીરનિધિ, ઉપશમ આદિ લબ્ધિવાળા=પૂર્વમાં કહેલા લક્ષણવાળી ઉપશમ આદિ લબ્ધિથી યુક્ત, પરહિતમાં ઉધત=સર્વ જગતના જીવના સમૂહના હિતના આધારરૂપ ધનવાળા, અત્યંત ગંભીરચિતવાળા=હર્ષ-વિષાદ આદિમાં અતિ નિપુણ પુરુષો વડે પણ અનુપલબ્ધચિતના વિકારવાળા અર્થાત્ કોઈક તિમિરને કારણે ચિત્તમાં કંઈક હર્ષ-વિષાદનો પરિણામ પ્રગટ થાય તોપણ તે વિકાર મુખ ઉપર નહિ દેખાવાને કારણે અન્ય એવા નિપુણ પુરુષથી પણ તે ચિત્તનો વિકાર ઉપલબ્ધ ન થાય તેવા, આથી જ= અતિગંભીર ચિતવાળા હોવાથી, પ્રધાનપરિણતિવાળા=સર્વોત્તમ આત્મપરિણામવાળા=૭ધસ્થ અવસ્થામાં શુદ્ધ આત્મપરિણતિને પ્રાદુર્ભાવ કરવા માટે જે પ્રકારની પરિણતિ આવશ્યક છે તે પ્રકારના આત્મપરિણામવાળા, વિધુતમોહવાળા=સમુત્તીર્ણ મૂઢભાવની તંદ્રાની મુદ્રાવાળા, પરમ સત્વાર્થને જ કરનારા=તિવણનું અવંધ્યકારણ એવું સમ્યક્તાદિરૂપ જીવનું જે પ્રયોજન તેને કરનારા સતત પોતાનામાં રહેલ સમ્યક્તાદિ ગુણની વૃદ્ધિ કરનારા, સામાયિકવાળા=માધ્યય્યગુણરૂપ, તેની તુલા ઉપર આરોપણને વશ પ્રાપ્ત થયેલી સમતાને કારણે અપવીત થયું છે સ્વજન-પરજન આદિ ભાવવાળા, વિશુદ્ધમાન આશયવાળા=વલણપક્ષના=શુક્લપક્ષના, ચંદ્રના મંડલની જેમ પ્રતિકલામાં અવદાયમાન અર્થાત્ વિશુદ્ધમાન માનસવાળા, યથોચિત પ્રવૃત્તિવાળા=પ્રસ્તાવને પ્રાયોગ્ય પ્રારબ્ધ પ્રયોજનવાળા અર્થાત્ જે વખતે જે પ્રવૃત્તિનો પ્રસ્તાવ હોય તેને અનુરૂપ જ કૃત્ય કરવાવાળા, આથી જ સાત્મીભૂત શુભયોગવાળા=અગ્નિની સાથે લોખંડના ગોળાની જેમ શુભયોગની સાથે સમાતીભૂત આત્માવાળા એવા યતિવિશેષને સાપેક્ષયતિધર્મ જ શ્રેય છે અતિ પ્રશસ્ત છે, ઈતર નહિ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર/૩૬૯ ભાવાર્થ પૂર્વના અધ્યાયમાં બે પ્રકારનો યતિધર્મ બતાવ્યો. અને તેના વર્ણન અનુસાર વિચારીએ તો સાધુ પ્રથમ ભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવે છે. શાસ્ત્ર ભણીને સંપન્ન થયેલા હોય એવા વિશિષ્ટ યોગીઓ શક્તિવિશેષ હોય તો નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે, તેથી સામાન્યથી એ પ્રાપ્ત થાય કે સાપેક્ષયતિધર્મ કરતાં નિરપેક્ષયતિધર્મ સંયમની ઊંચી ભૂમિકા છે. છતાં તેમાં પણ અનેકાન્ત છે, તેથી જે મહાત્માઓ દસ પૂર્વધર આદિ થયા છે Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧| સૂત્ર-૨ અથવા તે તે દેશકાળ પ્રમાણે પરોપકાર કરવાની વિશેષ શક્તિ છે તેઓ નિરપેક્ષયતિધર્મ સેવવાના સામર્થ્યવાળા હોય તો પણ તેઓને નિરપેક્ષયતિધર્મ કરતાં સાપેક્ષયતિધર્મમાં વિશેષ ફળની પ્રાપ્તિ છે, તેથી પ્રસ્તુત અધ્યાયમાં પૂર્વે કહ્યું કે પોતાના આશય આદિને ઉચિત અનુષ્ઠાન સાધ્યની સિદ્ધિનું અંગ છે, તેથી વિશિષ્ટ શક્તિવાળા મહાત્માઓ નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં, સાપેક્ષયતિધર્મ સેવીને જ સાધ્યસિદ્ધિ કરી શકે છે તે બતાવવા અર્થે તેવા મહાત્માને સાપેક્ષયતિધર્મ જ મહાન કલ્યાણનું કારણ છે તે બતાવવા તેવા મહાત્માનું સ્વરૂપ બતાવે છે – (૧) કલ્યાણ આશયવાળા : જે મહાત્મા મોહથી અનાકુળ અવસ્થારૂપ ભાવઆરોગ્ય સ્વરૂપ મુક્તિની પ્રાપ્તિના અનન્ય કારણ એવા પરિણામવાળા છે તેઓ કલ્યાણના આશયવાળા છે. જો કે સામાન્યથી સર્વ યતિઓ કલ્યાણના જ આશયવાળા હોય છે તોપણ પ્રસ્તુત મહાત્મા પ્રાયઃ અખ્ખલિત ભાવઆરોગ્યની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરી શકે તેવા વિશિષ્ટ કલ્યાણના આશયવાળા છે, જેથી શિષ્યસંપદા કે શ્રુતસંપદા કોઈ ભાવ તેમના પરિણામને સ્પર્શતો નથી. કેવળ નિર્લેપતાપૂર્વક આત્માને શ્રુતથી વાસિત કરી શકે છે અને શિષ્યોને દઢ યત્નપૂર્વક યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે છે તેવા કલ્યાણના આશયવાળા છે. (૨) શ્રતરત્નના મહોદધિ : વળી, જે મહાત્મા સંયમ ગ્રહણ કરીને ભગવાનના શાસનના શ્રુતજ્ઞાનરૂપી રત્નના મહાસમુદ્ર છે અર્થાત્ દશ પૂર્વધર આદિ શ્રુત ભણેલા છે, તેથી રાત્રી-દિવસ શ્રુતથી આત્માને ભાવિત કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ મહાબળનો સંચય કરી રહ્યા છે અને યોગ્ય જીવોને શ્રુતના પારગામી બનાવીને પોતાના તુલ્ય કરી રહ્યા છે. (૩) ઉપશમ આદિ લબ્ધિવાળા - વળી, શાસ્ત્રોથી અતિભાવિત થવાને કારણે તે પ્રકારે તે મહાત્માને લબ્ધિ પ્રાપ્ત થઈ છે જેથી યોગ્ય જીવોને કષાય આદિ ઉપશમ કરવામાં તેઓ પ્રબળ નિમિત્ત બને તેવા છે. આથી જ ઘણા કલ્યાણના અર્થી શિષ્યો શાસ્ત્રાનુસારી ક્રિયા કરતા હોય તોપણ અનાદિ ભવના અભ્યસ્તને કારણે વિશેષ પ્રકારના ઉપશમને પામી ન શકતા હોય, તેથી વિશેષ પ્રકારના સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકતા નથી, પરંતુ આવા મહાત્માઓના સાન્નિધ્યના બળથી અને ઉપદેશ આદિના નિમિત્તના બળથી તેઓના કષાય વિશેષ પ્રકારે ઉપશમભાવને પામે છે. (૪) પરહિત ઉધત : વળી, તે મહાત્મા સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત હોય છે અને સમભાવનો પરિણામ તેમનામાં અત્યંત સ્થિર થયેલ હોય છે, તેથી જગતના સર્વ જીવો તેઓને પોતાના તુલ્ય જણાય છે; તેથી જેમ તે મહાત્મા પોતાના શક્તિના પ્રકર્ષથી પોતાના હિત માટે ઉદ્યમ કરે છે તેમ જગતના સર્વ જીવોમાં જે જીવોનું જે પ્રકારે હિત સંભવે તે પ્રકારનાં હિતમાં યત્નવાળા છે. આથી જ તે મહાત્મા પૃથ્વીકાય આદિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨ જીવોની પીડા આદિના પરિહાર દ્વારા તેઓનું હિત કરે છે અને ધર્મ પામી શકે તેવા જીવોને સૂક્ષ્મ માર્ગ બતાવીને તેઓનું હિત કરે છે. પોતાના કૃત્યના નિમિત્તે કોઈ જીવને ધર્મ પ્રત્યે અલ્પ પણ દ્વેષ ન થાય તે પ્રકારના ઉચિત યત્નથી તે જીવોના અહિતના પરિહાર દ્વારા તેઓના પણ હિતમાં ઉદ્યમ કરે છે. (૫) અત્યંત ગંભીર ચિત્તવાળા: સામાન્યથી જીવોને હર્ષ-વિષાદ આદિ કોઈક ભાવો થાય તો તેના મુખાદિ ઉપર તેનો પરિણામ કાંઈક અભિવ્યક્ત થાય છે અને તેના દ્વારા તે જીવો પોતાના હર્ષ-વિષાદ આદિ ભાવોને અતિશયિત કરે છે, જ્યારે મહાત્માઓ નિમિત્તા પ્રમાણે હર્ષ-વિષાદ આદિ ન થાય તે પ્રકારનાં ઉચિત કૃત્યોમાં આત્માને સદા વ્યાપારવાળા રાખે છે તોપણ અનાદિ ભવ-અભ્યાસના કારણે સમભાવનો પરિણામ અત્યંત સ્થિર ન હોય તો બલવાન નિમિત્તને પામીને કંઈક સૂક્ષ્મ પણ હર્ષ-વિષાદ આદિ ભાવો થાય છે અને તે ભાવને અનુરૂપ સૂક્ષ્મ ભાવો તેના મુખાદિ ઉપર પણ દેખાય છે, છતાં સામાન્ય જીવો તે ભાવને જોઈ શકતા નથી. આમ છતાં કોઈક નિપુણ પુરુષ હોય તો તેની સ્વાધ્યાય આદિ ક્રિયામાં થતી અલના આદિના બળથી તે વિકારોને જાણી શકે છે, પરંતુ વિશિષ્ટ પૂર્વધર મહાત્માઓ કે જેઓ અતિગંભીર ચિત્તવાળા છે તેના કારણે તેઓને કોઈક સૂક્ષ્મ પણ હર્ષ-વિષાદ આદિ થાય ત્યારે પણ તેમના ચિત્ત ઉપર નિપુણ પ્રજ્ઞાદિથી જોનારાને પણ વિકાર દેખાતો નથી; કેમ કે તત્ત્વથી અત્યંત ભાવિત પરિણતિવાળા હોવાને કારણે કંઈક સૂક્ષ્મ હર્ષ-વિષાદ આદિ ભાવો પણ તેઓના ચિત્તમાં વિકાર કરાવીને વૃદ્ધિવાળા થતા નથી. વળી, વિનયરત્નની જેમ કોઈક મહાત્મા માયાથી અંદરના ભાવોને ગોપવીને અંદરમાં હર્ષ-વિષાદ આદિ ભાવો હોવા છતાં બહારથી ઉપશમપ્રધાન ચિત્ત બતાવી શકે છે. તે પ્રકારે અતિગંભીર ચિત્તવાળા વિશિષ્ટ મહાત્માઓ માયાથી ચિત્તનો સંવર કરતા નથી. પરંતુ ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે અતિગંભીર ચિત્ત થયેલું હોવાથી સૂક્ષ્મ હર્ષવિષાદ આદિ ભાવો ક્યારેક થાય તો પણ અત્યંત અવ્યક્ત હોવાથી મુખ ઉપર વ્યક્ત થતા નથી. (૧) પ્રધાન પરિણતિવાળા : તે મહાત્માઓ અત્યંત ગંભીર ચિત્તવાળા છે, તેથી જ પ્રધાનપરિણતિવાળા છે અર્થાત્ આત્માની અસંગપરિણતિને અનુકૂળ સર્વોત્તમ આત્મપરિણામવાળા છે. આશય એ છે કે શાસ્ત્રવચનથી અતિ ભાવિત થવાને કારણે ચિત્ત એ પ્રકારનું ગંભીર થયેલું છે, જેથી કોઈક નિમિત્તથી હર્ષ-વિષાદ આદિ થાય તોપણ તેમના ચિત્તના વિકારો મુખ આદિ પર અભિવ્યક્ત થઈ ન શકે તે પ્રકારના ઉત્તમ પરિણામવાળા તે મહાત્માઓ છે આથી જ, આત્માની અસંગપરિણતિને અનુરૂપ સર્વોત્તમ આત્મપરિણામવાળા તેઓ વર્તે છે. (૭) વિધૂત મોહવાળા: સામાન્ય રીતે યોગમાર્ગમાં પ્રયત્ન કરનાર સાધુઓને જે ક્રિયામાં અલનારૂપ અતિચારો થાય છે તે કંઈક મૂઢભાવની જ અસર છે અને તેના કારણે જેમ તંદ્રાવાળો માણસ યથાતથા ચાલે છે, તેમ તેઓ શાસ્ત્રાનુસારી Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨ ૧૧ ક્રિયાઓ લક્ષ્યવેધી ઉપયોગથી કરી શકતા નથી, પરંતુ તંદ્રાની મુદ્રાથી કરે છે. જ્યારે વિશિષ્ટ પ્રકારના શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિવાળા મહાત્મા તેવા મૂઢ ભાવની તંદ્રાની મુદ્રાથી પર થયેલા છે, તેથી સેવાતા અનુષ્ઠાન દ્વારા અસ્ખલિત લક્ષ્યને અનુકૂળ ઉત્તર ઉત્તરના ભાવોમાં સુબદ્ધ ઉદ્યમ કરી શકે છે. (૮) પોતાના શ્રેષ્ઠ પ્રયોજનને કરનારા ઃ જીવનું શ્રેષ્ઠ પ્રયોજન નિર્વાણ છે, જે યોગનિરોધથી પ્રાપ્ત થાય છે અને તેનું અવંધ્યકારણ નિર્મળ કોટીની રત્નત્રયી છે; જે જીવના મોહની અનાકુળ પરિણતિ સ્વરૂપ છે અને તે જીવનું મુખ્ય પ્રયોજન છે. તેને નિષ્પન્ન કરવા માટે આ મહાત્માઓ અત્યંત ઉઘમવાળા હોય છે, તેથી તેઓનો કરાતો ઉદ્યમ સતત નિર્વાણને આસન્ન એવા યોગનિરોધની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને છે. (૯) સામાયિકવાળા ઃ આ મહાત્માઓએ સામાયિક ગુણ એવો આત્મસાત્ કરેલો છે કે જેના કા૨ણે સ્વજન-૫૨જન, પુણ્યશાળીપુણ્યહીન, શ૨ી૨ના અનુકૂળ ભાવો-પ્રતિકૂળ ભાવો સર્વ પ્રત્યે સમતાનો પરિણામ વર્તે છે જેથી સર્વક્રિયાકાળમાં કોઈક નિમિત્તને પામીને સંગની પરિણતિની વૃદ્ધિને અનુકૂળ કોઈ ભાવ જ ઉત્થિત થઈ શકતો નથી પરંતુ વિદ્યમાન સામાયિકના પરિણામને સ્થિર સ્થિરત૨ ક૨વાને અનુકૂળ યત્ન વર્તે છે. (૧૦) વિશુદ્ધમાન આશયવાળા ઃ જેમ શુક્લપક્ષનો ચંદ્ર પ્રતિદિન કલામાં વધે છે તેમ આ મહાત્માઓ પ્રાપ્ત થયેલા શ્રુતના બળથી આત્માને ભાવિત કરીને વીતરાગતાને અભિમુખ પ્રતિદિન પ્રવર્ધમાન પરિણામવાળા થાય છે. (૧૧) યથોચિત પ્રવૃત્તિવાળા સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ ક્ષયોપશમ ભાવથી થાય છે અને સ્વભૂમિકાનો વિચાર કર્યા વગર કે સ્વભૂમિકાનો વિચાર કરવા છતાં જે કાંઈ ઉચિત પ્રવૃત્તિ થઈ શકતી નથી તે સર્વ કર્મના ઉદયથી થાય છે. અને આ મહાત્મા અત્યંત જિનવચનથી ભાવિત હોવાના કારણે પોતાના સંયોગને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ કરે છે, પરંતુ અનાભોગથી પણ ભૂમિકાનો વિચાર કર્યા વગર કે જે સમયે જે પ્રવૃત્તિનો પ્રસ્તાવ હોય તેનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી. આથી જ આ મહાત્મા યોગ્ય જીવને ઉપદેશનો પ્રસ્તાવ હોય ત્યારે અત્યંત સંવેગથી ભાવિત થઈને ઉપદેશ આપે છે, જેથી શ્રોતાને પરમ સંવેગનું કારણ તેમનો ઉપદેશ બને છે. : (૧૨) સાત્મીભૂતશુભયોગવાળા : આથી જ આ મહાત્મા સાત્મીભૂતશુભયોગવાળા છે અર્થાત્ જેમ તપાવેલો લોખંડનો ગોળો અગ્નિ સાથે એકમેકભાવ થયેલ છે તેમ આ મહાત્માને જિનવચનની પરિણતિ એકમેકભાવરૂપે પરિણમન પામેલ છે, તેથી જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે જિનવચન અનુસાર ઉત્તર ઉત્તરના વીતરાગભાવને પામવામાં જ વિશ્રાંત થાય છે, તેથી સહજ પ્રકૃતિથી તે મહાત્મા શુભયોગવાળા છે અને આવા ગુણસંપન્ન મહાત્માને સાપેક્ષયતિધર્મ Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂગ-૨, ૩ જ સેવવો શ્રેયકારી છે. નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં તેઓ માટે નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત નથી. ૨/૩૬ અવતરણિકા : વેત ? ત્યાદ – અવતરણિતાર્થ - કેમ સાપેક્ષયતિધર્મ કરતાં કોઈક દષ્ટિથી અધિક એવા નિરપેક્ષયતિધર્મને ગ્રહણ કરવો આ મહાત્મા માટે ઉચિત નથી ? તે ગ્રંથકારશ્રી આગળના સૂત્રમાં સ્પષ્ટ કરશે – ભાવાર્થ: કેમ પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ પાળવાની શક્તિ હોવા છતાં નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેયકારી નથી ? એથી કહે છે – સૂત્ર - वचनप्रामाण्यात् ।।३/३७०।। સૂત્રાર્થ : વચનનું પ્રામાણ્ય હોવાથી નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત નથી એમ અન્વય છે. II/૩૭૦II ટીકા : भगवदाज्ञाप्रमाणभावात् ।।३/३७०।। ટીકાર્ય : મવિલજ્ઞાનામાવા II ભગવાનની આજ્ઞાના પ્રમાણનો સદ્ભાવ હોવાથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેય નથી. II૩/૩૭૦ગા. ભાવાર્થ : પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એવા અનેક ગુણોથી યુક્ત મહાત્મા સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ બન્ને સેવી શકે તેમ છે તોપણ જે પ્રકારના સાપેક્ષયતિધર્મના સેવનથી તે મહાત્માને ગુણવૃદ્ધિનો લાભ થાય છે તે પ્રકારનો ગુણવૃદ્ધિનો લાભ નિરપેક્ષયતિધર્મમાં થતો નથી. માટે વીતરાગ ભગવંતે તેવા યતિઓને સાપેક્ષયતિધર્મ સેવનનું જ કહ્યું છે અને નિરપેક્ષયતિધર્મ સેવવાનો નિષેધ કર્યો છે; કેમ કે જે સેવનથી અધિક લાભ થાય તે સેવનની જ ભગવાનની આજ્ઞા હોઈ શકે. આ૩/૩૭૦II Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૪ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્થ : આ પણ=ભગવાનના વચનનું પ્રામાણ્ય પણ કેમ છે ?=પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા સાધુને નિરપેક્ષયતિધર્મના સેવનના નિષેધનું પ્રામાણ્ય કેમ છે ? એથી કહે છે સૂત્રઃ सम्पूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधात् ।।४ / ३७१ ।। -- સૂત્રાર્થ સંપૂર્ણ દશ પૂર્વના જાણનારા મુનિને નિરપેક્ષ ધર્મના સ્વીકારનો પ્રતિષેધ હોવાથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા મુનિને નિરપેક્ષયતિધર્મ શ્રેયકારી છે. II૪/૩૭૧|| ટીકાઃ 1 सुगममेव, प्रतिषेधश्च " गच्छे च्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपूण्णा । नवमस्स तइयवत्थू होइ जहन्नो सुआभिगमो ॥। २०५ ।। " [ पञ्चा० १८/५ ] [गच्छे एव निर्मातः यावत् पूर्वाणि दश भवेत् असम्पूर्णानि । नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताधिगमः ।।१।।] રૂતિ વચનાવવસીયતે ।।૪/૩૦૨।। ..... ૧૩ - ટીકાર્થ ઃ सुगममेव વચનાવવસીયતે ।। સૂત્રાર્થ સુગમ છે અને “ગચ્છમાં જ નિર્માણ થયેલો=પ્રતિમાકલ્પના પરિકર્મમાં નિષ્ઠાને પામેલો સાધુ જ્યાં સુધી દસપૂર્વ અસંપૂર્ણ છે અને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જઘન્ય શ્રુતનો અધિગમ હોય છે. ર૦૫” (પંચાશક-૧૮/૫) (ત્યાં સુધી જિનકલ્પ સ્વીકારવાનો અધિકાર છે) એ પ્રકારના વચનથી પ્રતિષેધ જણાય છે. ||૪/૩૭૧|| ભાવાર્થ: દશ પૂર્વધર સાધુ સૂત્ર-૨માં વર્ણન કર્યું એવા ગુણસંપન્ન હોય છે તેથી તેમને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જણાય છે કે તેવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ કરતાં સાપેક્ષયતિધર્મના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૪, ૫ સેવનમાં અધિકગુણની વૃદ્ધિ થાય છે, તેથી અધિક નિર્જરાની પ્રાપ્ત થાય છે અને તેના કારણે તે મહાત્મા શીધ્ર સંસારને તરી શકે છે; કેમ કે સર્વજ્ઞપ્રણીત આગમ જે કૃત્યથી જેને અધિક લાભ થાય તેને તે જ કૃત્ય સેવવાની અનુજ્ઞા આપે અને ટીકામાં આપેલા ઉદ્ધરણ અનુસાર દસપૂર્વધર અસંપૂર્ણ હોય ત્યાં સુધી જ તે મહાત્મા જિનકલ્પ ગ્રહણ કરવાના અધિકારી છે, તેથી એ ફલિત થાય કે સૂત્ર-૨માં કહેલા ગુણસંપન્ન મહાત્મા પણ જો દશ પૂર્વધર ન થયા હોય અને પોતાના સંયોગ અનુસાર નિરપેક્ષયતિધર્મના પાલન માટે યોગ્ય હોય તો નિરપેક્ષયતિધર્મ તેમને સ્વીકારવો ઉચિત છે અને જેઓ દસપૂર્વધર કે, તેથી અધિક છે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો ભગવાને નિષેધ કરેલ છે. I૪/૩૭૧ અવતરણિકા - एषोऽपि किमर्थमित्याह - અવતરણિતાર્થ : આ પણ=દશ પૂર્વધર મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો નિષેધ પણ કેમ છે? એથી કહે સૂત્ર - પાર્થસમ્પતિનોપપત્તઃ II/રૂરી સૂત્રાર્થ : પરાર્થસંપાદનની ઉપપતિ હોવાથી દશ પૂર્વધરને નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે. પ/૩૭૨ા. ટીકા : 'परार्थस्य' परोपकारलक्षणस्य सम्पादनं' करणं 'तदुपपत्तेः,' स हि दशपूर्वधरस्तीर्थोपष्टम्भलक्षणं परार्थं सम्पादयितुं यस्मादुपपद्यत इति ।।५/३७२।। ટીકાર્ય : રાર્થચ'... રિ પ પરોપકારરૂપ પરાર્થનું સંપાદન=કરણ તેની ઉત્પત્તિ હોવાથી તે દશ પૂર્વધરને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો નિષેધ છે એમ અવય છે. તે સ્પષ્ટ કરે છે – જે કારણથી તે દશ પૂર્વધર તીર્થના ઉપખંભરૂપ પરાર્થસંપાદન કરવા માટે સમર્થ બને છે તે કારણથી નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે એમ અવય છે. રિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ/૩૭૨ાા Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૫, ૬ ભાવાર્થ: સંપૂર્ણ દેશ પૂર્વધર મહાત્માની દેશના અમોઘ દેશના કહેવાય છે અર્થાત્ ક્યારેય નિષ્ફળ ન થાય તેવા સામર્થ્યવાળી દેશના કહેવાય છે, તેથી દેશનાકાળમાં મહાસંવેગપૂર્વક ઘણા યોગ્ય જીવોમાં સંવેગનું આધાન ક૨વા માટે તેઓ સમર્થ છે, તેથી તેઓના નિમિત્તે ઘણા યોગ્ય જીવોમાં ભગવાનનું શાસન વિશેષરૂપે પરિણમન પામે છે, તેથી તરવાના પ્રબળ કારણરૂપ તીર્થનો ઉપખંભરૂપ પરાર્થ તે મહાત્માઓ સંપાદન કરી શકે છે માટે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો ભગવાને નિષેધ કરેલ છે. I૫/૩૭૨૪ા અવતરણિકા : यदि नामैवं ततोऽपि किमित्याह ૧૫ અવતરણિકાર્થ : જો આમ છે=દસ પૂર્વઘર મહાત્મા પરાર્થેસંપાદન કરી શકે એમ છે, તેનાથી પણ શું ?=તેનાથી પણ તેઓને સાપેક્ષયતિધર્મમાં શું વિશેષ લાભ થાય ? એથી કહે છે - સૂત્ર : તથૈવ = ગુરુત્વાત્ ।।૬/રૂ૭૩|| સૂત્રાર્થ : તેનું જ=દશ પૂર્વધર દ્વારા કરાયેલા પરાર્થસંપાદનનું જ, ગુરુપણું હોવાથી=નિરપેક્ષયતિધર્મ કરતાં અધિકપણું હોવાથી તેઓને નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે. II૬/૩૭૩II ટીકા ઃ 'तस्य' परार्थसम्पादनस्य, 'एव' चेत्यवधारणे, 'गुरुत्वात्' सर्वधर्मानुष्ठानेभ्य उत्तमत्वात् ।।૬/૩૭૩।। ટીકાર્ય ઃ ‘તસ્ય’ ગુત્તમત્વાત્ ।। તેનું જ=પરાર્થસંપાદનનું જ, ગુરુપણું હોવાથી=સર્વધર્મ અનુષ્ઠાનોથી ઉત્તમપણું હોવાથી, નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે એમ અન્વય છે. ‘વ ચ' એ શબ્દ શ્લોકમાં અવધારણ અર્થમાં છે. II૬/૩૭૩।। ભાવાર્થ: દશ પૂર્વધર મહાત્મા જે પ્રકા૨ના અન્ય જીવોના પ્રયોજનનું સંપાદન કરી શકે છે તે પ્રકારના પ્રયોજનનું સંપાદન તેમનાથી ન્યૂન ભણેલા મહાત્માઓ કરી શકતા નથી અને અન્ય જીવોના કલ્યાણના સંપાદનનું કૃત્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬, ૭ સર્વધર્મ અનુષ્ઠાન કરતાં અધિક ઉત્તમ છે, તેથી નિરપેક્ષયતિધર્મ સેવવાથી જે ફળ પ્રાપ્ત થાય, તેનાથી પણ અધિક ફળ દસપૂર્વધ૨વાળા મહાત્માઓના અમોઘ દેશનાના પરોપકારથી સંપાદન થાય છે. II૬/૩૭૩II અવતરણિકા : एतदपि कथमित्याह - અવતરણિકાર્થ : આ પણ=નિરપેક્ષયતિધર્મ કરતાં દશ પૂર્વધરવાળા મહાત્મા દ્વારા કરાયેલો પરોપકાર ગુરુ છે એ પણ કેવી રીતે નક્કી થાય છે ? એથી કહે છે – સૂત્ર : સર્વથા ૩:૯મોક્ષાત્ ।।૭/૩૭૪|| સર્વથા દુઃખનો મોક્ષ હોવાથી=દશ પૂર્વધર દ્વારા કરાયેલા પરોપકારથી સ્વ-પર બન્નેનાં દુઃખનો મોક્ષ હોવાથી તેઓનો પરોપકાર ગુરુ છે. Il૭/૩૭૪|| ટીકાઃ સૂત્રાર્થ : 'सर्वथा' सर्वैः प्रकारैः स्वस्य परेषां चेत्यर्थः 'दुःखानां' शारीरमानसरूपाणां मोचनात् ।।૭/૩૭૪।। ટીકાર્ય : ‘સર્વથા’ મોચનાત્ ।। સર્વથા=સર્વ પ્રકારે, સ્વ અને પરનાં દુઃખોનો=શારીરિક-માનસિકરૂપ દુ:ખોનું મોચન હોવાથી તેઓનો પરોપકાર ગુરુ છે. ૭/૩૭૪॥ ..... ભાવાર્થ: દશ પૂર્વધર મહાત્માઓ જ્યારે યોગ્ય જીવને સન્માર્ગ બતાવીને ઉપકાર કરે છે ત્યારે પોતાનાં અને બીજાઓનાં શારીરિક માનસિક દુઃખોનો નાશ થાય છે; કેમ કે તેમના ઉપદેશના બળથી ઘણા યોગ્ય જીવો અસંગભાવની પરિણતિને પ્રાપ્ત કરીને પોતાનાં શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે. વળી, તે ઉપદેશક મહાત્મા પણ તે ઉપદેશકાળમાં જે ઉપદેશ આપે છે તેનાથી પોતાને પણ અસંગની પરિણતિમાં ઉત્કર્ષ થાય છે જેથી તે દશ પૂર્વધર મહાત્માનાં પણ શારીરિક-માનસિક દુઃખોનો નાશ થાય છે; કેમ કે સંગના પરિણામથી જ શારીરિક-માનસિક દુઃખો સ્પર્શી શકે છે. અસંગ પરિણતિવાળા મહાત્માઓને શરીરનાં દુ:ખો પણ સ્પર્શી શકતાં નથી. કેમ શારીરિક-માનસિક દુઃખો સ્પર્શી શકતાં નથી ? તેનું કારણ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭, ૮, ૯ અસંગપરિણતિવાળા તે મહાત્માઓનું ચિત્ત આત્માના અસંગભાવમાં નિવિષ્ટ હોવાથી દેહ સાથેનો સંગ હોવા છતાં દેહના ભાવો સાથે ચિત્તનું યોજન નહિ થવાથી તે પીડાનું પ્રાયઃ વેદન થતું નથી. II૭૩૭૪TI અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્રઃ સાનપ્રવૃત્ત. T૮/૩૭૧ 1 સૂત્રાર્થ : સંતાનની પ્રવૃત્તિ હોવાથી સાપેક્ષયતિધર્મનું ગુરુપણું છે. I૮/૩૭૫ll ટીકા : परार्थसम्पादनात् सन्तानस्य शिष्यप्रशिष्यादिप्रवाहरूपस्य प्रवृत्तेः ।।८/३७५।। ટીકાર્ય :| પરાર્થહિન પ્રવૃત્ત | પરાર્થસંપાદનના કારણે=દશ પૂર્વધર મહાત્માથી વિશેષ પરાર્થસંપાદન થતું હોવાના કારણે, સંતાનની શિષ્ય-પ્રશિષ્યાદિ પ્રવાહરૂપ સંતાનની, પ્રવૃત્તિ હોવાથી નિરપેક્ષયતિધર્મ કરતા તેવા મહાત્માઓ માટે સાપેક્ષયતિધર્મ ગુરુ છે એમ અવય છે. ૮/૩૭૫ ભાવાર્થ દશ પૂર્વધર મહાત્મા ઉપદેશ દ્વારા ઘણા યોગ્ય જીવોને સંયમને અભિમુખ કરીને શુદ્ધ સંયમમાં પ્રવર્તાવી શકે છે, તેથી તેઓ નિરપેક્ષયતિધર્મને બદલે સાપેક્ષયતિધર્મ સ્વીકારે તો ઘણા જીવોનું વિશેષ પ્રકારનું હિત થાય. એટલું જ નહિ પણ વિશિષ્ટ પ્રકારના હિતની પરંપરાની પ્રાપ્તિ થાય. અને જો તે મહાત્મા નિરપેક્ષયતિધર્મનું સેવન કરે તો તે પ્રકારના હિતની પરંપરા પ્રાપ્ત થઈ શકે નહિ, તેથી દશ પૂર્વધરથી ન્યૂન એવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ વિશેષ કલ્યાણનું કારણ હોવા છતાં દશ પૂર્વધર મહાત્મા માટે સાપેક્ષયતિધર્મ જ વિશેષ કલ્યાણનું કારણ છે. II૮/૩૭૫ા અવતરણિકા :તથા - અવતરણિતાર્થ : અને – Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯ સૂત્ર : योगत्रयस्याप्युदग्रफलभावात् ।।९/३७६ ।। સૂત્રાર્થ : યોગટયનાં પણ ઉદગ્રફલનો સદ્ભાવ હોવાથી સાપેક્ષયતિધર્મ ગુરુ છે. II૯/૩૭૬ll ટીકા :___ 'योगत्रयस्यापि' मनोवाक्कायकरणव्यापाररूपस्य परार्थसम्पादने क्रियमाणे, न पुनरेकस्यैव इति अपिशब्दार्थः, 'उदग्रफलभावात्', 'उदग्रस्य' प्रकारान्तरेणानुपलभ्यमानत्वेनात्युत्तमस्य, 'फलस्य'= कर्मनिर्जरालक्षणस्य 'भावात्,' नहि यथा देशनायां सर्वात्मना व्याप्रियमाणं मनोवाक्कायत्रयं फलमाप्नोति तथाऽन्यत्र कृत्यान्तर इति ।।९/३७६।। ટીકાર્ચ - જોત્ર સ્થાપિ' . ચાત્તર ત્તિ પરાર્થસંપાદન કરાય છતે મન-વચન-કાયાના કરણવ્યાપારરૂપ યોગાત્રયના પણ ઉદગ્રફલનો ભાવ હોવાથી=અન્ય પ્રકારથી અનુપલભ્યમાનપણું હોવાને કારણે ઉત્તમ સ્વરૂપ ઉદગ્ર કર્મનિર્જરારૂપ ફલનો ભાવ હોવાથી, દશ પૂર્વધરને સાપેક્ષયતિધર્મ ઉત્તમ છે. કેમ યોગત્રયનું ઉદગ્રફલ દશ પૂર્વધરને છે? એથી કહે છે – જે પ્રમાણે સર્વસ્વરૂપથી દેશનામાં વ્યાત એવા મનોવાફકાયત્રયના ફલને તે મહાત્મા પ્રાપ્ત કરે છે તે પ્રકારે અન્યત્ર કૃત્યાત્તરમાં નિર્જરારૂપ ફલને પ્રાપ્ત કરતા નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯/૩૭૬ ભાવાર્થ દશ પૂર્વધર મહાત્મા ભગવાનનાં વચનના પરમાર્થને વિશેષરૂપે જાણનારા છે અને યોગ્ય જીવોને દેશના આપે છે ત્યારે તે મહાત્માના મન-વચન-કાયાના યોગો સર્વ પ્રકારે સ્વ-પર કલ્યાણ કરવામાં અત્યંત વ્યાપારવાળા હોય છે, અત્યંત સંવેગપૂર્વક દેશના આપવાની વિધિમાં તે મહાત્મા ઉપયોગવાળા છે. તેથી તેઓનો વીતરાગગામી ઉપયોગ અન્ય ક્રિયાકાળમાં જેવો હોય છે તેનાથી પણ અધિક વીતરાગગામી ઉપયોગ દેશનાકાળમાં હોય છે. તેથી દશ પૂર્વધર સાપેક્ષયતિધર્મ સ્વીકારીને યોગ્ય જીવોનાં ઉપકાર અર્થે જ્યારે દેશનામાં પ્રવર્તે છે ત્યારે તે મહાત્માના ત્રણે યોગો અન્ય પ્રકારે નિર્જરા પ્રાપ્ત ન કરી શકે તેવા પ્રકારના ઉત્કટ નિર્જરારૂપ ફલનું કારણ બને છે. માટે ઘણી નિર્જરા કરીને શીધ્ર મોક્ષ-પ્રાપ્તિ માટે વિશેષ કલ્યાણનું કારણ હોવાથી ભગવાને દશ પૂર્વધર મહાત્માને સાપેક્ષયતિધર્મ સ્વીકારવાની જ અનુજ્ઞા આપી છે. II૯૩૭૬ાા Page #38 -------------------------------------------------------------------------- ________________ G ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સુત્ર-૧૦ અવતરણિકા - તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिद्धौ तदन्यसम्पादकाभावे प्रतिपत्तिप्रतिषेधाच्च ।।१०/३७७।। સૂત્રાર્થ : નિરપેક્ષધર્મ ઉચિતને પણ જે સાધુ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાને યોગ્ય છે તેવા પણ સાધુને, તેના સ્વીકારના કાળમાં પરના પરાર્થની સિદ્ધિ હોતે છતે તેના અન્ય સંપાદકના અભાવમાં તે પ્રકારનો પરોપકાર અન્ય કરી શકે તેમ ન હોય તો સ્વીકારનો પ્રતિષેધ હોવાથી=નિરપેક્ષયતિધર્મના સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ હોવાથી, સાપેક્ષયતિધર્મ ગુરુ છે. I/૧૦/૩૭૭ી ટીકા :___ 'निरपेक्षधर्मोचितस्यापि', किं पुनस्तदनुचितस्येत्यपिशब्दार्थः, 'तत्प्रतिपत्तिकाले' निरपेक्षधर्मा ङ्गीकरणसमये 'परपरार्थसिद्धौ' परेषां परार्थस्य' सम्यग्दर्शनादेः प्रधानप्रयोजनस्य सिद्धौ साध्यायां विषये 'तदन्यसम्पादकाभावे' तस्मात् निरपेक्षयतिधर्मोचितादन्यस्य साधोः परार्थसिद्धिसम्पादकस्याभावे 'प्रतिपत्तिप्रतिषेधाद्' अङ्गीकरणनिवारणात्, चकारो हेत्वन्तरसमुच्चये, 'तस्यैव च गुरुत्वम्' [सू० રૂ૭૩] રૂતિ સદ તિ ૨૦/૩૭૭ ટીકાર્ચ - નિરપેક્ષ નષિતથાપિ' ... સદ રિ II નિરપેક્ષધર્મના માટે ઉચિતને પણ તેના સ્વીકારના કાળમાં=નિરપેક્ષધર્મના સ્વીકારના સમયમાં, પરપરાર્થની સિદ્ધિ હોતે છતે પર જીવોના સમ્યગ્દર્શન આદિરૂપ પ્રધાન પ્રયોજનરૂપ પરાર્થ સાધ્યનો વિષય હોતે છતે, તેના અન્ય સંપાદકના અભાવમાંગ નિરપેક્ષયતિધર્મને ઉચિત એવા તે મહાત્માથી પરાર્થસિદ્ધિ થાય એવા સંપાદક અન્ય સાધના અભાવમાં, સ્વીકારનો પ્રતિષેધ હોવાથી તેનું જ ગુરુપણું છે=સાપેક્ષયતિધર્મનું જ ગુરુપણું છે એ પ્રમાણે સૂત્ર૩૭૩ સાથે સંબંધ છે. શ્લોકમાં 'કાર શબ્દ હેલ્વન્તરના સમુચ્ચયમાં છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૦/૩૭૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧ આ નિરપેક્ષથર્મોવત 'માં રહેલા “પ” શબ્દથી અનુચિતને તો નિરપેક્ષયતિધર્મ સ્વીકારનો પ્રતિષેધ છે પરંતુ ઉચિતને પણ નિરપેક્ષયતિધર્મનો પ્રતિષેધ છે. ભાવાર્થ : જે મહાત્માઓ ભગવાનનાં વચનથી અત્યંત ભાવિત થયા છે, શાસ્ત્રના વિશેષ પારગામી છે તેઓ નવમા પૂર્વની ત્રીજી વસ્તુ કે તેનાથી અધિક ભણેલા હોય અને ગચ્છની વ્યવસ્થા પોતાની જેમ પોતાના શિષ્ય કરી શકે તેમ હોય ત્યારે પોતાની શક્તિનું સમાલોચન કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા તત્પર થાય છે. આવા મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા માટે નિરપેક્ષયતિધર્મને અનુકૂળ ભાવનાઓથી આત્માને ભાવિત કરતા હોય, ત્યારે તેઓને જણાય કે પોતાના શિષ્ય આદિનું પરાર્થ જે પ્રકારે પોતે સંપાદન કરી શકે છે તે પ્રકારે અન્ય મહાત્મા કરી શકતા નથી, તેથી શિષ્યસમુદાય વિશેષ પ્રકારની રત્નત્રયીની આરાધના કરવા સમર્થ બનતો નથી, તે વખતે તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ થયેલા હોવા છતાં તેઓને નિરપેક્ષયતિધર્મસ્વીકારનો ભગવાને પ્રતિષેધ કરેલ છે; કેમ કે તેવા મહાત્મા દશ પૂર્વધર નહિ હોવા છતાં યોગ્ય જીવોને જે પ્રકારે અનુશાસન આપીને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવશે તેનાથી જે પ્રકારનો લાભ તે મહાત્માને અને તે શિષ્યને થશે તેવો લાભ તે શિષ્યોની ઉપેક્ષા કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવામાં થાય નહિ. માટે તેવા મહાત્માને સાપેક્ષયતિધર્મ સ્વીકારવો એ ગુરુ છેઃઉત્તમ છે. II૧૦/૩૭ળા અવતરણિકા - इत्थं सापेक्षयतिधर्मयोग्यमुक्त्वा निरपेक्षयतिधर्मयोग्यं वक्तुमाह - અવતરણિકાર્ય : આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સાપેક્ષયતિધર્મના યોગ્ય કહીને નિરપેક્ષયતિધર્મના યોગ્યને કહેવા માટે કહે છે – સૂત્ર : नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि साधुशिष्यनिष्पत्तौ साध्यान्तराभावतः सति कायादिसामर्थ्य सद्वीर्याचारासेवनेन तथा प्रमादजयाय सम्यगुचितसमये आज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धेः प्रायोपवेशनवच्छ्रेयान्निरपेक्षयतिधर्मः ।।११/३७८ ।। સૂત્રાર્થ : નવાદિ પૂર્વધર યથોદિતગુણવાળાને પણ સૂત્ર-૨માં કહેલા કલ્યાણ આશય આદિ યથોદિતગુણવાળાને પણ, સુંદર શિષ્યોની નિષ્પત્તિ થયે છતે, સાધ્યાત્તરનો અભાવ હોવાને કારણે, Page #40 -------------------------------------------------------------------------- ________________ धर्मा प्ररा भाग-3 | मध्याय-5 | सूत्र-११ કાયાદિનું સામર્થ્ય હોતે છતે, સદ્વર્યાચારના સેવનથી તે પ્રકારના પ્રમાદના જય માટે, સમ્યફ ઉચિત સમયમાં આજ્ઞાના પ્રામાણ્યથી તે પ્રકારે જ યોગવૃદ્ધિ હોવાને કારણે અનશનની જેમ નિરપેક્ષયતિધર્મ શ્રેય માટે છે. ll૧૧/૩૭૮ टीs: 'नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि' 'तत्र कल्याणाशयस्य' इत्यादिसूत्रनिरूपितगुणस्य, किं पुनस्तदन्यगुणस्य इति अपिशब्दार्थः, 'साधुशिष्यनिष्पत्तो' आचार्योपाध्यायप्रवर्तिस्थविरगणावच्छेदकलक्षणपदपञ्चकयोग्यतया साधूनां शिष्याणां निष्पत्तौ सत्यां 'साध्यान्तराभावतः' साध्यान्तरस्य निरपेक्षधर्मापेक्षया आर्यापरिपालनादिरूपस्य 'अभावतः' अभवनेन 'सति' विद्यमाने 'कायादिसामर्थ्य' वज्रर्षभनाराचसंहननशरीरतया वज्रकुड्यसमानधृतितया च महति कायमनसोः समर्थभावे सति 'सद्वीर्याचारासेवनेन, सतो' विषयप्रवृत्ततया सुन्दरस्य 'वीर्याचारस्य' सामर्थ्यागोपनलक्षणस्य निषेवणेन, 'तथा प्रमादजयाय, तथा' तेन निरपेक्षयतिधर्मप्रतिपत्तिप्रकारेण यः प्रमादस्य निद्रादेः 'जयः' अभिभवस्तदर्थं 'सम्यक्' शास्त्रोक्तनीत्या तपःसत्त्वसूत्रैकत्वबललक्षणाभिः पञ्चभिस्तुलनाभिरात्मानं तोलयित्वा 'उचितसमये' तिथिवारनक्षत्रयोगलग्नशुद्धिलक्षणे 'आज्ञाप्रामाण्यतः' आजैवात्रार्थे प्रमाणमिति परिणामात् 'तथैव' प्रतिपित्सितनिरपेक्षयतिधर्मानुरूपतयैव 'योगवृद्धेः' सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणधर्मव्यापारवृद्धेः 'प्रायोपवेशनवत्', 'प्रायोपवेशनम्' अनशनम्, तद्वत् पर्यन्तकालकरणीयानशनक्रियातुल्य इत्यर्थः, 'श्रेयान्' अतिप्रशस्यः 'निरपेक्षयतिधर्मो' जिनकल्पादिरूपः कल्पादिग्रन्थप्रसिद्धस्वरूपो वर्तत इति ।।११/३७८।। सार्थ :___ 'नवादिपूर्वधरस्य' ..... वर्तत इति ।। वणी, नवापूर्वधर यथोyिernाजाने त्यो 'स्याएमाशय' ઈત્યાદિ સૂત્ર-રથી નિરુપિત ગુણવાળા સાધુને પણ, સુંદર શિષ્યનિષ્પત્તિ થયે છતે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદકલક્ષણપદપંચકયોગ્યપણાથી સુંદર શિષ્યોની નિષ્પત્તિ થયે છતે, સાધ્યાતરનો અભાવ હોવાને કારણે નિરપેક્ષધર્મની અપેક્ષાએ આર્યાપરિપાલનાદિરૂપ સાધ્યાતરનો અભાવ હોવાને કારણે, કાયાદિનું સામર્થ્ય વિદ્યમાન હોતે છતે વજઋષભનારાચસંહનવશરીરપણાને કારણે અને વજકુષ્યસમાનધૃતિપણાને કારણે કાય-મનનો મહાન સમર્થ ભાવ હોતે છતે, સદ્ગીયચારના સેવનથી= વિષયમાં પ્રવૃત્તપણાથી સુંદર એવા સામર્થના અગોપનરૂપ વીર્યાચારના નિવેશનથી. તે પ્રકારના પ્રમાદના જય માટે=નિરપેક્ષયતિધર્મના સ્વીકારવા પ્રકારથી જે નિદ્રાદિ પ્રમાદનો જય અર્થાત્ અભિભવ તેના માટે, સમ્યફ શાસ્ત્રોક્ત નીતિથી તપ, સત્વ, સૂત્ર, એકત્વ, બલલક્ષણ પાંચ તુલનાથી આત્માને તોલીને ઉચિત સમયે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્નશુદ્ધિરૂપ ઉચિત સમયમાં, આજ્ઞાપ્રામાણ્યથી= Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૧ નિરપેક્ષયતિધર્મસ્વીકારના વિષયમાં આજ્ઞા જ પ્રમાણ છે એ પ્રકારના પરિણામથી, તે પ્રકારની જ યોગવૃદ્ધિથી=સ્વીકારવાની ઇચ્છા કરાયેલા નિરપેક્ષયતિધર્મના અનુરૂપપણાથી જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્યક્ચારિત્રરૂપ ધર્મવ્યાપારની વૃદ્ધિથી, પ્રાયઃ ઉપવેશનની જેમ=અનશનની જેમ=આયુષ્યના પર્યંતકાલમાં કરણીય એવા અનશનની ક્રિયા તુલ્ય કલ્પાદ્દિગ્રંથપ્રસિદ્ધસ્વરૂપવાળો જિનકલ્પાદિરૂપ નિરપેક્ષયતિધર્મ અતિપ્રશસ્ય વર્તે છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૧/૩૭૮।। ભાવાર્થ ૨૨ - નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વા માટે નવ આદિ પૂર્વના ધરનારા સાધુ અધિકારી છે. વળી, સૂત્ર-૨માં જે સાપેક્ષયતિધર્મના અધિકારીનાં વિશેષણો આપેલાં તેવા ગુણવાળા જ સાધુ નિરપેક્ષયતિધર્મના અધિકારી છે. ફક્ત સાપેક્ષયતિધર્મ માટે એવા ગુણવાળા દશ પૂર્વધર મહાત્મા અધિકારી છે અને તેનાથી ન્યૂન એવા શ્રુતને ધારણ કરનારા નિરપેક્ષયતિધર્મને માટે અધિકારી છે. નિરપેક્ષયતિધર્મને સ્વીકારવા માટે તત્પર થયા પૂર્વે તેઓએ સુંદર શિષ્યની નિષ્પત્તિ કરી હોય અર્થાત્ ભગવાનના શાસનની ધુરાને સમ્યક્ વહન કરી શકે તેવા આચાર્ય આદિ પાંચ પ્રકારના શિષ્યોને જેમણે નિષ્પન્ન કર્યા છે તેઓ જ નિરપેક્ષયતિધર્મના અધિકારી છે અને જો શિષ્યો તે પ્રકારે સંપન્ન થયા ન હોય તો તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારી શકે નહિ. વળી, સાધ્વીઓના પરિપાલન કે ગચ્છના પરિપાલનરૂપ કોઈ સાધ્યાન્તર વિદ્યમાન ન હોય તો જ તેઓ નિરપેક્ષયતિધર્મ સ્વીકારે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ પોતે શિષ્યસમુદાયને ઉચિત અનુશાસન આપીને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે છે તેમ ગચ્છને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાળા યોગ્ય શિષ્ય નિષ્પન્ન થયા હોય તો પોતાના નિરપેક્ષયતિધર્મના સ્વીકારથી ગચ્છમાં વર્તતા સુસાધુઓના કોઈ સંયમયોગની હાનિ થવાની સંભાવના રહેતી નથી ત્યારે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વાની ભગવાનની અનુજ્ઞા છે. વળી, આ સર્વ સંયોગ વિદ્યમાન હોય અને પોતાની કાયાનું અને મનનું તેવું સામર્થ્ય હોય તો જ તે મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત ગણાય. કેવું કાયાનું અને મનનું સામર્થ્ય જોઈએ ? તે સ્પષ્ટ કરે છે. પ્રથમ સંઘયણ હોવાને કા૨ણે મરણાંત ઉપસર્ગમાં પણ તે મહાત્માઓ ચલાયમાન થતા નથી અને શાસ્ત્રના ભાવનને કારણે વજ્રની ભીંત જેવા દુર્ભેદ્ય મનોબળવાળા હોય જેથી કોઈ પ્રતિકૂળ સંયોગોમાં પણ વીતરાગગામી ચિત્ત સ્ખલના પામે નહીં તેવા હોય તો જ તેઓ નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વા અધિકારી છે. વળી, વિશેષ પ્રકારના નિરપેક્ષભાવમાં પ્રવૃત્તપણાથી સુંદર વીર્યાચારવાળા હોય તેઓને જ તેવા પ્રકારના પ્રમાદજય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત ગણાય. આશય એ છે કે જેઓએ નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યા પૂર્વે સતત જિનવચનના નિયંત્રણથી ત્રણે યોગોને તે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-3| અધ્યાય-૧ | સૂત્ર-૧૧, ૧૨ રીતે પ્રવર્તાવ્યા છે કે જેથી તેઓમાં રહેલું સામર્થ્ય પ્રાયઃ ગુણસ્થાનકની વૃદ્ધિમાં વ્યાપારવાળું હોય તેવા સદ્વર્યાચારના સેવનથી જેઓ સંપન્ન થયા છે તેવા મહાત્માને વિશેષ પ્રકારના પ્રમાદના જય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે; જેથી નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યા પછી નિદ્રા કે નિમિત્તો પ્રમાણે કોઈ ભાવો ન થાય, પરંતુ જગતથી પર એવો આત્માનો સ્થિર ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે પ્રકારે આત્માને સદા શ્રુતથી વાસિત કરી શકે તેવો અપ્રમાદભાવ પ્રગટ થાય. તેવા પ્રકારના પ્રમાદય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. વળી, નિરપેક્ષયતિધર્મ સ્વીકારતાં પૂર્વે શાસ્ત્રોક્ત નીતિથી તપાદિ પાંચ ભાવનાઓથી આત્માને સંપન્ન કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે; જેથી કોઈપણ સંયોગોમાં નિરપેક્ષયતિધર્મભાવનો ક્ષય ન થાય તે પ્રકારનું આત્મબળ પ્રગટે છે. વળી, ઉચિત સમયમાં ભગવાનની આજ્ઞાના પ્રામાણ્યપણાથી જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે સાપેક્ષયતિધર્મનાં સર્વ કાર્યો સિદ્ધ થયાં હોય અને આયુષ્ય હજુ ઘણું હોય તો અનશનનો સ્વીકાર કર્યા પૂર્વે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ. જો તે ન સ્વીકારવામાં આવે તો ઉચિત શક્તિનું ગોપવન થવાથી અન્ય સર્વ ઉચિત આચારો તે મહાત્મા સેવતા હોય તો પણ તેમનું અંતિમ જીવન વિરસ છે, તેથી પૂર્ણ જીવનને સફળ કરવા અર્થે મહાત્માએ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ તે પ્રકારની ભગવાનની આજ્ઞાથી તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે. વળી, જે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો છે તેને, ઉચિત રત્નત્રયીની વૃદ્ધિ થાય એ રીતે જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. અર્થાત્ પૂર્વમાં જે રત્નત્રયી હતી તેના કરતાં અધિક નિર્મળતર વીતરાગભાવને આસન્ન એવી રત્નત્રયી પ્રગટ થાય તે પ્રકારનો વ્યાપાર થાય તે રીતે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ. વળી, જેમ જીવનના અંત સમયે અનશન સ્વીકારવામાં આવે છે તે વખતે જેમ શક્તિના પ્રકર્ષથી આહાર આદિ પરત્વે નિરપેક્ષ થઈને વીતરાગભાવમાં જવા માટે દઢ શ્રુતનું અવલંબન લઈને યત્ન કરાય છે તેના તુલ્ય દઢ યત્નવાળી નિરપેક્ષયતિધર્મના સેવનની ક્રિયા છે, તેથી તેની શક્તિવાળા મહાત્માઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેયકારી છે. ll૧૧/૩૭૮II અવતરણિકા :તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર - तत्कल्पस्य च परार्थलब्धिविकलस्य ।।१२/३७९ ।। Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૨, ૧૩ સૂત્રાર્થ : તત્કલ્પ પરાર્થલબ્ધિવિકલને પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણોવાળા ફક્ત પરાર્થલબ્ધિવિકલ એવા સાધુને, નિરપેક્ષયતિધર્મ સ્વીકાર ઉચિત છે. II૧૨/૩૭૯ll ટીકા : 'तत्कल्पस्य' निरपेक्षयतिधर्मप्रतिपत्तिसमर्थपुरुषविशेषतुल्यस्य अन्यस्यापि, 'च'शब्दः समुच्चये, परं केवलं 'परार्थलब्धिविकलस्य' तथाविधान्तरायादिकर्मपारतन्त्र्यदोषात् 'परार्थलब्ध्या' साधुशिष्यनिष्पादनादिसामर्थ्यलक्षणया विकलस्य, 'श्रेयान् निरपेक्षयतिधर्म' इत्यनुवर्तते ।।१२/३७९।। ટીકાર્ય : તાજી' ફત્વનુવર્તત | તત્કલ્પ=નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા માટે સમર્થ પુરુષવિશેષ તુલ્ય અન્યને પણ કેવલ પરાર્થલબ્ધિવિકલને તેવા પ્રકારના અંતરાયાદિક કર્મપારતંત્રના દોષને કારણે સુંદર શિષ્યનિષ્પાદનાદિસામર્થરૂપ પરાર્થલબ્ધિવિકલને નિરપેક્ષયતિધર્મ શ્રેય માટે છે. I૧૨/૩૭૯iા ભાવાર્થ - કેટલાક મહાત્માઓ નિરપેક્ષયતિધર્મને માટે અપેક્ષિત પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વગુણોથી યુક્ત હોય છે છતાં પણ અન્ય યોગ્ય શિષ્યોને તે રીતે નિષ્પન્ન કરી શકે તેવી શક્તિ પ્રગટ કરવામાં બાધક એવાં અંતરાયાદિ કર્મવાળા હોય છે, તેથી બીજાના પ્રયોજનની નિષ્પત્તિ કરી શકે તેમ નથી તોપણ નિરપેક્ષયતિધર્મ સ્વીકારીને વીતરાગતાદિને આસન્ન આસન્નતર થઈ શકે છે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. તેથી એ ફલિત થાય કે જેઓએ યોગ્ય શિષ્ય આદિ નિષ્પન્ન કરેલ છે, હવે તે પ્રયોજનની સિદ્ધિ તેમના શિષ્યોથી થઈ શકે છે તેવા સાધુ અથવા જેઓમાં અંતરાય આદિ કર્મોના કારણે તેવી શક્તિ નથી તેવા સાધુ શક્તિ હોય તો નિરપેક્ષયતિધર્મના અધિકારી છે. II૧૨/૩૭૯ll અવતરણિકા : अत्र हेतुमाह - અવતરણિકાર્ય : આમાંપૂર્વમાં કોને સાપેક્ષયતિધર્મ અને કોને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે ? એમાં, હેતુ કહે છે – સૂત્ર : उचितानुष्ठानं हि प्रधानं कर्मक्षयकारणम् ।।१३/३८०।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૩, ૧૪ સૂત્રાર્થ : હિ=જે કારણથી ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે તે કારણથી, સ્વભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે એમ અન્વય છે. ll૧૩/૩૮oll ટીકા :_ 'उचितानुष्ठानं हि' यस्मात् 'प्रधानम्' उत्कृष्टं कर्मक्षयकारणमिति ।।१३/३८०।। ટીકાર્ય : કવિતાનુષ્ઠાન દિ'.... કર્મક્ષયરતિ / જે કારણથી ઉચિત અનુષ્ઠાન પ્રધાનઃઉત્કૃષ્ટ કર્મક્ષયનું કારણ છે તે કારણથી ભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૩/૩૮૦ ભાવાર્થ - જે સાધુ જે ભૂમિકામાં હોય તે ભૂમિકાને અનુસાર અપ્રમાદભાવથી યત્ન કરે તો સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના સંયમના કંડકોને સ્પર્શીને તે મહાત્મા વિતરાગભાવને આસન્ન આસન્નતર થાય છે, તેથી સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન જે જે અંશથી વીતરાગભાવને પ્રાપ્ત કરાવે છે તે તે અંશથી નિર્જરા થાય છે અને તેને સામે રાખીને ભગવાને તે ભૂમિકાવાળા દશ પૂર્વધર સાધુને સાપેક્ષયતિધર્મ સ્વીકારવાની આજ્ઞા કરી છે, જેથી સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરીને તે મહાત્મા વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરે અને જેઓ દશ પૂર્વધરથી ન્યૂન છે અને નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ છે એવા મહાત્માઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાની ભગવાને આજ્ઞા કરી છે જેથી નિરપેક્ષયતિધર્મ સેવીને તે મહાત્મા ઘણી નિર્જરા પ્રાપ્ત કરી શકે. આ નિયમ અનુસાર સર્વ ગુણસ્થાનકોને માટે જે જે જીવ જે જે યોગ્યતા ધરાવતો હોય તે તે યોગ્યતા અનુસાર તે તે ગુણસ્થાનકને સ્વીકારીને, સ્વીકારેલા ગુણસ્થાનકમાં અપ્રમાદથી યત્ન કરે તો શીઘ્ર ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે. પોતાની ભૂમિકાનું આલોચન કર્યા વગર જે તે ગુણસ્થાનક સ્વીકારે અથવા સ્વીકારાયેલા ગુણસ્થાનક અનુસાર અપ્રમાદ ભાવથી યત્ન કરે નહિ તો તેનું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન બને નહિ, તેથી ઉત્કૃષ્ટ કર્મક્ષયનું કારણ બને નહિ. II૧૩/૩૮ના અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિયાર્થ:આ પણaઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એ પણ, કેમ છે? એથી કહે છે – Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૪ સૂત્ર : उदग्रविवेकभावाद् रत्नत्रयाराधनाद् ।।१४/३८१ ।। સૂત્રાર્થ: ઉદગ્રેવિવેકનો ભાવ હોવાથી રત્નત્રયઆરાધનનું કારણ હોવાને કારણે ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એમ અન્વય છે. ll૧૪/૩૮૧ ટીકા - 'उदग्रस्य' उत्कटस्य 'विवेकस्य' विधेयाविधेयवस्तुविभागविज्ञानलक्षणस्य 'भावात्' सकाशात्, किमित्याह-'रत्नत्रयाराधनात्, रत्नत्रयस्य' सम्यग्दर्शनादेः 'आराधनात्' निष्पादनात्, उचितानुष्ठाने हि प्रारब्धे नियमाद् रत्नत्रयाराधक उदग्रो विवेको विजृम्भते इत्येतत् प्रधानं कर्मक्षयकारणमिति ૨૪/૨૮ાા ટીકાર્ય : ૩ ..... કર્મક્ષયRurમિતિ | ઉદગ્ર=ઉત્કટ, વિવેકનું વિધેય અવિધેય વસ્તુવિભાગના યથાર્થ જ્ઞાનરૂપ વિવેકનો ભાવ હોવાથી શું? એથી કહે છે – રત્નત્રયીનું આરાધન થવાને કારણે=સમ્યગ્દર્શન આદિ રત્નત્રયી નિષ્પાદન થવાને કારણે, ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એમ અન્વય આ કથનનું તાત્પર્ય ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – ઉચિત અનુષ્ઠાન પ્રારબ્ધ કરાયે છતે નિયમથી રત્નત્રયનો આરાધક એવો ઉદગ્ર વિવેક ઉલ્લસિત થાય છે, એથી આ ઉચિત અનુષ્ઠાન, પ્રધાન કર્મક્ષયનું કારણ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૪/૩૮૧ાા ભાવાર્થ : કોઈપણ મહાત્મા માટે પોતાની ભૂમિકા અનુસાર શું કર્તવ્ય છે ? અને શું અકર્તવ્ય છે ? એ રૂ૫ વસ્તુના વિભાગનું યથાર્થ જ્ઞાન એ વિવેક છે અને જે મહાત્માને જિનવચનના પારમાર્થિક બોધને કારણે એવો ઉત્કટ વિવેક પ્રગટ્યો છે તે મહાત્મા સ્વભૂમિકાનાં ઉચિત અનુષ્ઠાનને સ્વીકારીને સ્વભૂમિકા અનુસાર શક્તિના પ્રકર્ષથી અપ્રમાદથી યત્ન કરે ત્યારે તે મહાત્મા ઉત્તરની ઉચિત ભૂમિકાનું નિષ્પાદન કરે છે. આથી જિનવચનના પરમાર્થને જાણનારા દશ પૂર્વધર મહાત્મા વિશિષ્ટ રત્નત્રયીને પ્રાપ્ત કરવા અર્થે નિરપેક્ષયતિધર્મ સ્વીકારેલ હોવા છતાં તેનો ત્યાગ કરીને ગચ્છમાં આવે છે અને સાપેક્ષયતિધર્મ સ્વીકારે છે. દશ પૂર્વધરથી ન્યૂન શ્રુતજ્ઞાન ધારણ કરનારા મહાત્મા નિરપેક્ષયતિધર્મને સ્વીકારી શકે તેવી શક્તિ હોય તો પોતાની ભૂમિકા અનુસાર અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે. આ રીતે સ્વભૂમિકા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૧૫ અનુસાર સ્વીકારાયેલ અનુષ્ઠાનથી ઉત્તર ઉત્તરની રત્નત્રયીની આરાધના થાય છે, તેથી યોગમાર્ગની સર્વ ભૂમિકાઓમાં સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવથી કરાતું ઉચિત અનુષ્ઠાન રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે. માટે પ્રધાન કર્મક્ષયનું કારણ છે. II૧૪/૩૮૧ અવતરણિકા - अत्रैव व्यतिरेकमाह - અવતરણિકાર્ય : આમાં જsઉચિત અનુષ્ઠાન ઉદગ્રવિષયવાળું હોવાથી રત્નત્રયીનું કારણ છે એમ કહ્યું એમાં જ, વ્યતિરેકને કહે છે – સૂત્ર : अननुष्ठानमन्यदकामनिर्जराङ्गमुक्तविपर्ययात् ।।१५/३८२ ।। સૂત્રાર્થ : અન્ય ઉચિત અનુષ્ઠાનથી અન્ય, અનનુષ્ઠાન છે અકામનિર્જરાનું અંગ છે; કેમ કે ઉક્તનો વિપર્યય છે=ઉદગ્રેવિવેકના અભાવને કારણે રત્નત્રયીની આરાધનાનો વિપર્યય છે. ll૧૫/૩૮ાા ટીકા - 'अननुष्ठानम्' अनुष्ठानमेव न भवति 'अन्यत्' विलक्षणं उचितानुष्ठानात्, तर्हि कीदृशं तद् ? इत्याह-'अकामनिर्जराङ्गम्, अकामस्य' निरभिलाषस्य तथाविधबलीवर्दादेरिव या 'निर्जरा' कर्मक्षपणा तस्या 'अङ्ग' निमित्तम्, न तु मुक्तिफलाया निर्जरायाः, कुत ? इत्याह-'उक्तविपर्ययात्' उदग्रविवेकाभावेन रत्नत्रयाराधनाभावादिति ।।१५/३८२।। ટીકાર્ય : ‘મનનુષ્ઠાનમ્' . રત્નત્રવારનામાવતિ અન્યaઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ અનુષ્ઠાન છે=અનુષ્ઠાન જ નથી=મોક્ષના કારણભૂત અનુષ્ઠાન જ નથી. તો તે સ્થૂલથી દેખાતું ધર્મનું અનુષ્ઠાન, કેવું છે? એથી કહે છે – અકામનિર્જરાનું અંગ છે=નિરભિલાષ તેવા પ્રકારના બળદ આદિની જેમ=નિર્જરાના અભિલાષ વગરના અને સંયોગથી ચાબખાના મારને સહન કરનારા બળદ આદિની જેમ, જે કર્મક્ષપણારૂપ નિર્જરા તેનું નિમિત છે–તેનું નિમિત્ત તે અનુષ્ઠાન છે, પરંતુ મુક્તિના ફલવાળી નિર્જરાનું અંગ નથી; કેમ કે ઉક્તનો વિપર્યય છે=ઉદગ્રેવિવેકના અભાવના કારણે રત્નત્રયીની આરાધનાનો અભાવ છે તે ધર્મઅનુષ્ઠાન રત્નત્રયીની નિષ્પત્તિનું કે વૃદ્ધિનું કારણ બનતું નથી. II૧૫/૩૮૨I. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૬| સૂત્ર-૧૫, ૧૬ ભાવાર્થ : જે જીવો કલ્યાણના અર્થી છે, મોક્ષની કામનાવાળા છે, મોક્ષ અર્થે જ તપ-સંયમનું કષ્ટકારી અનુષ્ઠાન સેવે છે છતાં ઉદગ્રેવિવેક નહિ હોવાને કારણે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સ્વીકારીને અને સ્વીકારાયેલા અનુષ્ઠાનને ઉચિત રીતે સેવવા માટે યત્ન કરતા નથી તેઓનું તે અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ હોવાને કારણે અનનુષ્ઠાન છે અર્થાત્ મોક્ષનું કારણ બને તેવું અનુષ્ઠાન નથી, તેથી સહન કરેલા કષ્ટથી અકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે. જેમ નિર્જરાનો નહિ અર્થી એવો બળદ તેવા પ્રકારના સંયોગને કારણે ચાબખા આદિના મારને વેઠે છે જેનાથી અકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અનુષ્ઠાનમાં મોક્ષને અનુકૂળ ભાવ કરવાને અનુરૂપ ઉચિત વિવેક નથી તેવા કષ્ટકારી અનુષ્ઠાનથી મોક્ષનો આશય હોય તોપણ અકામનિર્જરાની જ પ્રાપ્તિ થાય છે, કેમ કે મોક્ષને અનુકૂળ અંતરંગ કોઈ પ્રવૃત્તિ થાય એવા વિવેકવાળી તે પ્રવૃત્તિ નથી. II૧૫/૩૮શા અવતરણિકા : एतदेव भावयन्नाह - અવતરણિકાર્ચ - આને જsઉચિત અનુષ્ઠાનથી વિપરીત અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ નથી પરંતુ ઉચિત અનુષ્ઠાન જ સકામનિર્જરાનું કારણ છે એને જ, ભાવન કરતાં કહે છે – સૂત્ર : निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानम् ।।१६/३८३ ।। સૂત્રાર્થ : અહીં જિનવચનમાં, નિર્વાણના ફલવાળું તત્ત્વથી અનુષ્ઠાન છે. I૧૬/૩૮૩ ટીકા - 'निर्वाणफलं' मुक्तिकार्यम् 'अत्र' जिनवचने 'तत्त्वतः' परमार्थवृत्त्या अनुषङ्गतः स्वर्गादिफलभावेऽपि, 'अनुष्ठानं' सम्यग्दर्शनाद्याराधनारूपं प्रोच्यत इति ।।१६/३८३।। ટીકાર્ય : નિર્વાનં' ... બોત તિ | અહીં=જિતવચનમાં, નિર્વાણના ફલવાળું મુક્તિના કાર્યવાળું, તત્વથી=અનુગથી સ્વર્ગાદિ લનો ભાવ હોવા છતાં પણ પરમાર્થવૃત્તિથી, સમ્યગ્દર્શનાદિ આરાધનારૂપ અનુષ્ઠાન કહેવાય છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૩૮૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૬ / સૂત્ર-૧૬, ૧૭ ૨૯ ભાવાર્થ :| જિનવચનમાં જે અનુષ્ઠાન નિર્વાણપ્રાપ્તિનું કારણ બને એવા અનુષ્ઠાનને સમ્યગ્દર્શનાદિ આરાધનારૂપ અનુષ્ઠાન કહેવાય છે. જો કે તે અનુષ્ઠાન વીતરાગ પ્રત્યેના રાગથી યુક્ત હોવાને કારણે અનુષંગથી સ્વર્ગાદિફળની પ્રાપ્તિનું કારણ બને છે તોપણ, પરમાર્થવૃત્તિથી પ્રશસ્ત એવા તે રાગો અપ્રશસ્તરાગના ઉન્મેલન દ્વારા વીતરાગભાવમાં અંશથી વિશ્રાંત પામીને અને ઉત્તર ઉત્તર વીતરાગભાવના અંશની વૃદ્ધિ દ્વારા અંતે મોક્ષરૂપ ફલમાં વિશ્રાંત થાય છે, તેથી જે અનુષ્ઠાનમાં ભગવાનનાં વચન પ્રત્યેનો રાગ અને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને તેવું જ્ઞાન અને વિતરાગતાને અનુકૂળ તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરે તેવું ચારિત્ર પ્રગટ થતું હોય તે અનુષ્ઠાન મોક્ષનું કારણ હોવાથી પરમાર્થથી અનુષ્ઠાન કહેવાય છે. તે સિવાયનું સંયમની કષ્ટકારી આચરણારૂપ અનુષ્ઠાન પણ અનુષ્ઠાન કહેવાતું નથી. આથી જ દશ પૂર્વધર મહાત્મા સ્વભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ સેવે તો જ તેઓનું અનુષ્ઠાન મોક્ષસાધક અનુષ્ઠાન બને અને નિરપેક્ષધર્મને યોગ્ય એવા મહાત્મા સ્વભૂમિકા અનુસાર નિરપેક્ષયતિધર્મને ગ્રહણ કરે તો જ તેઓનું અનુષ્ઠાન મોક્ષસાધક અનુષ્ઠાન બને. ll૧૬/૩૮૩ અવતરણિકા : यदि नामैवं ततोऽपि किमित्याह - અવતરણિયાર્થ: જો આ પ્રમાણે છે-સૂત્ર-૧૬માં કહ્યું એ પ્રમાણે “અહીં નિર્વાણલિવાળું તત્વથી અનુષ્ઠાન છે એ પ્રમાણે છે, એનાથી પણ શું?=એનાથી પણ શું પ્રાપ્ત થાય? એને કહે છે – સૂત્ર : - ન વાસંમિનિવેશવત્તત્ T૧૭/૩૮૪ સૂત્રાર્થ: તે નિર્વાણ ફળના સાધનરૂપ ઉચિત અનુષ્ઠાન અસઅભિનિવેશવાળું નથી જ. I૧૭/૩૮૪ll ટીકા - ___ 'नच' नैव असुन्दराग्रहयुक्तं 'तत्' निर्वाणफलमनुष्ठानम्, असदभिनिवेशो हि निष्ठुरेऽपि अनुष्ठाने मोक्षफलं प्रतिबध्नातीति तद्व्यवच्छेदार्थमुक्तं 'न चासदभिनिवेशवत्तत्' इति ।।१७/३८४ ।। ટીકાર્ય : ર ' તિિત | તે=નિર્વાણ ફળને સાધનારું અનુષ્ઠાન અસુંદર આગ્રહવાળું નથી જ. હિ=જે કારણથી, અસઅભિનિવેશ નિષ્ફર પણ અનુષ્ઠાનમાં-અત્યંત બાહવિધિથી શુદ્ધ પણ અનુષ્ઠાનમાં, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧સૂત્ર-૧૭, ૧૮ મોક્ષફળને પ્રતિબંધિત કરે છે. એથી તેના વ્યવચ્છેદ માટે=મોક્ષના અકારણભૂત અનુષ્ઠાનના વ્યવચ્છેદ માટે, કહ્યું કે=પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે, તે અસઅભિનિવેશવાળું નથી જ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૭/૩૮૪ના ભાવાર્થ : સંપૂર્ણ દશ પૂર્વધર મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ હોવા છતાં સાપેક્ષયતિધર્મ સ્વીકારે છે અને દશ પૂર્વધરથી ન્યૂન બોધવાળા મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ હોય અને સંયોગ અનુકૂળ હોય તો અવશ્ય નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે તે તેઓનું ઉચિત અનુષ્ઠાન છે અને તે ઉચિત અનુષ્ઠાન અસઅભિનિવેશવાળું નથી જ. આથી જ દશ પૂર્વધર મહાત્મા અસદૂઅભિનિવેશથી નિરપેક્ષયતિધર્મને સ્વીકારતા નથી. અને દશ પૂર્વધરથી ન્યૂન બોધવાળા મહાત્મા નિરપેક્ષયતિધર્મને અનુકૂળ શક્તિવાળા હોય અને સંયોગ અનુકૂળ હોય તો અસઅભિનિવેશથી નિરપેક્ષયતિધર્મને છોડીને સાપેક્ષયતિધર્મમાં જ રહેતા નથી; કેમ કે અસઅભિનિવેશવાળું અનુષ્ઠાન અત્યંત વિધિપૂર્વકનું હોય તોપણ મોક્ષપ્રાપ્તિનું કારણ બનતું નથી. તેથી જો દશ પૂર્વધર મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તો વિધિશુદ્ધ એવો પણ નિરપેક્ષયતિધર્મ મોક્ષનું કારણ બને નહિ. અને નિરપેક્ષયતિધર્મની શક્તિ ન હોય અથવા અનુકૂળ સંયોગ ન હોય છતાં દશ પૂર્વધરથી ધૂન પણ મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તોપણ તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને નહિ. એટલું જ નહિ પણ નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં સાપેક્ષયતિધર્મમાં જ ઉદ્યમ કરે તો પણ તે સાપેક્ષયતિધર્મ મોક્ષનું કારણ બને નહિ. માટે મોક્ષનું કારણ એવું અનુષ્ઠાન હંમેશાં અસદુઅભિનિવેશ વગરનું હોય છે, તેથી વિવેકી મહાત્માઓ પોતાની ભૂમિકાને અનુરૂપ અવશ્ય ઉચિત અનુષ્ઠાન સેવે છે. II૧૭/૩૮૪ના અવતરણિકા - नन्वनौचित्येऽप्यनुष्ठानं च भविष्यति मिथ्याभिनिवेशरहितं चेत्याशङ्क्याह - અવતરણિકાર્ય : નનુથી કોઈક કહે છે – અનૌચિત્યમાં પણ અનુષ્ઠાન થશે અને મિથ્યાઅભિનિવેશ રહિત થશે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ - પૂર્વસૂત્રમાં કહ્યું કે ઉચિત અનુષ્ઠાન હંમેશાં અસદુઅભિનિવેશ વગરનું હોય છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે કોઈ ભદ્રક પ્રકૃતિવાળો જીવ મિથ્યાઅભિનિવેશવાળો ન હોય છતાં કોઈક રીતે પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનનો બોધ ન હોય તો તે અનુચિત અનુષ્ઠાન સેવન કરે તેવું બની શકે, તેથી મિથ્યાઅભિનિવેશ રહિત ઉચિત જ અનુષ્ઠાન હોય એવો નિયમ બાંધી શકાય નહિ એ પ્રકારની કોઈને શંકા થાય તેને સામે રાખીને કહે છે – Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૮ સૂત્ર : નુચિતતિપત્તી નિયમસમનિવેશોડજત્રાનામાં માત્ર ૧૮/૩૮૯ સૂત્રાર્થ : અનાભોગથી અન્યત્ર ઉચિત-અનુચિત અનુષ્ઠાનમાં બોધના અભાવ સિવાય, અનુચિત પ્રતિપત્તિમાં અનુચિત અનુષ્ઠાનના સ્વીકારમાં નિયમથી અસઅભિનિવેશ છે. I૧૮/૩૮પી. ટીકા - अनुचितस्यानुष्ठानस्य 'प्रतिपत्तो' अभ्युपगमे 'नियमाद्' अवश्यंतया ‘असदभिनिवेशः' उक्तरूपः, असदभिनिवेशकार्यत्वादनुचितानुष्ठानस्य, अपवादमाह-अन्यत्र अनाभोगमात्रादिति, 'अन्यत्र' विना 'अनाभोग' एव अपरिज्ञानमेव केवलम् अभिनिवेशशून्यमनाभोगमात्रम्, तस्मादनाभोगमात्रादनुचितप्रतिपत्तावपि नासदभिनिवेश इति भाव इति ।।१८/३८५।। ટીકાર્ય : કવિતા'... માવતિ | અનુચિત અનુષ્ઠાનના પ્રતિપત્તિમાં=સ્વીકારમાં, નિયમથી=અવશ્યપણાથી, પૂર્વમાં કહેલા સ્વરૂપવાળો-સૂત્ર-૧૭માં કહેલા સ્વરૂપવાળો, અસઅભિનિવેશ છે; કેમ કે અનુચિત અનુષ્ઠાનનું અસઅભિનિવેશનું કાર્યપણું છે. અપવાદને કહે છે – અનાભોગમાત્રને છોડીને=અનાભોગથી અસઅભિનિવેશ નહિ હોવા છતાં અનુચિત અનુષ્ઠાન થઈ શકે છે. અન્યત્ર અનાભોગનો અર્થ સ્પષ્ટ કરે છે – અન્યત્ર અનાભોગ વગર જ=કેવલ અપરિજ્ઞાન જ અર્થાત્ અભિનિવેશશુન્ય અનાભોગ માત્ર, તેનાથી અનાભોગમાત્રથી, અનુચિત સ્વીકારમાં પણ અસઅભિનિવેશ નથી “ત્તિ'=એ પ્રકારનો, ભાવ છે. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૮/૩૮૫ ભાવાર્થ: મોક્ષના અર્થી પણ જીવો પોતાની ભૂમિકાને ઉચિત કર્યું અનુષ્ઠાન છે ? તેનો માર્ગાનુસારી બોધ ન હોય કે માર્ગાનુસારી બોધ કરાવવાની સામગ્રીના અભાવે માર્ગાનુસારી બોધ થઈ શકે તેમ ન હોય ત્યારે પોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગર મોક્ષ અર્થે અનુષ્ઠાન સ્વીકારે છે અને તે અનુષ્ઠાનને અનુરૂપ તેનામાં શક્તિ ન હોય તો તે અનુષ્ઠાન માટે તે અનધિકારી છે. અનધિકારી હોવા છતાં રાજસિક વૃત્તિથી તે અનુષ્ઠાન સ્વીકારે તો તે અનુષ્ઠાન તેના માટે અનુચિત અનુષ્ઠાન છે. આમ છતાં અજ્ઞાનને વશ તે અનુચિત અનુષ્ઠાન કરનારા જીવો પણ પ્રજ્ઞાપનીય હોય તો મિથ્યાઅભિનિવેશથી રહિત છે, તેથી તેઓનું તે અનુષ્ઠાન સર્વથા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧, સૂત્ર-૧૮, ૧૯ નિષ્ફળ નથી; કેમ કે મિથ્યાઅભિનિવેશ રહિત હોવાને કારણે કંઈક ગુણકારી છે પણ જેઓને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન શું છે અને અનુચિત અનુષ્ઠાન શું છે ? તેનું અજ્ઞાન નથી છતાં કોઈક કર્મને પરવશ થઈને પોતાની શક્તિના આલોચન વગર મોક્ષ અર્થે પણ કોઈક અનુષ્ઠાન સ્વીકારે તેમાં નિયમથી અસદુઅભિનિવેશ છે, તેથી અસઅભિનિવેશથી દુષ્ટ એવું તે અનુષ્ઠાન મોક્ષને અનુકૂળ નિર્જરાનું કારણ બને નહિ, તેથી સ્થૂલથી દેખાતું ધર્મનું અનુષ્ઠાન પણ સંસારના અન્ય અનુષ્ઠાનની જેમ સંસારના ફલવાળું છે. II૧૮/૩૮પમાં અવતરણિકા - एवं सति किं सिद्धमित्याह - અવતરણિકાW :- . આમ હોતે છતે અનાભોગને છોડીને અનુચિત પ્રવૃત્તિ અનભિનિવેશથી થાય છે એમ હોતે છતે શું સિદ્ધ થાય છે? એથી કહે છે – સૂત્ર - સન્મતિ તદતોડપિ વારિત્રમ્ ૧/૩૮દ્દા સૂત્રાર્થ : તદ્વાનને પણ અનાભોગ માત્રથી અનુચિત પ્રવૃત્તિવાળાને ચારિત્ર સંભવે છે. ll૧૯/૩૮૬ll ટીકા - 'सम्भवति' जायते 'तद्वतोऽपि' अनाभोगमात्रादनुचितप्रतिपत्तिमतोऽपि, किं पुनस्तदन्यस्य इति પિશાર્થ, “ચારિત્ર' સર્વવિરતિરૂપમ્ ૧/૨૮દ્દા ટીકા : “સમ્મતિ' ... સર્વવિરતિરૂપમ્ | તદ્દાનને પણ અનાભોગ માત્રથી અનુચિત પ્રવૃત્તિવાળાને પણ, સર્વવિરતિરૂપ ચારિત્ર સંભવે છે. વળી, ત૬ અન્ય-અનાભોગ વગરના ચારિત્ર સંભવે છે તેનું શું કહેવું? એ 'પ' શબ્દનો અર્થ છે. I૧૯/૩૮૬ ભાવાર્થ - કેટલાક મહાત્મા મોક્ષના અત્યંત અર્થી છે, સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમથી ઉચિત પ્રવૃત્તિ કરે છે, છતાં કોઈક સ્થાનમાં સૂક્ષ્મ બોધ ન હોય તો તે વસ્તુમાં અનાભોગથી કોઈક બહિરંગ આચરણામાં અનુચિત પ્રવૃત્તિ થાય, આમ છતાં વીતરાગના વચનમાં સ્થિર રાગ હોવાથી અને વીતરાગનું વચન સર્વ ઉદ્યમથી વીતરાગ થવા માટે અંતરંગ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા માટે દિશા બતાવનાર છે એવો Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૬/ સૂત્ર-૧૯, ૨૦ ૩૩ સ્પષ્ટ બોધ છે, છતાં પ્રસ્તુત કોઈક બાહ્ય પ્રવૃત્તિ વિષયક વિધિનું અજ્ઞાન હોય તો કોઈક અનુચિત પ્રવૃત્તિ થાય તોપણ તે મહાત્માને વિતરાગનાં વચન અનુસાર સર્વ ક્રિયા કરવાનો રાગ છે અને અંતરંગ રીતે વીતરાગ થવાને અનુકૂળ સ્વબોધ અનુસાર યત્ન પણ કરે છે, તેથી તેવા મહાત્માને સદંધન્યાયથી અનાભોગથી પણ અંતરંગ રીતે ચારિત્રના પરિણામમાં ગમન છે, તેથી તેઓને ચારિત્ર સંભવે છે. આશય એ છે કે જેમ આંધળો પુરુષ શાતાવેદનીયના ઉદયવાળો હોય તો તે સદંધ કહેવાય. અર્થાત્ શતાવેદનીયના ઉદયવાળો અંધ છે એમ કહેવાય અને તેવો પુરુષ કોઈક અપરિચિત સ્થાનમાં ગમન કરે ત્યારે પણ ઉચિત લોકને પૃચ્છા કરીને વ્યર્થ સ્થાનમાં ગમન વગર સુખપૂર્વક ઉચિત સ્થાને પહોંચે છે. તેમ અનાભોગમાત્રવાળા માપતુષ જેવા કોઈક મહાત્મા ગુણવાનના પારતંત્રથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ક્વચિત્ કોઈક સ્થાનમાં અનાભોગ વર્તતો હોય તોપણ ક્રિયાકાળમાં અંતરંગ રીતે તો ક્ષયોપશમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરીને વીતરાગ ભાવ તરફ જતા હોય છે, તેથી તેવા મહાત્માઓને સર્વવિરતિરૂપ ચારિત્ર સંભવે છે. ૧૯૩૮ના અવતરણિકા - अत्रैव विशेषमाह - અવતરણિકાર્ય : આમાં જ અનભિનિવેશવાળા મહાત્માને ચારિત્ર સંભવે છે એમાં જ, વિશેષતે કહે છે – સૂત્ર : __ अनभिनिवेशवांस्तु तद्युक्तः खल्वतत्त्वे ।।२०/३८७ ।। સૂત્રાર્થ - તયુક્ત ચાસ્ત્રિયુક્ત મહાત્મા અતત્વમાંeભગવાનના વચનથી વિરુદ્ધ અર્થમાં, અનભિનિવેશવાળા હોય છે. ૨૦/૩૮૭ll ટીકા : 'अनभिनिवेशवान्' निराग्रहः पुनस्तद्युक्तश्चारित्रयुक्तो जीवोऽनाभोगेऽपि खलु' निश्चयेन अतत्त्वे' પ્રવનવાધિતાથૅ ર૦/૨૮ળા ટીકાર્ય - શનપિનિવેશવાનું ... અવનવાહિતાર્થે છે તઘુક્ત ચારિત્રયુક્ત એવો જીવ અનાભોગમાં પણ નિશ્ચયથી અંતરંગ પરિણામથી, પ્રવચનબાધિત અર્થમાં અભિનિવેશવાળો હોય છે=નિરાગ્રહ હોય છે. ૨૦/૩૮ાા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૦, ૨૧ ભાવાર્થ : જે મહાત્મા ચારિત્રના પરિણામવાળા છે તેઓ સંક્ષેપથી પણ ભગવાનના વચનના પરમાર્થના બોધવાળા હોય છે, તેથી તેઓને સ્થિર બુદ્ધિ હોય છે કે ભગવાનનું વચન ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષભાવોના સંસ્કારનું આધાન કરીને સમાદિની વૃદ્ધિનું એકાંતે કારણ છે, તેથી તે મહાત્મા ભાવથી સમાદિ ભાવોમાં યત્નવાળા હોવાથી ચારિત્રયુક્ત છે અને તેવા મહાત્માઓને કોઈક શાસ્ત્રવચનમાં સ્પષ્ટ નિર્ણય ન હોય તોપણ જીવની અંતરંગ પરિણતિથી, પ્રવચનબાધિત અર્થમાં નક્કી ક્યાંય આગ્રહ નથી પરંતુ વીતરાગતુલ્ય થવાનો જ આગ્રહ છે, તેથી અનાભોગથી અનુચિત પ્રવૃત્તિ થતી હોય તોપણ ભાવથી તો શુદ્ધ આત્મામાં નિવેશને અનુકૂળ તેઓનો વ્યાપાર અખ્ખલિત વર્તે છે માટે તેઓને શાસ્ત્રકારોએ ચારિત્રી સ્વીકાર્યા છે. IN૨૦/૩૮ળી અવતરણિકા: एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ : આ પણ ચારિત્રી અનાભોગવાળા હોવા છતાં અતત્વમાં અભિનિવેશવાળા નથી એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર - સ્વસ્વમવર્ષાત્ સાર9/૩૮૮ સૂત્રાર્થ : સ્વસ્વભાવનો ઉત્કર્ષ હોવાથી ચારિત્રી અતત્વમાં અભિનિવેશવાળા નથી. ર૧/૩૮૮ ટીકા : 'स्वस्य' अनौपाधिकत्वेन निजस्य 'स्वभावस्य' आत्मतत्त्वस्य 'उत्कर्षात्' वृद्धः, चारित्रिणो हि जीवस्य छद्मस्थतया क्वचिदर्थे अनाभोगेऽपि गौतमादिमहामुनीनामिव तथाविधात्यन्तिकबाधककर्माभावेन 'स्वस्वभावः' सम्यग्दर्शनादिरूपो नापकर्ष प्रतिपद्यत इति ।।२१/३८८॥ ટીકાર્ચ - “સ્વચ' રિ પ પોતાના=અનોપાધિકપણાથી પોતાના કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલા નહીં પરંતુ કર્મરૂપ ઉપાધિના વિગમનથી ઉત્પન્ન થયેલા પોતાના સ્વભાવનો આત્મતત્વનો, ઉત્કર્ષ હોવાથી=વૃદ્ધિ હોવાથી, ચારિત્રી અતત્વના અભિનિવેશવાળા નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૧, ૨૨ સૂત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – જીવનું છપસ્થપણું હોવાને કારણે ચારિત્રવાળા મહાત્મા કોઈક અર્થમાં અનાભોગવાળા હોય તોપણ ગીતમાદિ મહામુનિની જેમ તેવા પ્રકારના આત્યંતિક બાધક કર્મના અભાવને કારણે=પોતાના વિપરીત બોધરૂપ અનુચિત પ્રવૃત્તિમાં અભિનિવેશ કરાવે તેવા પ્રકારના બાધક કર્મનો અત્યંત અભાવ હોવાને કારણે, સમ્યગ્દર્શન આદિરૂપ સ્વસ્વભાવ અપકર્ષતે પ્રાપ્ત કરતો નથી. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૩૮૮ ભાવાર્થ જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેઓ સર્વ ઉદ્યમથી ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સ્થિર થયેલા બોધ અનુસાર પ્રયત્ન કરીને વીતરાગતુલ્ય થવા માટે વીતરાગતાને અનુરૂપ સંસ્કારોનું આધાન થાય તે રીતે સર્વ પ્રવૃત્તિઓ કરે છે, છતાં કેવળજ્ઞાન પ્રગટ થયું નથી તે વખતે છદ્મસ્થ અવસ્થાને કારણે કોઈક શાસ્ત્રીય પદાર્થમાં ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે બોધ ન થાય પરંતુ વિપરીત બોધ થાય તો તે વિપરીત બોધ અનુચિત બોધ સ્વરૂપ છે તોપણ તેઓનો અંતરંગ યત્ન રત્નત્રયીને અનુકૂળ લેશ પણ હણાતો નથી; કેમ કે કર્મની ઉપાધિના વિગમનને કારણે પોતાના શુદ્ધ સ્વભાવ તરફ જવા માટેનો તેમનો અંતરંગ યત્ન પ્રવર્તે તેવા સ્વભાવનો ઉત્કર્ષ વર્તે છે, તેથી કોઈક ઠેકાણે બાહ્ય બોધમાં વિપરીતતા થાય અને કોઈક ઠેકાણે બાહ્ય પ્રવૃત્તિમાં વિપરીતતા થાય તોપણ તેમનામાં વર્તતો રત્નત્રયીના પરિણામરૂપ સ્વસ્વભાવ અપકર્ષને પ્રાપ્ત કરતો નથી. જેમ ગૌતમ મહામુનિને આનંદ શ્રાવકના પ્રસંગમાં શ્રાવકને કેટલું અવધિજ્ઞાન થઈ શકે તે વિષયમાં કરાયેલા વાર્તાલાપમાં અનાભોગને કારણે વિપરીત બોધ થયેલો, તોપણ તે મહાત્મા સંયમના કંડકમાં અપકર્ષને પામ્યા નહિ; કેમ કે અંતરંગ વ્યાપાર મોક્ષને અનુકૂળ હતો. આથી જ જે મહાત્માઓનો અંતરંગ વ્યાપાર મોક્ષને અનુકૂળ હોય તેઓ ક્વચિત્ લગ્નમંડપમાં ફેરા ફરતા હોય તોપણ અંતરંગ વ્યાપારથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. /૨૧/૩૮૮ અવતરણિકા: अयमपि कुत ? इत्याह - અવતરણિતાર્થ - આ પણ ચારિત્રીમાં સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે ? એથી કહે છે - સૂત્રઃ માનુસારિત્રાત્ સાર૨/૨૦૧૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૧ | સૂત્ર-૨૨, ૨૩ સૂત્રાર્થ: માર્ગાનુસારીપણું હોવાથી ચારિત્રીમાં સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે. li૨૨૩૮૯ll ટીકા : ‘માસ્ટ' સર્શનાર્ષત્તિપથસ્થાનુવર્તનાત્ ારર/૨૮ ટીકાર્ચ - મારા' ...... અનુવર્તનાત્ / સમ્યગ્દર્શનાદિ મુક્તિપથરૂપ માર્ગનું અનુવર્તન હોવાથી અનુસરણ હોવાથી સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે એમ અવાય છે. ર૨/૩૮૯ ભાવાર્થ - આત્મા પૂર્ણ શુદ્ધ સિદ્ધ અવસ્થામાં છે. અને તે શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ એવી જે આત્માની તરતમતાવાળી અંતરંગ પરિણતિ છે તે રત્નત્રયીરૂપ મુક્તિપથ છે. તે મુક્તિપથને યથાર્થ જાણીને તેમાં દઢ યત્ન કરવા માટે જે મહાત્માઓ અપ્રમાદથી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સદા યત્ન કરે છે તેમાં માર્ગાનુસારી ભાવ વર્તે છે અને તેના કારણે તેઓનો કર્મની ઉપાધિથી રહિત એવો નિજ સ્વભાવ સતત ઉત્કર્ષને પામી રહ્યો છે; કેમ કે તે મહાત્માના ત્રણે યોગો સતત કર્મશક્તિના ક્ષય માટે પ્રવર્તે છે. ફક્ત કોઈક સ્થાનમાં અનાભોગથી બાહ્ય પ્રવૃત્તિ વિપરીત થાય તો પણ માર્ગાનુસારી ભાવ હોવાને કારણે તેમની રત્નત્રયીની વૃદ્ધિ સદા ચાલુ છે. ૨૨/૩૮લા અવતરણિકા - તપિ - અવતરણિકાર્ચ - તે પણ=માર્ગાનુસારીભાવ પણ કેમ છે ? એથી કહે છે – ભાવાર્થ - ભાવચારિત્રીને માર્ગાનુસારીભાવ હોય છે માટે તેઓને સ્વસ્વભાવનો ઉત્કર્ષ વર્તે છે એમ કહ્યું, તેથી જિજ્ઞાસા થાય કે ચારિત્રીમાં માર્ગાનુસારીભાવ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર - તથાસ્વિમવત્થાત્ સારરૂ/૩૬૦ના સૂત્રાર્થ – તેવા પ્રકારની રુચિનું સ્વભાવપણું હોવાથી મારે સર્વ ઉધમથી સંસારનો ઉચ્છેદ કરવો છે એવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩, ૨૪ પ્રકારની રુચિરૂપ સ્વભાવપણું હોવાથી, ચારિત્રીનું માર્ગાનુસારીપણું છે એમ અન્વય છે. |૨૩/૩૦|| ટીકા - ‘તથા' તત્કાર માનુરૂપત્નેન યા ‘ત્તિઃ' શ્રદ્ધા તતૂપત્થાત્ ાર૩/૨૨૦ ટીકાર્ય : ‘તથા' ... દૂપત્થાત્ ા તે પ્રકારે માર્થાનુસારીપણારૂપે જે રુચિ શ્રદ્ધા તરૂપપણું હોવાથી ચારિત્રીમાં માર્ગાનુસારીપણું છે એમ અવય છે. ૨૩/૩૯ ભાવાર્થ જેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, તેથી સંસારમાં ચાર ગતિના પરિભ્રમણથી અત્યંત ભય પામેલા છે અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિનું એક કારણ જીવની અસંગ પરિણતિ છે તેવો સ્થિર નિર્ણય છે અને તે અસંગ પરિણતિને પ્રગટ કરવાના ઉપાયને બતાવનાર જિનવચન છે, તેથી જિનવચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને તે અનુસાર ઉદ્યમ કરીને જિન થવાની અત્યંત રુચિ જેઓમાં વર્તે છે તેઓ તેવા પ્રકારની રુચિના સ્વભાવવાળા છે જે તેઓની રુચિ અંતરંગ રીતે મોક્ષમાર્ગમાં જ પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે મહાત્માઓ જે કાંઈ યત્ન કરે છે તે સર્વ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે, તેથી ચારિત્રીમાં માર્ગાનુસારીભાવ છે. Il૨૩/૩ળા અવતરણિકા - एतदपि - અવતરણિતાર્થ - આ પણ=તેવા પ્રકારની રુચિરૂપ સ્વભાવપણું પણ, ચારિત્રીને કેમ છે? એથી કહે છે – સૂત્ર : શ્રવણ પ્રતિપત્તે સાર૪/રૂ9 || સૂત્રાર્થ : - શ્રવણાદિ થયે છતે, પ્રતિપતિ હોવાથી=અનાભોગથી થયેલી વિપરીત પ્રવૃત્તિનું શાસ્ત્રથી શ્રવણ થયે છતે, ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ હોવાથી, તેવા પ્રકારની રુચિરૂ૫ સ્વભાવપણું છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. ll૨૪/૩૯૧II. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૪, ૨૫ ટીકા - स्वयमेव शास्त्रश्रवणे आदिशब्दादन्येन वा प्रेरणायां कृतायां 'प्रतिपत्तेः' अनाभोगेन विहितं मयेदमसुन्दरमनुष्ठानमित्यङ्गीकरणात् ।।२४/३९१।। ટીકાર્ય : સ્વયમેવ .... નવરાત્ II સ્વયં જ શાસ્ત્રમાં શ્રવણ થયે છતે અથવા “ગતિ” શબ્દથી અન્ય દ્વારા પ્રેરણા કરાયે છતે પ્રતિપત્તિ હોવાથી અનાભોગથી મારા વડે આ અસુંદર અનુષ્ઠાન કરાયું એ પ્રમાણે સ્વીકાર હોવાથી, ચારિત્રીનું માર્ગાનુસારી રુચિસ્વભાવપણું છે. ર૪/૩૯૧ાા ભાવાર્થ : જે મહાત્માઓ સંસારનું ઉન્મેલન કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના અત્યંત અર્થી છે તેઓમાં વીતરાગનાં વચન અનુસાર અનુષ્ઠાન કરવાની અત્યંત રુચિ છે, તેથી તેવા ભાવચારિત્રીવાળા મહાત્મા અનાભોગથી પણ વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે પણ અંતરંગ પરિણતિથી તો વીતરાગના વચન અનુસાર યત્ન કરીને વીતરાગ થવાને અનુકૂળ પરિણામવાળા છે. તેથી તેવા મહાત્માઓ અનાભોગથી અનુચિત અનુષ્ઠાન કરે ત્યારે જો તેમને શાસ્ત્ર ભણતાં ખ્યાલ આવે કે આ અનુષ્ઠાન જિનવચનથી બાધિત છે અથવા કોઈક યોગ્ય ઉપદેશક ઉચિત પ્રેરણા કરે કે આ અનુષ્ઠાન જિનવચનથી બાધિત છે ત્યારે તે મહાત્માને અંતરંગ રીતે પરિણામ થાય છે કે મારા વડે આ અસુંદર અનુષ્ઠાન કરાયું છે અને તે પ્રમાણે પ્રામાણિક સ્વીકારનો પરિણામ હોવાથી નક્કી થાય છે કે તેઓની રુચિ જિનવચનથી લેશ પણ અન્યથા કરવાની નથી માટે તેઓ ભાવથી ચારિત્રી છે. ll૨૪/૩૧ાા અવતરણિકા : इयमपि - અવતરણિકાર્ચ - આ પણ શ્રવણાદિ હોતે છતે પોતાની વિપરીત પ્રવૃત્તિનો સ્વીકાર પણ, ચારિત્રીને કેમ છે? એથી કહે છે – સૂત્ર : असदाचारगर्हणात् ।।२५/३९२ ।। સૂત્રાર્થ: અસત્ આચારની ગહ હોવાને કારણે યથાર્થ બોધ થયે છતે ચારિત્રીને પોતાની ભૂલના સ્વીકારનો પરિણામ છે એમ અન્વય છે. ll૨૫/૩૯શા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૫, ૨૬ ટીકા - 'असदाचारस्य' अनुचितानुष्ठानस्य ‘गर्हणात्' तदुचितप्रायश्चित्तप्रतिपत्त्या निन्दनात् શાર/રૂ૨૨ા ટીકાર્ચ - “સસલાયારણ્ય'.. નિનાન્ ! અસત્ આચારતી=અનુચિત અનુષ્ઠાનની, ગઈ હોવાને કારણે તેના ઉચિત પ્રાયશ્ચિત્તના સ્વીકારથી નિંદા હોવાને કારણે, પોતાની ભૂલના સ્વીકારતો પરિણામ ચારિત્રીને છે એમ અત્રય છે. ર૫/૩૯૨ાા ભાવાર્થ : ભાવથી ચારિત્રવાળા મહાત્માઓ સતત આત્માના શુદ્ધ ભાવને ઉલ્લસિત કરવા માટે ઉદ્યમવાળા હોય છે અને તે ઉદ્યમના અંગરૂપે સર્વ બાહ્ય ક્રિયાઓ જિનવચન અનુસાર કરે છે અને અનાભોગથી બાહ્ય વિપરીત પ્રવૃત્તિ થયેલી હોય અને કોઈક રીતે તે મહાત્માને જ્ઞાન થાય કે “આ બાહ્ય આચરણા જિનવચન અનુસાર નથી, માટે સુંદર નથી” ત્યારે તે મહાત્મા તે વિપરીત અનુષ્ઠાનનું ઉચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારીને તે વિપરીત અનુષ્ઠાનની નિંદા કરે છે. તેથી નક્કી થાય છે કે તેઓને શુદ્ધ અનુષ્ઠાન સેવવાનો બદ્ધ રાગ છે, તેથી કોઈક રીતે પોતાનું અનુષ્ઠાન વિપરીત છે તેવો નિર્ણય થાય ત્યારે તે ભૂલ સ્વીકારવામાં તેઓનું ચિત્ત લેશ પણ ક્ષોભ પામતું નથી, પરંતુ શુદ્ધ આચરણા કરીને સંસારનો ઉચ્છેદ કરવા માટે જ તેઓ તત્પર છે માટે તેઓ ભાવથી ચારિત્રી છે. રપ/૩૯શા અવતરણિકા - अथ प्रस्तुतमेव निगमयन्नाह - અવતરણિતાર્થ – હવે પ્રસ્તુતના જ=કોને સાપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત છે ? કોને નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત છે? અને કેમ તે તે ભૂમિકાવાળા મહાત્માને સાપેક્ષયતિધર્મ અથવા નિરપેક્ષયતિધર્મ ઉચિત છે? તેનું અત્યાર સુધી વર્ણન કર્યું તે સર્વ પ્રસ્તુતતા જ, નિગમનને કરતાં કહે છે – સૂત્ર : इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेयः ।।२६/३९३ ।। સૂત્રાર્થ : આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, અનુચિત અનુષ્ઠાન નક્કી અસઅભિનિવેશથી થાય છે એ રીતે, ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર સર્વ ધર્મઅનુષ્ઠાનના, સ્વીકારમાં શ્રેય છે. I/ર૬/૩૯૩II. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-ક| સૂત્ર-૨૬, ૨૭ ટીકા - ___ 'इति' एवं अनुचितानुष्ठाने नियमादसदभिनिवेशभावात् उचितानुष्ठानमेव 'सर्वत्र' गृहस्थधर्मप्रतिपत्तौ यतिधर्मप्रतिपत्तौ च 'श्रेयः' प्रशस्यं वर्तते ।।२६/३९३।। ટીકાર્ય : ‘ત્તિ' ... વર્તત . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અનુચિત અનુષ્ઠાનમાં નિયમથી અસતો અભિનિવેશ હોવાને કારણે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર=ગૃહસ્થ ધર્મના સ્વીકારમાં કે યતિધર્મના સ્વીકારમાં શ્રેય છે=પ્રશંસનીય છે. ૨૬/૩૯૩. ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે જેઓ આત્મકલ્યાણ માટે સદ્અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, આમ છતાં પોતાની ભૂમિકાને અનુરૂપ કયું અનુષ્ઠાન ઉચિત છે અને કયું અનુષ્ઠાન અનુચિત છે તેને જાણવાને યત્ન કરતા નથી અને સ્વબુદ્ધિ અનુસાર જે અનુષ્ઠાન પોતાને રુચે છે તેનો સ્વીકાર કરે છે, તેઓ તે અનુષ્ઠાન દ્વારા ગુણનિષ્પત્તિ કરી શકતા નથી. તેથી તે અનુષ્ઠાન ગુણનિષ્પત્તિનું કારણ નહિ હોવાથી અનુચિત અનુષ્ઠાન છે અને તેવું અનુચિત અનુષ્ઠાન નિયમથી અસઅભિનિવેશથી થાય છે અર્થાત્ મારે સંગ ભાવથી પર થઈને અસંગભાવમાં જવું છે એ પ્રકારના અભિનિવેશથી તે અનુષ્ઠાન કરતા નથી પરંતુ માત્ર સ્વઇચ્છા અનુસાર બાહ્ય અનુષ્ઠાન સેવીને મેં ધર્મને સેવ્યો છે' તેવા મિથ્યાઅભિનિવેશથી તે અનુષ્ઠાન થાય છે. આવું અનુષ્ઠાન કલ્યાણનું કારણ નથી માટે કલ્યાણના અર્થીએ સર્વપ્રવૃત્તિમાં ઉચિત અનુષ્ઠાન જ કરવું શ્રેય છે. અર્થાત્ ગૃહસ્થધર્મ સ્વીકારવો હોય કે યતિધર્મ સ્વીકારવો હોય તે સર્વમાં પોતાની શક્તિ, પોતાનો માર્ગાનુસારી બોધ, વર્તમાનકાળના પોતાના સંસ્કારો તે સર્વનું ઉચિત સમાલોચન કરીને જે અનુષ્ઠાનના સેવનથી પોતાના આત્મામાં ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ધર્મ નિષ્પન્ન થાય તેવું ઉચિત અનુષ્ઠાન સ્વીકારવું શ્રેયકારી છે. ૨૬૩૯૩ અવતરણિકા: ? ત્યાર – અવતરણિકાર્ચ - કેમ ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે? એથી કહે છે – સૂત્ર : ભાવના સારત્યાય નાર૭/૩૧૪TI Page #60 -------------------------------------------------------------------------- ________________ - ૪૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૭, ૨૮ સૂત્રાર્થ - તેનું ઉચિત અનુષ્ઠાનનું, ભાવનાસારપણું હોવાથી સદા શ્રેયકારી છે એમ અન્વય છે. I/ર૭/૩૯૪ll ટીકાઃ 'भावना' निरुपाधिको जीववासकः परिणामः, ततो भावना 'सारं' प्रधानं यत्र तत्तथा, तद्भावस्तत्त्वं તસ્મ, “તશ' પિતાનુષ્ઠાનચ ર૭/૩૧૪ ટીકાર્ય : ભાવના'. ચિતાનુષ્ઠાન | ભાવના=નિરુપાધિક જીવવાસક પરિણામ. ત્યારપછી=ભાવનાનો અર્થ કર્યા પછી, ભાવતાસારનો સમાસ સ્પષ્ટ કરે છે – ભાવના છે સાર=પ્રધાન, જેમાં તે તેવું છે=ભાવનાસારવાળું છે. તભાવ=ભાવતાસારપણું, તેના કારણે તેનું ઉચિત અનુષ્ઠાનનું, શ્રેયપણું છે, એમ અવય છે. Im૨/૩૯૪મા ભાવાર્થ - કર્મની આંશિક ઉપાધિથી મુક્ત થઈને જીવનો આત્માને વાસક પરિણામ તત્ત્વથી આત્માના સ્વરૂપનો વાસક પરિણામ, એ ભાવના છે અને ભાવના પ્રધાન જેમાં હોય તે ભાવનાસાર અનુષ્ઠાન કહેવાય. ઉચિત અનુષ્ઠાન હંમેશાં આત્માના નિરુપાધિક એવા અસંગભાવને આત્મામાં પ્રગટ કરવાને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, તેથી તે ઉચિત અનુષ્ઠાનથી આત્મા સ્વભૂમિકા અનુસાર સમભાવના પરિણામથી આત્માને વાસિત કરે છે, તેથી આઘભૂમિકાવાળા જીવો આદ્યભૂમિકાના અનુષ્ઠાનથી આદ્યભૂમિકાના સમભાવને પ્રાપ્ત કરે છે અને જેમ જેમ સમભાવની શક્તિનો સંચય થાય છે તેમ તેમ ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં ઉચિત અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરના સમભાવને પ્રાપ્ત કરે છે, તેથી ઉચિત અનુષ્ઠાન જીવના નિરુપાધિક વાસક પરિણામરૂપ છે જે ઉત્તર ઉત્તરના ભાવોથી વાસિત કરીને વીતરાગતામાં વિશ્રાંત થનાર છે માટે ઉચિત અનુષ્ઠાન સર્વત્ર શ્રેય છે. ૨૭/૩૯૪ અવતરણિકા - भावनामेव पुरस्कुर्वत्राह - અવતરણિતાર્થ :ભાવનાને જ પુરસ્કાર કરતા=ભાવનાના જ મહત્વને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : રૂયમેવ પ્રધાન નિઃશ્રેયસ ર૮/રૂTT Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૮, ૨૯ સૂત્રાર્થ - આ જ=ભાવના જ, પ્રધાન મોક્ષનો હેતુ છે. ll૨૮/૩લ્પા ટીકા - ‘નેવ' માવના પ્રધાનં ‘નિઃશ્રેયસા' નિર્વાણદેતુઃ ર૮/રૂબા ટીકાર્ય : મેવ'.. નિર્વાહેતુઃ || આ જ=ભાવના જ, પ્રધાન=સર્વ કારણોમાં મુખ્ય, વિશ્રેયસનું અંગ છે નિર્વાણનો હેતુ છે. ૨૮/૩૯૫ા ભાવાર્થ : જે યોગીઓ ભગવાનના શ્રુતજ્ઞાનના પરમાર્થનો બોધ કરે છે ત્યારપછી તે બોધથી આત્માને અત્યંત વાસિત કરે છે જેના કારણે તે શ્રુતજ્ઞાનના પરમાર્થનો સ્પર્શાત્મક બોધ થાય છે તે કર્મની ઉપાધિથી રહિત જીવના વાસક પરિણામરૂપ ભાવનાજ્ઞાન છે. આ ભાવનાજ્ઞાન જ મોક્ષનાં સર્વ કારણોમાં મોક્ષનું પ્રધાન કારણ છે; કેમ કે ભાવનાજ્ઞાન પરિણત આત્માને બાહ્ય પદાર્થો ન સ્પર્શે તેવો જીવનો નિરુપાધિક પરિણામ સ્કુરાયમાન થાય છે જે ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને વીતરાગમાં વિશ્રાંત થાય છે અને અન્ય સર્વ અનુષ્ઠાનો ભાવનાજ્ઞાનની નિષ્પત્તિ દ્વારા જ કેવળજ્ઞાનનું કારણ છે. આથી મોક્ષનાં સર્વ કારણોમાં પ્રધાન કારણ ભાવનાજ્ઞાન જ છે. ૨૮/૩લ્પા અવતરણિકા: एतदपि कुत ? इत्याह - અવતરણિયાર્થ: આ પણ=મોક્ષના કારણમાં ભાવના જ પ્રધાન છે એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્રઃ एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेः ।।२९/३९६ ।। સૂત્રાર્થ - આના થૈર્યથી ભાવનાના સ્વૈર્યથી, સ્પષ્ટ કુશલ આચરણાના ધૈર્યની ઉપપતિ હોવાથી ભાવનાજ્ઞાન જ મોક્ષનું પ્રધાન કારણ છે. ll૨૯/૩૯૬ll ટીકા - 'एतस्या' भावनायाः 'स्थैर्यात्' स्थिरभावात् 'हिः' स्फुटं 'कुशलानां' सकलकल्याणाचरणानां ઘેર્યસ્થ ૩૫પત્તઃ' ઘટનાન્ ર૧/૩૧દ્દા Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૯, ૩૦ ટીકાર્ય ઃ ‘તસ્યા'. ઘટનાત્ ।। આવા=ભાવનાના થૈર્યથી સ્પષ્ટ બધી કલ્યાણની આચરણાના સ્વૈર્યની ઉપપત્તિ હોવાથી ભાવનાજ્ઞાન જ મોક્ષનું પ્રધાન કારણ છે. ૨૯/૩૯૬॥ ભાવાર્થ: સંસારથી પર થવાના અર્થી મુનિઓ નવું નવું શ્રુતઅધ્યયન કરે છે. એ શ્રુત પ્રથમ ભૂમિકામાં શ્રુતરૂપે હોય છે તેમાંથી ચિંતાજ્ઞાન પ્રગટે છે અને ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભગવાનની આજ્ઞા જ પ્રમાણ છે એવી નિર્મળ સ્પર્ધાત્મક પરિણતિ પ્રગટે છે જે ભાવનાજ્ઞાન છે. ભાવનાજ્ઞાનવાળા મુનિ ભગવાનની આજ્ઞા સ્પર્શે તેવી પરિણતિવાળા હોય છે અને તે ભાવનાજ્ઞાનની પરિણતિ જેમ જેમ સ્થિર ભાવવાળી થાય છે તેમ તેમ કલ્યાણના કારણભૂત એવી સર્વ આચરણાઓમાં સ્વૈર્યભાવ પ્રગટે છે. જેમ જેમ કલ્યાણના કારણભૂત આચરણામાં સ્થિરતા અધિક તેમ તેમ જીવ વીતરાગભાવને આસત્ર આસન્નતર બને છે. આથી જ કલ્યાણના કારણીભૂત એવી ભગવાનની પૂજામાં નાગકેતુને ૫૨મ થૈર્યભાવની પ્રાપ્તિ થઈ, તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે કુશળ અનુષ્ઠાનમાં સ્વૈર્યભાવની અપેક્ષા છે અને કુશળ અનુષ્ઠાનમાં ર્યભાવની પ્રાપ્તિ ભાવનાજ્ઞાનના સ્વૈર્યથી થાય છે માટે મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે ભાવનાજ્ઞાન જ પ્રધાન કા૨ણ છે. II૨૯/૩૯૬]] ..... અવતરણિકા : इयमपि कुत ? इत्याह - અવતરણિકાર્થ : આ પણ=ભાવનાજ્ઞાનની સ્થિરતાથી કુશલ આચારોમાં સ્થિરતા થાય છે એ પણ, કેમ થાય છે ? એથી કહે છે - સૂત્રઃ भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वात् ||३०/३९७।। સૂત્રાર્થ ભાવના અનુગત જ્ઞાનનું તત્ત્વથી જ્ઞાનપણું હોવાથી કુશલ અનુષ્ઠાનના સ્વૈર્યથી પ્રાપ્તિ ભાવનાજ્ઞાનથી થાય છે. II૩૦/૩૯૭II ૪૩ ટીકા ઃ इह त्रीणि ज्ञानानि - श्रुतज्ञानं चिन्ताज्ञानं भावनाज्ञानं चेति, तल्लक्षणं चेदम् - Page #63 -------------------------------------------------------------------------- ________________ જ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સૂચ-૩૦ "वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ।।२०६।। यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत् स्यात् ।।२०७।। ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ।।२०८ ।।" [षोड० ११/७-८-९] ततो 'भावनानुगतस्य' भावनानुविद्धस्य 'ज्ञानस्य' बोधविशेषस्य 'तत्त्वतः' पारमार्थिकवृत्त्या જ્ઞાનત્વા અવલોવવાન્ રૂ૦/રૂા. ટીકાર્ચ - ૪ ...... અવલોવત્તાત્ | અહીં આત્મકલ્યાણના વિષયમાં ત્રણ જ્ઞાન છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન. અને તેનું લક્ષણ==ણ જ્ઞાનનું લક્ષણ આ છે. “વાક્યર્થમાત્ર વિષયવાળું કોષ્ટકગત બીજના જેવું કોઠારમાં રહેલા સુરક્ષિત ધાન્યનાં બીજ જેવું જ્ઞાન અહીં–ત્રણ જ્ઞાનમાં અત્યંત મિથ્યાભિનિવેશરહિત કૃતમય જાણવું. ર૦૬ વળી, જે મહાવાક્યાર્થથી થયેલું અતિસૂક્ષ્મ સુયક્તિની ચિતાથી યુક્ત પાણીમાં તેલબિંદુની જેમ પ્રસર્પણ પામતું એવું તે=જ્ઞાન ચિતામય થાય. ll૨૦૭ા દમ્પર્યથી યુક્ત અને વિધિ આદિમાં અત્યંત યત્વવાળું જે છે એ=જ્ઞાન, અશુદ્ધ સદુત્વની દીપ્તિ જેવું ભાવનામય છે." ૨૦૮ (ષોડશક૦ ૧૧/૭-૮-૯). છે આ શ્લોકોનો વિશેષ અર્થ અમારા ષોડશક ગ્રંથના લખાણથી જાણવો. તેથી ભાવના અનુગત જ્ઞાનનું ભાવનાથી અનુવિદ્ધ એવા બોધ વિશેષતું, તત્વથી પારમાર્થિક વૃતિથી, જ્ઞાનપણું હોવાથી=અવબોધપણું હોવાથી, ભાવનાથી નિયંત્રિત અનુષ્ઠાનમાં કુશલ અનુષ્ઠાનના સ્થર્યની ઉપપત્તિ છે, એમ અવય છે. ll૩૦/૩૯૭ના ભાવાર્થ પૂર્વસૂત્રમાં કહ્યું કે ભાવનાજ્ઞાનના સ્વૈર્યથી યોગમાર્ગની સર્વ આચરણામાં ધૈર્યની નિષ્પત્તિ છે તેમાં યુક્તિ બતાવે છે – ભાવનાથી યુક્ત એવું જ્ઞાન જ અપ્રમાદથી જીવને અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવા પ્રકારની પરિણતિરૂપ છે, તેથી ભાવનાજ્ઞાનવાળા મહાત્મા જે કાંઈ અનુષ્ઠાન કરે છે તે સ્વભૂમિકા અનુસાર વિતરાગતાને અનુકૂળ એવા ઉત્તમભાવની નિષ્પત્તિનું એક કારણ છે. તેથી જેમ જેમ આત્મામાં ભાવનાજ્ઞાન સ્થિર થાય છે તેમ તેમ તેનાથી નિયંત્રિત સર્વ અનુષ્ઠાનો મોક્ષનાં પ્રબળ કારણ બને છે. ભાવનાજ્ઞાન શું છે? તેનો બોધ કરાવવા અર્થે ટીકાકારશ્રી કહે છે – Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૩૦, ૩૧ ૪૫ ભગવાનના શાસનમાં જ્ઞાન ત્રણ પ્રકારનાં છે. શાસ્ત્રવચનથી શાબ્દબોધની મર્યાદાથી જે યથાર્થ બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રગટ્યા પછી સ્યાદ્વાદની સૂક્ષ્મ યુક્તિથી તેનું ચિંતન કરવામાં આવે ત્યારે તે તે નયદૃષ્ટિથી પદાર્થનો સૂક્ષ્મ માર્ગાનુસારી બોધ થાય છે તે ચિંતાજ્ઞાન સ્વરૂપ છે. ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભાવનાજ્ઞાન પ્રગટે છે. જે જ્ઞાનમાં તે તે નયદૃષ્ટિથી જે જિનવચનનો બોધ થયેલો તે સર્વ બોધમાં ભગવાનની આજ્ઞા જ પ્રધાન છે તેવો સ્થિર અધ્યવસાય પ્રગટે છે જે ભાવનાજ્ઞાન સ્વરૂપ છે, તેથી ભાવનાજ્ઞાનસંપન્ન પુરુષ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ સમ્યફ કરી શકે તેવા બોધવાના છે. તેથી તેઓનો બોધ એ પરમાર્થથી બોધ છે, જે બોધના બળથી તેઓ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ યોગનિરોધને અનુકૂળ આત્માના વૈર્યભાવનું કારણ બને છે. ll૩૦૩૯ળા અવતરણિકા - एतदेव व्यतिरेकतः साधयन्नाह - અવતરણિકાર્ય : આને જ=ભાવનાજ્ઞાન જ પરમાર્થથી જ્ઞાન છે એને જ, વ્યતિરેકથી એના સિવાય અન્ય જ્ઞાન જ્ઞાન નથી એ પ્રકારના વ્યતિરેકથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : न हि श्रुतमय्या प्रज्ञया भावनादृष्टज्ञातं ज्ञातं नाम ।।३१/३९८ ।। સૂત્રાર્થ : જે કારણથી ભાવનાજ્ઞાનથી દષ્ટ અને જ્ઞાત એવા અતીન્દ્રિય પદાર્થો ઋતમય પ્રજ્ઞાથી જ્ઞાત નથી જ, તે કારણથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું કારણ એવું જ્ઞાન ભાવનાજ્ઞાન જ છે, અન્ય નહિ એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. [૩૧/૩૯૮II. ટીકાઃ ર' નવ દિ' ચસ્મા “શ્રુતમથ્યા' પ્રથમજ્ઞાનપયા 'પ્રજ્ઞા' વૃધ્યા મૂતથા રજભૂતિયા વા, 'भावनादृष्टज्ञातम् भावनया' भावनाज्ञानेन 'दृष्टं' सामान्येन 'ज्ञातं' च विशेषेण भावनादृष्टज्ञातं वस्तु 'ज्ञातम्' अवबुद्धं भवति, 'नामे ति विद्वज्जनप्रकटमेतत्, अयमभिप्रायः-यादृशं भावनाज्ञानेन वस्तु दृश्यते ज्ञायते च न तथा श्रुतज्ञानेनेति ।।३१/३९८॥ ટીકાર્ય : ર” નવ . શ્રુતજ્ઞાનેનેતિ | કિજે કારણથી, ભાવનાથી દષ્ટ અને જ્ઞાત=ભાવનાજ્ઞાન વડે સામાન્યથી જોવાયેલું અને વિશેષથી જ્ઞાત એ ભાવનાદષ્ટ જ્ઞાત વસ્તુ મૃતમય પ્રજ્ઞાથી કર્ણભૂત Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૩૧, ૩૨ અથવા કરણભૂત એવી પ્રથમ જ્ઞાનરૂપ શ્રુતમય બુદ્ધિથી, જ્ઞાત થતું નથી જ=શ્રુતમય પ્રજ્ઞાથી એવું જ્ઞાત થતું નથી જ. નામ શબ્દ આ કથન વિદ્વજન પ્રકટ છે એમ બતાવવા માટે છે. આ અભિપ્રાય છે – ભાવનાજ્ઞાનથી જેવી વસ્તુ દેખાય છે અને જણાય છે એ પ્રકારે શ્રુતજ્ઞાનથી જણાતું નથી. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૧/૩૯૮ ભાવાર્થ: મહાત્માઓ શ્રુતઅધ્યયન કરે છે જેનાથી શ્રુતજ્ઞાન પ્રગટે છે. ત્યારપછી સૂક્ષ્મ ઊહ કરીને ચિંતાજ્ઞાન પ્રગટે છે અને તે ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભાવનાજ્ઞાન થાય છે; આ ભાવનાજ્ઞાનથી સંસારના ઉચ્છેદ માટેનો અંતરંગ ઉદ્યમ કઈ દિશામાં કરવો જોઈએ તેનો સૂક્ષ્મ બોધ સામાન્યથી થાય છે તે ભાવનાજ્ઞાનથી દષ્ટ પદાર્થ છે, અને ત્યારપછી તે મહાત્મા ભાવનાશાનથી દૃષ્ટ પદાર્થને ભાવનાજ્ઞાનથી વિશેષરૂપે જાણે છે તે ભાવનાજ્ઞાનથી જ્ઞાત પદાર્થ છે. મહાત્માઓને જે પ્રકારે ભાવનાજ્ઞાનથી પદાર્થ દષ્ટ અને જ્ઞાત થાય છે તેવો અતીન્દ્રિય સમ્ર પદાર્થ શ્રતમય પ્રજ્ઞાથી દષ્ટ અને જ્ઞાત થતો નથી, તેથી જે મહાત્માઓ શાસ્ત્ર ભણીને શ્રુતનો યથાર્થ બોધ કરે છે અને તે બોધથી તેઓને જે યોગમાર્ગના પદાર્થો સામાન્યથી દેખાય છે અને શાસ્ત્રવચનના બળથી જે પદાર્થ જ્ઞાત થાય છે તે બોધ ભાવનાજ્ઞાનથી દષ્ટ અને જ્ઞાત જેવો સ્પષ્ટ નહીં હોવાથી ભાવનાજ્ઞાન તુલ્ય નથી, તેથી ભાવનાજ્ઞાનથી જ સર્વ ક્રિયાઓમાં પરમ ધૈર્યની ઉત્પત્તિ છે, શ્રુતજ્ઞાનના બળથી એ પ્રકારના સ્વૈર્યની ઉત્પત્તિ નથી. માટે મોક્ષપ્રાપ્તિના કારણભૂત એવું જ્ઞાન ભાવનાજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન તેની પૂર્વભૂમિકારૂપ જ છે. અહીં ટીકામાં કહ્યું કે “કતૃભૂત અથવા કરણભૂત કૃતમય પ્રજ્ઞા છે”, તેથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાનનો આત્માની સાથે અભેદ કરીએ ત્યારે શ્રુતજ્ઞાનરૂપ પ્રજ્ઞા ભાવનાજ્ઞાનની નિષ્પત્તિમાં કર્તારૂપે કારણ છે; કેમ કે શ્રુતજ્ઞાનવાળો આત્મા જ ભાવનાજ્ઞાનને પ્રગટ કરી શકે છે. અને આત્માની સાથે જ્ઞાનનો ભેદ કરીને વિચારવામાં આવે ત્યારે આત્મા શ્રુતજ્ઞાનરૂપ સાધનથીઃકરણથી ભાવનાજ્ઞાનને પ્રગટ કરે છે. તેથી શ્રુતજ્ઞાનની પ્રજ્ઞા ભાવનાજ્ઞાનની નિષ્પત્તિમાં કરણરૂપે કારણ છે. માટે શ્રુતમય પ્રજ્ઞા અપેક્ષાએ કર્તૃભૂત છે અને અપેક્ષાએ કરણભૂત છે. ll૩૧/૩૯૮ અવતરણિકા : વેત ? ત્યા - અવતરણિકાર્ચ - કેમ=ભાવનાથી જોવાયેલું અને જણાયેલું કૃતમય પ્રજ્ઞાથી કેમ, જણાતું નથી ? એથી કહે છે – ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે “શાસ્ત્રવચનથી કોઈને શ્રુતજ્ઞાન થાય તેનાથી જે બોધ થાય તે બોધવાળી પ્રજ્ઞાથી પણ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને તેવું જ્ઞાન થતું નથી, પરંતુ ભાવનાજ્ઞાનથી જ તેવું જ્ઞાન થાય છે.” ત્યાં પ્રશ્ન Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂચ-૩૨ થાય કે શ્રુતજ્ઞાન તો ભગવાનનાં વચનરૂપ છે તે શ્રુતજ્ઞાનની પ્રજ્ઞાથી પણ તેવું જ્ઞાન કેમ થતું નથી ? એથી કહે છે – સૂત્ર : ઉપર માત્ર સારૂ૨/૩૩૨ા સૂત્રાર્થ: ઉપરાગમાત્રપણું હોવાથી શ્રુતમય પ્રજ્ઞાથી થતા બોધનું ઉપરાગમાત્રપણું હોવાથી, તેનાથી થયેલો બોધ ભાવનાજ્ઞાનથી થયેલા બોઘ જેવો મર્મસ્પર્શ નથી એમ અન્વય છે. li૩૨/૩૯ll ટીકા - उपराग एव केवल 'उपरागमात्रम्', तद्भावस्तत्त्वं तस्मात्, यथा हि स्फटिकमणेर्जपाकुसुमादिसंनिधानत उपराग एव, न पुनस्तद्भावपरिणतिः सम्पद्यते, एवं श्रुतमय्यां प्रज्ञायां आत्मनो बोधमात्रमेव बहिरङ्गम्, न त्वन्तःपरिणतिरिति ।।३२/३९९ ।। ટીકાર્ય : સરળ રિતિિિત | ઉપરાગ જ કેવળ છે તે ઉપરાગમાત્ર, તેનો ભાવ તે ઉપરાગમાત્રત્વ છે તેના કારણે ચુતમયપ્રણાથી ભાવના જેવું જ્ઞાન થતું નથી. આ કથનને સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે સ્ફટિકમણિને જપાકુસુમાદિના સંવિધાનથી ઉપરાગ જ થાય છે, પરંતુ તેના ભાવની પરિણતિ થતી નથી=જપાકુસુમમાં રક્તવાદિના ભાવની પરિણતિ થતી નથી. એ રીતે મુતમ પ્રજ્ઞામાં આત્માને બહિરંગ બોધ જ માત્ર થાય છે પરંતુ અંતરંગ પરિણતિ થતી નથી. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૨/૩૮૯ ભાવાર્થ - સાધુઓ સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુ પાસે શ્રુતનો અભ્યાસ કરે છે અને તે શ્રુતજ્ઞાન જે તાત્પર્યમાં ભગવાને કહ્યું છે એ પ્રકારના તાત્પર્યપૂર્વક ગીતાર્થ પાસેથી પ્રાપ્ત થયું હોય તો તે મહાત્માને શ્રુતમય પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. તે શ્રુતમય પ્રજ્ઞા પણ વિશિષ્ટ ઊહાપોહપૂર્વક ચિંતાજ્ઞાનને પ્રગટ ન કરી શકે ત્યાં સુધી તે શ્રુતજ્ઞાન ભાવનાજ્ઞાન બનતું નથી અને તે શ્રુતજ્ઞાનથી થયેલો બોધ ઉપરાગમાત્ર છે. જેમ સ્ફટિકની સામે લાલ ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે તેમ શાસ્ત્રઅધ્યયનથી કોઈ મહાત્માને શ્રુતજ્ઞાનરૂપ બહિરંગ બોધ થાય છે તે શ્રુતજ્ઞાનરૂપ છે અને જેમ રક્તસ્કૂલથી સ્ફટિક રક્ત બનતું નથી, માત્ર રક્ત દેખાય છે તેમ શ્રુતજ્ઞાનથી આત્માને અંતરંગ પરિણતિ રૂપ જ્ઞાન પ્રગટતું નથી પરંતુ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૨, ૩૩ શ્રુતજ્ઞાનના બોધરૂપ દેખાય છે. અને જ્યારે તે શ્રુતજ્ઞાન ભાવનાજ્ઞાન રૂપે પરિણમન પામે છે ત્યારે મોક્ષ પ્રત્યે જે જ્ઞાન અને ક્રિયા બે કારણરૂપ છે તેના યથાર્થ તાત્પર્યસ્પર્શી બોધરૂપ ભાવનાજ્ઞાન પ્રગટ થાય છે જે ઉપરાગમાત્રરૂપ નથી પરંતુ જીવની સહજ પ્રકૃતિરૂપ જ છે. જીવની સહજ પ્રકૃતિરૂપ ભાવનાજ્ઞાન ચારિત્રરૂપ સંવરની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે માટે ભાવનાથી દષ્ટ અને જ્ઞાત પદાર્થ ઋતમયપ્રજ્ઞાથી જ્ઞાત થતો નથી. II૩/૩૯લા અવતરણિકા - एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ય : આ પણ ઋતમય પ્રજ્ઞા ઉપરાગમાત્ર છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્રઃ दृष्टवदपायेभ्योऽनिवृत्तेः ।।३३/४००।। સૂત્રાર્થ : દષ્ટની જેમ પ્રત્યક્ષથી જોવાયેલા પદાર્થની જેમ, અપાયથી શ્રુતમયાજ્ઞા દ્વારા પાપથી અનિવૃત્તિ હોવાને કારણે મૃતમયપ્રજ્ઞા ઉપરાગમાત્ર છે એમ અન્વય છે. ll૩૩/૪ool ટીકા - यथा भावनाज्ञानेन दृष्टेभ्य उपलक्षणत्वाद् ज्ञातेभ्यश्चानर्थेभ्यो निवर्तते एवं श्रुतमयप्रज्ञाप्रवृत्ती 'अप्यपायेभ्योऽनिवृत्तेः' अनिवर्तनात् ।।३३/४००।। ટીકાર્ચ - યથા ....... ગરિવર્તનાત્ | જે પ્રમાણે ભાવતાજ્ઞાનથી જોવાયેલા અને ઉપલક્ષણથી જણાયેલા અનર્થોથી તિવર્તન પામે છે એ રીતે મૃતમયપ્રજ્ઞાથી પ્રવૃત્તિ હોતે છતે પણ=ધર્મઅનુષ્ઠાનની પ્રવૃત્તિ હોતે છતે પણ, અપાયથી=આત્માને કર્મબંધનું કારણ બને એવા સંગની પરિણતિરૂપ અપાયથી, અતિવૃત્તિ હોવાને કારણે શ્રુતમય પ્રજ્ઞાનું જ્ઞાન ઉપરાગમાત્ર છે. પ૩૩/૪૦૦૧ ભાવાર્થ સંસારી જીવોને પ્રત્યક્ષથી દેખાય છે કે અગ્નિ આદિમાં હાથ નાખવાથી અહિત થશે અને ઉચિત રીતે સેવાયેલો અગ્નિ શીતાદિનો પરિહાર કરશે. તે રીતે ભાવનાજ્ઞાનથી મહાત્માઓને પોતાની અંતરંગ અસંગ પરિણતિ વર્તમાનમાં સુખાત્મક છે તે દષ્ટ છે સ્વસંવેદનથી અનુભૂત છે, અને વર્તમાનમાં જે અસંગભાવરૂપ સુખાત્મક પરિણતિ દષ્ટ છે તે જ પ્રકર્ષને પામીને સિદ્ધ અવસ્થામાં પૂર્ણ સુખાત્મક થશે એ પ્રમાણે જ્ઞાત છે, તેનાથી વિપરીત સંગની પરિણતિ વર્તમાનમાં ક્લેશરૂપ છે તે દષ્ટ છે=જ્યારે જ્યારે સંગનો ભાવ થાય છે Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર–૩૩, ૩૪ ૪૯ ત્યારે ત્યારે ક્લેશનો અનુભવ છે તે રીતે દૃષ્ટ છે. અને તેના ફળરૂપે નરક આદિની પ્રાપ્તિ જ્ઞાત છે. તેથી ભાવનાજ્ઞાનસંપન્ન યોગી સતત દૃષ્ટ અને જ્ઞાત એવા સૂક્ષ્મ બોધ અનુસાર યોગનિરોધને અનુકૂળ અંતરંગ યત્ન થાય તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને વર્તમાનમાં ક્લેશના નિવર્તન માટે અને ભાવિના નરક આદિ પાતના નિવર્તન માટે સદા યત્ન કરે છે તે રીતે, શ્રુતજ્ઞાનમય પ્રજ્ઞાવાળા મહાત્મા આત્મકલ્યાણના અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ સંગની પરિણતિરૂપ અપાયથી તે પ્રકારે નિવૃત્તિ કરી શકતા નથી જે પ્રકારે દૃષ્ટ પદાર્થરૂપ અગ્નિમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરીને સંસારી જીવો હિત સાધે છે. વળી, સંસારી જીવો અગ્નિ આદિ દૃષ્ટ પદાર્થમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરીને જે રીતે હિત સાધી શકે છે, તે રીતે ભાવનાજ્ઞાનસંપન્ન યોગી સંસારની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને યોગમાર્ગની પ્રવૃત્તિને સેવીને આત્મહિત સાધી શકે છે. માટે શ્રુતમય પ્રજ્ઞાથી થયેલું જ્ઞાન ઉ૫રાગમાત્ર છે. II૩૩/૪૦૦]] અવતરણિકા : ननु भावनाज्ञानेऽप्यपायेभ्यो निवृत्तिरसम्भविनीत्याह અવતરણિકાર્ય : ભાવનાજ્ઞાનમાં પણ અપાયોથી નિવૃત્તિ અસંભવી છે એ પ્રકારની શંકામાં કહે છે – સૂત્ર : તનૂને ૨ હિતાહિતયો: પ્રવૃત્તિનિવૃત્ત ।।રૂ૪/૪૦૧|| સૂત્રાર્થ : - આના મૂલ જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ, હિતાહિતની પ્રવૃત્તિ-નિવૃત્તિ છે. II૩૪/૪૦૧|| ટીકા ઃ 'एतन्मूले च' भावनाज्ञानपूर्विके एव, 'च'कारस्यैवार्थत्वात्, 'हिताहितयोः ' प्रतीतयोः यथासंख्यं ‘પ્રવૃત્તિનિવૃત્તી’ વિધિપ્રતિષધરૂપે મવતઃ મતિમતામ્, નાન્યજ્ઞાનમૂને કૃતિ ।।૩૪/૪૦૫ ટીકાર્થ : -- ‘તન્યૂને વ’ • કૃતિ ।। આવા મૂલ જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ, પ્રતીત એવા હિતાહિતની યથાસંખ્ય= થથાક્રમ વિધિ-પ્રતિષધરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ બુદ્ધિમાનોની થાય છે. અન્ય જ્ઞાનમૂલક થતી નથી. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૪/૪૦૧। ભાવાર્થ અવતરણિકામાં શંકા કરેલ કે ભાવનાજ્ઞાન પ્રાપ્ત થયે છતે પણ જ્યાં સુધી જીવમાં એ પ્રકારનું પ્રયત્ન કરવાનું સત્ત્વ ન આવે ત્યાં સુધી અનર્થનાં કારણોથી નિવૃત્તિ થઈ શકે નહિ. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૩૪, ૩૫ આત્માના હિતમાં પ્રવૃત્તિ અને આત્માના અહિતથી નિવૃત્તિ ભાવનાજ્ઞાનપૂર્વક જ થાય છે, અન્ય જ્ઞાનપૂર્વક નહિ, તેથી એ ફલિત થાય કે વિધિવાક્યથી મોક્ષને અનુકૂળ ઉચિત કૃત્યમાં પ્રવૃત્તિ થાય છે અને નિષેધવચનથી મોક્ષને પ્રતિકૂળ કૃત્યમાં નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિનો અને નિવૃત્તિનો ઉચિત ઉપાય ભાવનાશાન જ દેખાડે છે, અન્ય જ્ઞાન નહિ. તેથી ભાવનાજ્ઞાનથી અન્ય એવા શ્રુતજ્ઞાનવાળા જીવો સ્કૂલથી મોક્ષને અનુકૂળ ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય અને સંસારના આરંભોથી નિવૃત્તિ કરતા હોય તોપણ ભાવનાજ્ઞાનવાળા જીવો જે પ્રકારના સૂક્ષ્મ બોધવાળા છે તેવા સૂક્ષ્મ બોધવાળા નહિ હોવાથી તેઓના જેવી વિધિમાં પ્રવૃત્તિ અને નિષેધમાં નિવૃત્તિ અન્ય જ્ઞાનવાળા જીવો કરી શકતા નથી. ફક્ત ભાવનાજ્ઞાનવાળા જીવોને પણ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવામાં બાધક નિકાચિત કર્મ હોય તો તે પ્રકારની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરી શકે તોપણ સૂક્ષ્મબોધપૂર્વક તે પ્રકારની પ્રવૃત્તિનો તીવ્ર પક્ષપાત અને તે પ્રકારની નિવૃત્તિનો તીવ્ર પક્ષપાત ભાવનાજ્ઞાનવાળા યોગીને હોય છે. ЦО જેમ શ્રુતથી ભાવિત મતિવાળા દશ પૂર્વધર નંદિષણ મુનિને સંયમની પ્રવૃત્તિનાં બાધક કર્મ નિકાચિત હોવાથી તે પ્રકારની પ્રવૃત્તિ-નિવૃત્તિ નંદિષણ મુનિ કરી શકયા નહિ તોપણ સૂક્ષ્મબોધપૂર્વક સંયમનો તીવ્ર પક્ષપાત અને અસંયમથી નિવૃત્તિનો બળવાન અધ્યવસાય ભાવનાજ્ઞાનના બળથી નંદિષેણ મુનિમાં સદા વર્તતો હતો. II૩૪/૪૦૧|| અવતરણિકા : इदमेवोपचिन्वन्नाह અવતરણિકાર્થ : આને જ=ભાવનાજ્ઞાનથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે એને જ, પુષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે . સૂત્રઃ अत एव भावनादृष्टज्ञाताद् विपर्ययायोगः || ३५/४०२ ।। આથી જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ હિતાહિતની પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે આથી જ, ભાવના વડે દૃષ્ટથી અને જ્ઞાતથી વિપર્યયનો અયોગ છે. II૩૫/૪૦૨।। સૂત્રાર્થ : : ટીકા ઃ 'अत एव' भावनामूलत्वादेव हिताहितप्रवृत्तिनिवृत्त्योः 'भावनादृष्टज्ञाताद्' भावनया दृष्टं ज्ञातं च वस्तु प्राप्य 'विपर्ययायोगः' विपर्यासाप्रवृत्तिलक्षणो जायते, यतो न मतिविपर्यासमन्तरेण पुंसो हितेष्वप्रवृत्तिरहितेषु च प्रवृत्तिः स्यात्, न चासौ भावनाज्ञाने समस्तीति । । ३५ / ४०२ ।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | સૂત્ર-૩૫, ૩૬ ટીકાર્ચ - ‘ગત ' .. સમસ્તેતિ આથી જ=હિતાહિત પ્રવૃત્તિ-નિવૃત્તિનું ભાવનામૂલપણું હોવાથી જ, ભાવતા દષ્ટ-જ્ઞાતથીeભાવનાથી દષ્ટ અને જ્ઞાત વસ્તુને પ્રાપ્ત કરીને, વિપર્યયનો અયોગ છે=વિપર્યાસ અપ્રવૃત્તિરૂપ વિપર્યયનો અયોગ છે. જે કારણથી મતિના વિપર્યા વગર મનુષ્યને હિતમાં અપ્રવૃત્તિ અને અહિતમાં પ્રવૃત્તિ થાય નહિ. અને આ=મતિવિપર્યાસ ભાવનાજ્ઞાનમાં નથી. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૪૦રા ભાવાર્થ : આત્માને મોક્ષને અનુકૂળ હિતની પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ ભાવનાજ્ઞાનથી જ થાય છે, અન્ય જ્ઞાનોથી થતી નથી. આથી જ ભાવનાજ્ઞાનવાળા યોગીને જે ક્રિયાથી જે ભાવ નિષ્પાદ્ય છે તે ભાવ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી દષ્ટ છે અને તે પ્રવૃત્તિ કરીને જે આગળ આગળની ભૂમિકાને પ્રાપ્ત કરવાની છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી જ્ઞાત છે, તેથી ભાવનાજ્ઞાનવાળા યોગીઓ પોતાની ભૂમિકા અનુસાર જે ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે અને જે અનુચિત અનુષ્ઠાનથી નિવૃત્તિ કરે છે તેમાં વિપર્યાસનો અયોગ છે. આથી જ નંદિષેણ મુનિ વેશ્યાને ત્યાં રહીને પણ યોગ્ય જીવોને જે પ્રકારનો સન્માર્ગનો બોધ કરાવતા હતા અને તેમને સંયમમાર્ગે મોકલતા હતા તે ઉપદેશની પ્રવૃત્તિકાળમાં જેમ તેમનો ઉપદેશ અન્ય જીવોના ઉપકારનું કારણ હતું તેમ પોતાના પણ સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશને અનુકૂળ અંતરંગ યત્નવાળો હતો; કેમ કે મહા સંવેગપૂર્વક દેશના આપીને અન્ય જીવોને જેમ તે બોધ કરાવતા હતા તેમ પોતાનામાં વર્તતા સંવેગના પરિણામથી પોતાના પણ મોક્ષનાં પ્રતિબંધક કર્મોનો ક્ષય કરતા હતા, તેથી ભાવના જ્ઞાનવાળા પુરુષ મતિમાન હોય છે અને પ્રતિમા–પુરુષ અવશ્ય હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરે છે. [૩૫/૪૦રા અવતરાણિકા - एतदपि कथं सिद्धमित्याह - અવતરણિકાર્ય :આ પણ=ભાવનાશાનમાં વિપર્યયતો અયોગ છે એ પણ, કેવી રીતે સિદ્ધ છે ? એથી કહે છે – સૂત્ર : तद्वन्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेभ्यो निवर्तमाना दृश्यन्त एवान्यરક્ષાવિતિ રૂ૬/૪૦રૂા. Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સુત્ર-૩૬ સૂત્રાર્થ : જે કારણથી તદ્દાન=ભાવનાજ્ઞાનવાળા, અન્યની રક્ષાદિમાં દષ્ટ અપાયનો યોગ હોતે છતે પણ અદષ્ટ અપાયથી નિવર્તમાન દેખાય જ છે. ૩૦/૪૦૩. ટીકા : 'तद्वन्तो' भावनाज्ञानवन्तः प्रमातारो 'हिः' यस्मात् 'दृष्टापाययोगेऽपि' प्रत्यक्षोपलभ्यमानमरणाद्यपायप्राप्ती, किं पुनस्तदप्राप्ताविति ‘अपि'शब्दार्थः, 'अदृष्टापायेभ्यो' नरकादिगतिप्रापणीयेभ्यो 'निवर्तमानाः' सुवर्णमययवभक्षिक्रौञ्चजीवाकथकाचर्मशिरोवेष्टनाविष्टसुवर्णकारारब्धमारणमहामुनिमेतार्य इवाद्यापि महासत्त्वाः केचन 'दृश्यन्ते एव' न न दृश्यन्ते 'अन्यरक्षादौ, अन्यस्य' स्वव्यतिरिक्तस्य 'रक्षायां' मरणादित्राणरूपायाम, आदिशब्दादुपकारे च मार्गश्रद्धानाधारोपणरूपे, તિ શબ્દો વાયરસમાતો રૂ૬/૪૦રૂા. ટીકાર્ચ - તો' વાવચરિસમાતો | હિ=જે કારણથી, ભાવનાજ્ઞાનવાળા એવા યોગી દષ્ટ અપાયના યોગમાં પણ=પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા મરણાદિ અપાયની પ્રાપ્તિમાં પણ, સુવર્ણમય જવના ભક્ષી કચજીવના અકથક આદ્ર ચર્મથી શિરોવેષ્ટતથી આવિષ્ટ સુવર્ણકારથી આરબ્ધ એવા મારણના ઉપસર્ગવાળા મહામુનિ મેતાર્યની જેમ અદષ્ટ અપાયોથી=નરકાદિ ગતિ પ્રાપણીય એવા અદષ્ટ અપાયોથી, તિવર્તમાન પામતા હમણાં પણ કેટલાક મહાસત્ત્વશાળી જીવો અત્યરક્ષણાદિમાં= સ્વવ્યતિરિક્તના મરણાદિ ત્રાણરૂપ રક્ષામાં યત્ન કરતા દેખાય જ છે, નથી દેખાતા એમ નહિ. 'ગારિ શબ્દથી= સચરક્ષાદિમાં રહેલા “મારિ' શબ્દથી માર્ગશ્રદ્ધાન આદિ આરોપણરૂપ ઉપકારમાં યત્ન કરતા દેખાય છે, તેનું ગ્રહણ છે. “તિ' શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. ૩૬૪૦ગ્રા. ભાવાર્થ : ભાવનાજ્ઞાનવાળા યોગી ભગવાનના શ્રુતજ્ઞાનના સૂક્ષ્મ પરમાર્થને જાણનારા હોય છે, તેથી આત્માનું એકાંત હિતકારી શું છે તેનો સ્પષ્ટ બોધ હોય છે, તેથી પ્રત્યક્ષથી દેખાતા મરણાદિ ભયોની ઉપેક્ષા કરીને પણ પરલોકમાં અનર્થોથી નિવર્તન પામતા અન્યરક્ષાદિ વિષયમાં યત્ન કરતા દેખાય છે. જેમ મેતાર્ય મુનિએ પોતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચપક્ષીની રક્ષા કરીને પોતાના આત્માનું પાપથી રક્ષણ કર્યું. અહીં વિશેષ એ છે કે ભાવનાજ્ઞાનસંપન્ન યોગી પોતાને સમભાવની વૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી ઉચિત પ્રવૃત્તિ સૂક્ષ્મ બોધપૂર્વક કરે છે, તેથી અન્યની રક્ષા કરવા અર્થે પોતાના પ્રાણ નાશ થતા હોય તે વખતે પણ પોતાને સમભાવની વૃદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે તેવી સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા હોવાથી તે ઉપસર્ગકાળમાં પણ અંતરંગ રીતે પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરીને ભાવિના અનર્થોથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે ત્યારે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૬, ૩૭ આલોકના ઉપસર્ગને પ્રધાન કરીને પરલોકના હિતની ઉપેક્ષા કરતા નથી. અને ભાવનાજ્ઞાનસંપન્ન પણ જે મુનિ તે પ્રકારની અંતરંગ શક્તિ પોતાનામાં ન જણાય તો હિંસક પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા અર્થે વૃક્ષાદિ ઉપર ચડે છે, તેથી જે પ્રવૃત્તિથી એકાંતે પોતાનું અને પરનું કલ્યાણ થાય તેવી ઉચિત પ્રવૃત્તિ જ ભાવનાજ્ઞાનસંપન્ન યોગીઓ કરે છે. આથી જ નંદિષેણ મુનિ પોતાની ભૂમિકા અનુસાર માર્ગશ્રદ્ધાન આદિના આરોપણરૂપ ઉપકારમાં યત્ન કરતા હતા જે યત્નથી અવશ્ય સ્વ અને પરનો ઉપકાર થાય છે. I39/૪૦૩ અવતરણિકા : निगमयन्नाह - અવતરણિકાર્ચ - નિગમન કરે છે – ભાવાર્થ સૂત્ર-૨૬ અને ૨૭માં કહ્યું કે સર્વત્ર ઉચિત અનુષ્ઠાન જ શ્રેય છે; કેમ કે ઉચિત અનુષ્ઠાનનું ભાવનાપ્રધાનપણું છે, તેથી તે કથનનો હવે ફલિતાર્થ બતાવતાં કહે છે – સૂત્ર : इति मुमुक्षोः सर्वत्र भावनायामेव यत्नः श्रेयान् ।।३७/४०४ ।। સૂત્રાર્થ: એથી=ઉચિત અનુષ્ઠાન ભાવનાપ્રધાન છે એથી, સર્વત્ર સર્વ કૃત્યો વિષયક ભાવનામાં, જ મોક્ષના અર્થી જીવોનો સાધુનો, યત્ન શ્રેયકારી છે. [૩૭/૪૦૪ ટીકા - તિ' વિમુક્યુ: “મુમુક્ષો ' ય “સર્વત્ર' કૃત્યે ‘મવિનાયમેવ' નક્ષUTયાં ‘યત્ન ' માહ યાન પ્રશઃ iારૂ૭/૪૦૪ ટીકાર્ય : ત્તિ'.... પ્રશઃ આ રીતે=ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારની યુક્તિ હોવાથી, મુમુક્ષનો સાધુનો. સર્વ કૃત્ય વિષયક ઉક્તલક્ષણવાળી ભાવનામાં જ ય=આદર, પ્રશસ્ય છે. ૩૭/૪૦૪ ભાવાર્થ :સૂત્ર-૨૬-૨૭માં કહ્યું એ પ્રમાણે ભાવનાજ્ઞાનથી ઉચિત અનુષ્ઠાન થાય છે જે, એકાંતે કલ્યાણનું કારણ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧ | સૂત્ર-૩૭, ૩૮ છે. આથી સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા એવા સાધુઓએ સંયમજીવનના સર્વકૃત્ય વિષયક ભાવનાજ્ઞાન પ્રાપ્ત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. જેથી ભાવનાજ્ઞાનપૂર્વક સર્વ ઉચિત કૃત્યો કરીને સંસારના પારને શીધ્ર પામી શકે. વળી, સાધુએ ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમથી શ્રુતનો યથાર્થ બોધ કરવો જોઈએ. તે બોધ કર્યા પછી તે શ્રુતના પરમાર્થનો સૂક્ષ્મ પ્રજ્ઞાથી યથાર્થ નિર્ણય કરવો જોઈએ અને તે નિર્ણય થયા પછી તે કૃતથી આત્માને તે રીતે ભાવિત કરવો જોઈએ જેથી તે શ્રુતની ભાવનાથી સંપન્ન થયેલો આત્મા સર્વ ઉચિત પ્રવૃત્તિ તે ભાવનાજ્ઞાનના નિયંત્રણથી કરી શકે; જેથી સ્વભૂમિકા અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ ઉત્તર ઉત્તરના યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા સંસારના અંતનું કારણ બને. l૩૭/૪૦૪ અવતરણિકા : વેત ? યાદ – અવતરણિકાર્ય : કેમ=મુમુક્ષુએ ભાવતાજ્ઞાનમાં જ ઉદ્યમ કરવો શ્રેય છે એમ પૂર્વમાં કેમ કહ્યું? એથી કહે છે – સૂત્રઃ तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिद्धेः ।।३८/४०५ ।। સૂત્રાર્થ: તેના ભાવમાંeભાવનાજ્ઞાનના સદ્ભાવમાં, નિસર્ગથી જ સ્વભાવથી જ, સર્વ પ્રકારે દોષની ઉપરતિની સિદ્ધિ હોવાથી=મોહને અનુકૂળ ભાવોની વિશ્રાંતિ હોવાથી, ભાવનાજ્ઞાનમાં જ યત્ન શ્રેય છે. ll૩૮/૦૫ll ટીકા : 'तद्भावे' भावनाभावे 'निसर्गत एव' स्वभावादेव 'सर्वथा' सर्वेः प्रकारैर्दोषाणां रागादीनाम् ‘પરિસિદ' iારૂ૮/૪૦૫TI ટીકાર્ય : તમારે... ૩૫સિહ I તેના ભાવમાં=ભાવનાના સદ્દભાવમાં, નિસર્ગથી જ=સ્વભાવથી જ, સર્વ પ્રકારે રાગાદિદોષની ઉપરતિની સિદ્ધિ હોવાથી ભાવતાજ્ઞાનમાં યત્ન કરવો શ્રેયકારી છે, એમ અવય છે. ll૩૮/૪૦પા ભાવાર્થ :મોક્ષનાં અર્થી સાધુઓ પ્રથમ ભૂમિકામાં મોક્ષના ઉપાયભૂત શ્રુતજ્ઞાનનો યથાર્થબોધ કરે છે, તે બોધ થયા Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૮, ૩૯ પપ પછી સ્વભૂમિકા અનુસાર નિયોની દૃષ્ટિથી તેના પારમાર્થિક સ્વરૂપનો ઊહ કરીને ચિંતાજ્ઞાન પ્રાપ્ત કરે છે. ચિંતાજ્ઞાનના ઉત્તરભાવિ ભાવનાજ્ઞાન પ્રગટે છે અને ભાવનાજ્ઞાનનો નિસર્ગથી જ તેવો સ્વભાવ છે કે તે જીવમાં વર્તતા રાગાદિ દોષોને સતત ક્ષીણ-ક્ષીણતર કરે, તેથી મોક્ષના અર્થી જીવ માટે મોક્ષના ઉપાયભૂત રાગાદિના ક્ષય અર્થે ભાવનાજ્ઞાનમાં જ ઉદ્યમ કરવો ઉચિત છે. Im૩૮૪૦પા અવતરણિકા : अथ भावनाया एव हेतुमाह - અવતરણિકાર્ય : હવે ભાવનાના જ હેતુને કહે છે – ભાવાર્થ : ભાવના જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ શું છે? એને સ્પષ્ટ કરે છે, જેથી ભાવનાજ્ઞાનના અર્થી સાધુ તેમાં ઉદ્યમ કરી શકે – સૂત્ર : वचनोपयोगपूर्वा विहितप्रवृत्तिोनिरस्याः ।।३९/४०६।। સુવાર્થ - આનું ભાવનાાનનું, યોનિ ઉત્પત્તિસ્થાન, વચનના ઉપયોગપૂર્વક વિહિત પ્રવૃત્તિ છે. li૩૯૪૦૬ll ટીકા : 'वचनोपयोगः' शास्त्रे इदमित्थं चेत्थं चोक्तमित्यालोचनारूपः 'पूर्वो' मूलं यस्याः सा तथा, का इत्याह-'विहिते' प्रत्युपेक्षणादौ प्रवृत्तिर्विहितप्रवृत्तिः 'योनिः' उत्पत्तिस्थानम् 'अस्याः' भावनाया ભાવનાના ચેત્યર્થ રૂ8/૪૦દ્દા ટીકાર્ય : ‘વણનોપયો:' માવનારાનસ્થત્યર્થ | વચનઉપયોગ શાસ્ત્રમાં આ આ કૃત્ય, આ રીતે અને આ રીતે આ રીતે કરવાનું અને આ રીતે નહીં કરવાનું, કહેવાયું છે એ પ્રકારના આલોચનરૂપ વચનનો ઉપયોગ પૂર્વ છે=ભૂલ છે જેને તે તેવી છે=વચનઉપયોગ પૂર્યા છે. વચનઉપયોગપૂર્વા શું છે ? એથી કહે છે – વિહિતમાં પ્રત્યુપેક્ષણાદિમાં, પ્રવૃત્તિ એ વિહિત પ્રવૃત્તિ આની ભાવનાજ્ઞાનની, યોનિ છેઃઉત્પત્તિનું સ્થાન છે. ૩૦/૪૦૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૯, ૪૦ ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે ભાવનાજ્ઞાન જ સર્વ દોષોના નાશનો હેતુ હોવાથી મુમુક્ષુએ ભાવનાજ્ઞાનમાં જ યત્ન કરવો જોઈએ. એથી હવે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુએ શું કરવું જોઈએ ? એ બતાવતાં કહે મુમુક્ષુ એવા સાધુએ સંયમની સર્વ પ્રવૃત્તિઓ શાસ્ત્રમાં આ રીતે અને આ રીતે કહેવાય છે એનો શાસ્ત્રના વચનથી નિર્ણય કરવો જોઈએ અને તે નિર્ણય કર્યા પછી તે પ્રકારની વિધિમાં ઉપયોગ રાખીને સંયમજીવનની પ્રત્યુપેક્ષણાદિ સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી તે તે ક્રિયાકાળમાં શાસ્ત્રવચનાનુસાર શ્રુતજ્ઞાનના સૂક્ષ્મ સૂક્ષ્મતર ભાવો આત્મામાં પ્રગટ થાય છે; જેનાથી ક્રમે કરીને આત્મામાં ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે ભાવનાજ્ઞાન પ્રગટ થયા પછી તે ભાવનાજ્ઞાન જ સર્વ દોષોનો ઉચ્છેદ કરાવીને મોક્ષની પ્રાપ્તિનું કારણ બનશે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિઓ કરવાથી ક્રમસર ભાવનાજ્ઞાન પ્રગટે છે. ત્યારપછી ભાવનાજ્ઞાનથી નિયંત્રિત પ્રત્યુપેક્ષણાદિ સર્વ પ્રવૃત્તિઓ થાય છે, જે સંયમના ઉત્તરઉત્તરના કંડકની વૃદ્ધિ દ્વારા સતત મોહના ઉમૂલનનું કારણ બને છે. h૩૯/૪૦૬ાા અવતરણિકા : યુકત ? ત્યાર – અવતરણિકાર્ય : કેમ=ભાવનાજ્ઞાનની યોનિ વચનઉપયોગપૂર્વકની વિહિત પ્રવૃત્તિ કેમ છે? એથી કહે છે – સૂત્ર : _ महागुणत्वाद् वचनोपयोगस्य ।।४०/४०७ ।। સૂત્રાર્થ - વચનઉપયોગનું મહાગુણપણું હોવાથી ભાવનાાનની યોનિ વચનઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ છે એમ અન્વય છે. ૪૦/૪૦૭ll ટીકા - ___ अत्यन्तोपकारित्वाद् 'वचनोपयोगस्य' उक्तरूपस्य ।।४०/४०७।। ટીકાર્ય : અત્યન્તોપરિત્રાત્... ૩રૂપશુ આ ઉક્તરૂપ એવા વચનઉપયોગનું અત્યંત ઉપકારીપણું હોવાથી ભાવતાજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. ૪૦/૪૦૭થા Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૦, ૪૧ ભાવાર્થ : ભગવાનનું વચન ભગવાનને તુલ્ય થવાને અનુકૂળ ઉચિત દિશામાં યત્ન કરવાનો માર્ગ બતાવે છે, તેથી ભગવાનના વચનનું સ્મરણ કરીને તેના ઉપયોગથી થતી પ્રવૃત્તિનું આત્મા માટે અત્યંત ઉપકારીપણું છે, તેથી જે મહાત્મા વચનઉપયોગપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે તે ક્રમે કરીને ભગવાનના વચનથી અત્યંત ભાવિત બને છે. માટે વચનના ઉપયોગથી ભાવનાજ્ઞાન પ્રગટે છે એમ અન્વય છે. ૪૦/૪૦ળા અવતરણિકા - एतदेव भावयन्नाह - અવતરણિકાર્ય : આને જ=ભગવાનના વચનનો ઉપયોગ મહાગુણવાળો છે એને જ, ભાવન કરતાં કહે છે – સૂત્ર: तत्र ह्यचिन्त्यचिन्तामणिकल्पस्य भगवतो बहुमानगर्भं स्मरणम् Tી૪/૪૦૮ના સૂત્રાર્થ : ત્યાં વચનઉપયોગમાં અચિંત્યચિંતામણિકા એવા ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે. માટે વચનઉપયોગનું મહાગુણપણું છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ll૪૧/૪૦૮li ટીકા : 'तत्र' वचनोपयोगे सति 'हिः' यस्मादचिन्त्येन चिन्तयितुमशक्यप्रभावेन 'चिन्तामणिना' मणिविशेषण 'कल्पस्य' तुल्यस्य 'भगवतः' पारगतस्य 'बहुमानगर्भ' प्रीतिसारं 'स्मरणम्' अनुध्यानं जायते ૪૨/૪૦૮ાા ટીકાર્ય : તત્ર' - નાયરે છે ત્યાં=દરેક પ્રવૃત્તિમાં, વચનનો ઉપયોગ હોતે છતે જે કારણથી અચિંત્ય ચિંતામણિકલ્પ એવા ભગવાનનું ચિંતન કરવું અશક્ય છે એવા પ્રભાવવાળા મણિવિશેષ તુલ્ય પારગતનું, અર્થાત્ સંસારથી પાર પામેલા એવા ભગવાનનું, બહુમાનગર્ભ=પ્રીતિસાર, સ્મરણ અનુધ્યાત થાય છે. I૪૧/૪૦૮. ભાવાર્થજે મહાત્માઓ ભગવાનના વચન અનુસાર સ્વભૂમિકાનો નિર્ણય કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત Page #77 -------------------------------------------------------------------------- ________________ પહ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧| સૂત્ર-૪૧, ૪ર પ્રવૃત્તિ કરવા પૂર્વે ભગવાનના વચનનું સ્મરણ કરે છે ત્યારે તેઓને સ્મરણ થાય છે કે “ભગવાને આ પૂજા આ વિધિથી બાહ્ય રીતે કરવાની કહી છે અને આ પ્રકારના જિનગુણના સ્મરણરૂપ અંતરંગ વિધિથી કરવાની કહી છે તે વિધિ અનુસાર હું આ ક્રિયા કરું જેથી મારી આ ક્રિયા મારામાં વીતરાગભાવને આસન્ન ઉત્તર-ઉત્તરના ભાવોને પ્રગટ કરશે.” આ પ્રકારના સ્મરણથી વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ પ્રગટ થાય છે, તેથી ક્રિયાના પ્રારંભ પૂર્વે બહુમાનગર્ભ એવું ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાન અચિંત્ય ચિંતામણિતુલ્ય છે, તેથી તેમના સ્મરણથી વીતરાગતુલ્ય થવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. અહીં ટીકામાં કહ્યું કે ભગવાન પારગત છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન સંસારસાગરથી પારને પામેલા છે તે સ્વરૂપે ભગવાન પ્રત્યે બહુમાનપૂર્વક તતુલ્ય થવાના અધ્યવસાયથી સર્વ ક્રિયાના પ્રારંભમાં તેમનું સ્મરણ કરવામાં આવે તો તે ભાવોથી ભાવિત થયેલો આત્મા ક્રમસર અવશ્ય ભાવનાજ્ઞાનસંપન્ન થાય છે અને તે ભાવનાજ્ઞાનના બળે જ “પારગત” એવા ભગવાન તુલ્ય પોતે પણ ભવના પારને પામે છે. માટે જ સૂત્ર-૩૯માં કહ્યું કે વચનના ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનની યોનિ છે. I૪૧/૪૦૮ અવતરણિકા - कथमित्याह - અવતરણિતાર્થ : કેવી રીતે? એથી કહે છે – ભાવાર્થ : ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયામાં ભગવાનું બહુમાનગર્ભ સ્મરણ છે. એ કેવી રીતે છે ? એથી કહે છે – સૂત્ર : भगवतैवमुक्तमित्याराधनायोगात् ।।४२/४०९ ।। સૂત્રાર્થ : ભગવાન વડે આ પ્રકારે કહેવાયું છે એ પ્રકારના આરાધનાયોગના કારણે ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. II૪૨/૪૦૯ll ટીકા :_ 'भगवता' अर्हता ‘एवं' क्रियमाणप्रकारेण 'उक्तं' निरूपितं प्रत्युपेक्षणादि 'इति' अनेन रूपेण 'आराधनायोगाद्' अनुकूलभावजननेनेति ।।४२/४०९।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ અધ્યાય-૬ | સૂત્ર-૪૨, ૪૩ ટીકાર્થ ઃ भगवता અનુભમાવનનનેનેતિ ।। ભગવાન એવા અરિહંત વડે આ પ્રકારના ક્રિયમાણ પ્રકારથી પ્રત્યુપ્રેક્ષણાદિ નિરૂપિત છે એ રીતે અનુકૂળ ભાવજતન દ્વારા આરાધનાનો યોગ હોવાથી=વીતરાગતાને અનુકૂળ ભાવજનન દ્વારા આરાધનાનો યોગ હોવાથી, ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૪૦૯ ભાવાર્થ: જે મહાત્માઓ સંયમની સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે ત્યારે તેઓને સ્મૃતિ થાય છે કે ભગવાને પ્રત્યુપેક્ષણાદિ સર્વ ક્રિયાઓ આ પ્રકારની બાહ્ય વિધિપૂર્વક કરવાની કહી છે અને પ્રત્યુપેક્ષણાદિ કાળમાં સાધુનો સર્વ જીવો પ્રત્યે જે સમભાવનો પરિણામ છે તે ભાવની પુષ્ટિ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક અંતરંગ રીતે સર્વ ક્રિયાઓ કરવાની કહી છે, તેથી તે સ્મરણપૂર્વક ક્રિયાઓ સાધુ કરે ત્યારે વીતરાગતાને અનુકૂળ એવા સમભાવના જનન દ્વારા ભગવાનની આજ્ઞાના આરાધનનો યોગ થાય છે. માટે તે ક્રિયા દ્વારા તે મહાત્માનું ચિત્ત ભગવાનના ગુણોથી રંજિત બને છે, તેથી તે સર્વ અનુષ્ઠાનો તે મહાત્મા માટે મહાગુણનાં કારણ બને છે. II૪૨/૪૦૯ના અવતરણિકા : एवं सति यत् सिद्धं तदाह સૂત્રાર્થ ૫૯ - અવતરણિકાર્થ : આમ હોતે છતે=ભગવાનના વચનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી ભગવાનની આરાધનાનો યોગ થાય છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એમ હોતે છતે, જે સિદ્ધ થાય છે તેને કહે છે સૂત્ર : एवं च प्रायो भगवत एव चेतसि समवस्थानम् ।।४३/४१०।। : - અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વ ક્રિયાઓ કરવી જોઈએ એ રીતે, પ્રાયઃ ચિત્તમાં ભગવાનનું જ સમવસ્થાન છે. II૪૩/૪૧૦] ટીકા ઃ 'एवं च' एतस्मिंश्च बहुमानगर्भे भगवत्स्मरणे सति 'प्रायो' बाहुल्येन 'भगवत एव चेि समवस्थानं' निवेशनम्, 'प्रायो 'ग्रहणं च क्रियाकाले क्रियायामेव चित्तावस्थानं विधेयम्, अन्यथा तत्क्रियाया द्रव्यत्वप्रसङ्गादिति सूचनार्थमिति ।।४३ /४१० ।। Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૪૩, ૪૪ ટીકાર્ચ - ‘પર્વ ર’ .. સૂઘનાર્થમિતિ છે અને આ રીતે આના વિષયમાં, બહુમાનગર્ભ ભગવાનનું સ્મરણ કાયે છતે ક્રિયાના વિષયમાં બહુમાનગર્ભ ભગવાનનું સ્મરણ કરાવે છતે, પ્રાયઃ=બહુલતાથી, ભગવાનનું જ ચિત્તમાં સમવસ્થાન છે=લિવેશ છે અને પ્રાયઃ ગ્રહણ ક્રિયાકાળમાં ક્રિયામાં જ ચિતનું અવસ્થાન કરવું જોઈએ (એ પ્રમાણે બતાવવા માટે છે) અન્યથા=ક્રિયાકાળમાં ક્રિયાનો ઉપયોગ રાખવામાં ન આવે અને ચિતમાં ભગવાનનું સ્મરણ રાખવામાં આવે તો તે ક્રિયાના દ્રવ્યત્વનો પ્રસંગ છે એ સૂચન માટે પ્રાયઃ ગ્રહણ છે. I૪૩/૪૧૦| ભાવાર્થ : જે મહાત્માઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક પ્રત્યુપેક્ષણાદિ સર્વ ક્રિયાઓ કરે છે તેઓના ચિત્તમાં બહુલતાએ ભગવાનનું સમવસ્થાન છે અર્થાત્ ભગવાનના ગુણોમાં જ ઉપયોગવાળું તે મહાત્માનું ચિત્ત છે, તેથી તે ચિત્ત દ્વારા તે મહાત્મા વિતરાગતુલ્ય થઈ રહ્યા છે. અહીં સૂત્રમાં પ્રાયઃ શબ્દથી એ કહેવું છે કે ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક ક્રિયાનો પ્રારંભ કર્યા પછી તે મહાત્માઓ ક્રિયાકાળમાં સેવાતી તે ક્રિયા જિનવચન અનુસાર બહિરંગ રીતે થાય અને અંતરંગ રીતે પણ જિનતુલ્ય થવાનું કારણ થાય તે રીતે ઉપયોગ રાખે છે; તેથી ક્રિયાકાળમાં ભગવાનનું સ્મરણ નથી તોપણ ભગવાનતુલ્ય થવાનો વ્યાપાર છે અને જો તે મહાત્મા ક્રિયાકાળમાં ક્રિયામાં જ ઉપયોગ ન પ્રવર્તાવે અને ચિત્તમાં ભગવાનનું સ્મરણ રાખે તો તે ક્રિયા દ્રવ્યક્રિયા થાય, તેથી તે ક્રિયા વીતરાગતુલ્ય થવાનું કારણ બને નહિ. માટે ભગવાનના સ્મરણકાળમાં ભગવાનના સ્મરણના બળથી વિતરાગ થવાનો યત્ન તે મહાત્મા કરે છે અને ક્રિયાકાળમાં ક્રિયા દ્વારા વિતરાગતુલ્ય થવાનો યત્ન તે મહાત્મા કરે છે, તેથી વીતરાગના સ્મરણપૂર્વક કરાયેલી વીતરાગનાં વચનથી નિયંત્રિત સર્વ ક્રિયાઓ શીધ્ર સંસારના ઉચ્છેદનું કારણ બને છે. I૪૩/૪૧ના અવતરણિકા : ननु तदुक्तकरणात् किं नाम सिध्यतीत्याह - અવતરણિકાર્ય :“ નથી શંકા કરે છે. તેમનાથી કહેવાયેલી ક્રિયાઓને કરવાથી=ભગવાન વડે કહેવાયેલી ક્રિયાઓને કરવાથી શું સિદ્ધ થાય છે ? એથી કહે છે – સૂત્રઃ तदाज्ञाराधनाच्च तद्भक्तिरेव ।।४४/४११।। સૂત્રાર્થઃવળી, તેમની આજ્ઞાના આરાધનાથી તેમની ભક્તિ જ થાય છે. Il૪/૪૧૧૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૪, ૪૫ ઉ૧ ટીકા : 'तस्य' भगवत 'आज्ञाराधनात्' पुनः 'तद्भक्तिरेव' भगवद्भक्तिरेवेति ।।४४/४११।। ટીકાર્ય : તા'. નવરેતિ ll વળી, તેમની=ભગવાનની, આજ્ઞાના આરાધનથી તેમની=ભગવાનની, ભક્તિ જ થાય છે. ‘તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૪/૪૧૧ ભાવાર્થ : ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક જે મહાત્માઓ સર્વ અનુષ્ઠાનો કરે છે તે અનુષ્ઠાનોનું સેવન તેમની આજ્ઞાના આરાધનરૂપ છે. અને ભગવાનની આજ્ઞાના આરાધનથી ભગવાનની ભક્તિ જ થાય છે, તેથી મહાત્માઓ દ્વારા કરાયેલી ભગવાનની ભક્તિથી મહાત્માઓ ક્રમસર ભગવાન તુલ્ય બને છે. II૪૪/૪૧૧ાા અવતરણિકા :एतदेव भावयितुमाह - અવતરણિકાર્ય : આને જ=ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ભગવાનની ભક્તિ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એને જ, ભાવન કરવા માટે કહે છે – સૂત્ર : उपदेशपालनैव भगवद्भक्तिः, नान्या, कृतकृत्यत्वात् ।।४५/४१२।। સૂત્રાર્થ: ઉપદેશની પાલના જ=ભગવાને આપેલા ઉપદેશ અનુસાર ઉચિત કૃત્યોનું સેવન જ ભગવાનની ભક્તિ છે, અન્ય નહિ=ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પુષ્પાદિ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી એ ભગવાનની ભક્તિ નથી; કેમ કે ભગવાનનું કૃતકૃત્યપણું છે. ll૪૫/૪૧રા ટીકાઃ प्रकटार्थमेतदिति ।।४५/४१२।। ટીકાર્ય :પ્રાર્થનેતિ આકસૂત્રનો અર્થ પ્રગટ છે. તેથી ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. ૪૫/૪૧૨ા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સૂર-૪૫, ૪૬ ભાવાર્થ : ભગવાને જે જીવની જે ભૂમિકા છે તે ભૂમિકા અનુસાર તેને ઉચિત કૃત્ય કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવાનો ઉપદેશ આપેલ છે. ભગવાનના ઉપદેશનું પાલન જ ભગવાનની ભક્તિ છે અર્થાત્ વીતરાગ પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ દ્વારા વીતરાગતુલ્ય થવાનું કારણ છે. અહીં પ્રશ્ન થાય કે લોકમાં સામાન્યથી ઉત્તમ દ્રવ્યોથી કરાતી ભગવાનની ભક્તિ, ભક્તિરૂપે પ્રસિદ્ધ છે પરંતુ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરાયેલી સાધ્વાચારની ક્રિયા ભક્તિરૂપે પ્રસિદ્ધ નથી, તેથી ઉપદેશનાં પાલનને ભક્તિ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – ભગવાનના ઉપદેશના પાલનરૂપ ન હોય તેવી પુષ્પાદિથી કરાતી ભક્તિ ભગવાનની ભક્તિ નથી; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે, તેથી તેવી બાહ્ય ભક્તિથી ખુશ થઈને કોઈ ફળ આપવાના નથી પરંતુ ભગવાને કહેલ આજ્ઞાનું પાલન જ સર્વ પ્રકારના ઇષ્ટ ફળોને આપે છે. માટે ભગવાનની આજ્ઞાનું પાલન જ ભગવાનની ભક્તિ છે, અન્ય નહિ. I૪૫/૪૧રણા અવતરણિકા - एवं तर्हि कथमस्य पुष्पादिपूजाविधिरित्याशङ्क्याह - અવતરણિતાર્થ - આ રીતે પૂર્વસૂત્રમાં કહ્યું કે ભગવાનના ઉપદેશની પાલતા જ ભગવાનની ભક્તિ છે અન્ય નહિ એ રીતે, તો આમની=ભગવાનની, પુષ્પાદિથી પૂજાની વિધિ કેમ છે? એ પ્રકારની આશંકા કરીને કહે ભાવાર્થ : સૂત્ર-૪પમાં ‘વિકારથી કહ્યું કે ભગવાનના ઉપદેશની પાલના જ ભગવાનની ભક્તિ છે. તેથી એ ફલિત થાય કે ભગવાનના ઉપદેશની પાલના સિવાય અન્ય ભગવાનની ભક્તિ નથી. આમ સ્વીકારીએ તો શ્રાવક પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે તે ભક્તિ છે તેમ સિદ્ધ થાય નહિ; કેમ કે સ્કૂલથી ભગવાનની પૂજા ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે એમ દેખાય નહિ. પુષ્પાદિથી પૂજાની વિધિ કેમ છે ? એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે – સૂત્ર : उचितद्रव्यस्तवस्यापि तद्रूपत्वात् ।।४६/४१३।। સૂત્રાર્થ – ઉચિત એવા દ્રવ્યસ્તવનું પણ=ભાવસ્તવનું કારણ બને એવા ઉચિત સ્તવનું પણ, તાપણું Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૬ ૬૩ હોવાથી=ઉપદેશની પાલનારૂપપણું હોવાથી, ભગવાનની ભક્તિ જ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૪૬/૪૧૩] ટીકા ઃ उचितस्य द्रव्यस्तवस्य "काले सुइभूएणं विसिट्ठपुप्फाइएहिं विहिणा उ । સારથુથોત્તારુર્ફ નિળપૂયા હોદ્ ાયા ।।૨૬।।” [પગ્યા.૪।રૂ] [काले शुचिभूतेन विशिष्टपुष्पादिकैर्विधिनैव । सारस्तुतिस्तोत्रगुर्वी जिनपूजा भवति कर्त्तव्या ।।१।।] इत्यादिवचनोक्तरूपस्य किं पुनर्भावस्तवस्येति 'अपि 'शब्दार्थः, 'सा' उपदेशपालना रूपमस्य, તજ્ઞાવસ્તત્ત્વમ્, તસ્માત્ ।૫૪૬/૪રૂ।। ટીકાર્ય ઃ उचितस्य તસ્માત્ ।। અને ત્યાદિ વચનથી ઉક્તરૂપવાળા ઉચિત દ્રવ્યસ્તવનું ઉપદેશપાલનારૂપપણું હોવાથી=તે ઉપદેશપાલનારૂપ છે આનું=દ્રવ્યસ્તવવું, તેનો ભાવ, તે-પણું છે તે કારણથી, ભગવાનની પુષ્પ આદિથી પૂજાની વિધિ છે એમ અવતરણિકા સાથે સંબંધ છે. ..... “ઉચિતદ્રવ્યસ્તવસ્થાપિ”માં રહેલા ‘પિ’ શબ્દનો અર્થ ભાવસ્તવનું શું કહેવું ? અર્થાત્ ભાવસ્તવ તો ઉપદેશની પાલનારૂપ છે, પણ દ્રવ્યસ્તવ પણ ઉપદેશપાલનારૂપ છે. જ્ઞાને ત્યાદ્રિ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે “ઉચિતકાલે પવિત્ર થયેલા શ્રાવકે વિશિષ્ટ પુષ્પાદિથી વિધિપૂર્વક સાર એવી સ્તુતિ-સ્તોત્રથી ગુરુ એવી જિનપૂજા કરવી જોઈએ.” ૨૦૯ (પંચાશક૦ ૪/૩) ૪૬/૪૧૩|| = ભાવાર્થ: જે શ્રાવકો આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે એ પ્રકારે દ્રવ્યસ્તવના પરમાર્થને જાણનારા છે અને ભાવસ્તવની પોતાની શક્તિ નથી, તેથી ભાવસ્તવની શક્તિના સંચય અર્થે દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે તે દ્રવ્યસ્તવ ઉચિત દ્રવ્યસ્તવ છે; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે મોક્ષના અર્થી જીવે ભાવસ્તવમાં જ ઉદ્યમ ક૨વો જોઈએ અને ભાવસ્તવ ક૨વાની શક્તિ ન હોય તેણે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી દ્રવ્યસ્તવના સેવનથી ભાવસ્તવની શક્તિનો સંચય થાય. અને ભાવસ્તવ ત્રણ ગુપ્તિના સમ્યક્ પાલનપૂર્વક વીતરાગ થવાને અનુકૂળ મહાપરાક્રમ સ્વરૂપ છે અને તેવા પરાક્રમની શક્તિનો સંચય થાય તે રીતે શ્રાવકો જે દ્રવ્યસ્તવ કરે છે તે ઉચિત દ્રવ્યસ્તવ છે અને તેની પૂર્વભૂમિકાવાળા મુગ્ધજીવો જે દ્રવ્યસ્તવ કરે છે તે કંઈક કંઈક અંશથી શુદ્ધ દ્રવ્યસ્તવ પ્રત્યે કારણ હોય તો તે અંશથી તે ઉચિત દ્રવ્યસ્તવ છે. અને દ્રવ્યસ્તવ Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર–૪૬, ૪૭ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ જ છે; કેમ કે ભગવાનતુલ્ય થવાના કંઈક ઉદ્યમ સ્વરૂપ છે. માટે ભાવસ્તવમાં અસમર્થ જીવોને આશ્રયીને ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે પુષ્પાદિથી ભગવાનની પૂજા કરવાની વિધિ શાસ્ત્રમાં છે. અને જે દ્રવ્યસ્તવ દૂરદૂરવર્તી પણ ભાવસ્તવનું કારણ નથી એવું પુષ્પ આદિથી કરાતું દ્રવ્યસ્તવ ભગવાનના ઉપદેશની પાલનારૂપ નહિ હોવાથી ભગવાનની ભક્તિ નથી. ટીકામાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે - ५४ સુંદર એવી સ્તુતિથી અને સ્તોત્રથી ગુરુ એવી જિનપૂજા શ્રાવકે કરવી જોઈએ, તેથી એ ફલિત થાય કે માત્ર પુષ્પાદિક પૂજા કરવાથી ભગવાનના ઉપદેશની પાલના થતી નથી પરંતુ ભગવાનના ગુણોનું જેમાં વર્ણન છે તેવાં સુંદર સ્તુતિ-સ્તોત્ર પ્રધાન અંગ છે જેમાં એવી પુષ્પાદિકની પૂજા ભાવસ્તવનું કારણ હોવાથી ઉચિત દ્રવ્યસ્તવરૂપ છે. II૪૬/૪૧૩ અવતરણિકા : कुत ? इत्याह અવતરણિકાર્થ : કેમ=ઉચિત દ્રવ્યસ્તવ કેમ, ભગવાનની ઉપદેશપાલનારૂપ છે ? એથી કહે છે સૂત્રઃ ભાવસ્તવાદ્પતિયા વિધાનાત્ ||૪૭/૪૧૪|| સૂત્રાર્થ : 1 ભાવસ્તવના અંગપણાથી=પરિપૂર્ણ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ શુદ્ધ સાધુધર્મ તેના અંગપણાથી, વિધાન હોવાના કારણે=દ્રવ્યસ્તવ કરવાની ભગવાનની આજ્ઞા હોવાના કારણે, ઉપદેશની પાલનારૂપ દ્રવ્યસ્તવ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૪૭/૪૧૪|| ટીકા ઃ शुद्धयतिधर्मकारणतया विधानाद् द्रव्यस्तवस्य, यदा हि विषयपिपासादिभिः कारणैः साधुधर्ममन्दरशिखरमारोढुमक्षमो धर्मं च चिकीर्षुः प्राणी तदा महतः सावद्यान्तरात् निवृत्तेरुपायमन्यमपश्यन् भगवान् अर्हन् सदारम्भरूपं द्रव्यस्तवमुपदिदेश, यथ “जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् । તસ્ય નરામરશિવસુહાનિ રપન્નવસ્થાનિ ।।૨૦।।" [ ] કૃતિ । एवं च द्रव्यस्तवोऽपि भगवदुपदेशपालनारूप एवेति भावः ।।४७/४१४ ।। Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૪૭ ટીકાર્ય : શુદ્ધ તિર્મારણતયા માવઃ જે દ્રવ્યસ્તવનું શુદ્ધયતિધર્મના કારણપણાથી વિધાન હોવાના કારણે દ્રવ્યસ્તવ ઉપદેશની પાલનારૂપ છે એમ અત્રય છે. આ અર્થને સ્પષ્ટ કરે છે – જયારે વિષયપિપાસાદિ કારણો વડે સાધુધર્મરૂપ પર્વતના શિખર ઉપર આરૂઢ કરવા અસમર્થ અને ધર્મ કરવાની ઇચ્છાવાળો પ્રાણી છે ત્યારે મોટા સાવઘાંતરથી નિવૃત્તિના અન્ય ઉપાયને નહિ જોતા એવા અરિહંત ભગવાને સઆરંભરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યો છે. જે આ પ્રમાણે – જિનભવનને, જિનબિંબને, જિનપૂજાને અને જિનમતને જે કરે છે તેને મનુષ્યનાં, દેવલોકનાં, મોક્ષ સુખરૂપ ફલો હાથમાં રહેલા છે. ર૧૦મા" ). અને આ રીતે=ભાવસ્તવના અંગપણારૂપે દ્રવ્યસ્તવ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, દ્રવ્યસ્તવ ભગવાનના ઉપદેશની પાલનારૂપ છે એ પ્રકારનો ભાવ છે. ૪૭/૪૧૪ ભાવાર્થ: અઢાર હજાર શીલાંગના પૂર્ણ પાલનરૂપ જે શુદ્ધ યતિધર્મ છે તેના કારણરૂપે દ્રવ્યસ્તવનું વિધાન શાસ્ત્રમાં છે. આ પદાર્થને જ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – કોઈક જીવ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને સંસારથી વિસ્તાર થવા અર્થે ધર્મ કરવાની ઇચ્છાવાળો થયો છે. આમ છતાં વિષયોની ઇચ્છા ઘણી છે તેના કારણે સાધુધર્મરૂપ પર્વતના શિખર ઉપર આરોહણ કરવા સમર્થ નથી એવા યોગ્ય જીવને મોટા સાવઘાંતરથી નિવૃત્તિનો ઉપાય દ્રવ્યસ્તવથી અન્ય નથી તેમ જોનારા ભગવાને સદુઆરંભરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યો છે અને કહ્યું છે કે જે જીવો જિનભવનનું નિર્માણ કરે, જિનબિંબનું નિર્માણ કરે કે જિનપૂજા કરે કે જિનમતરૂ૫ સક્શાસ્ત્રોનું અધ્યયન કરે તેવા જીવોને મનુષ્યનાં સુખોરૂપી ફળ, દેવલોકનાં સુખોરૂપી ફળ અને મોક્ષના સુખરૂપ ફળ હાથમાં રહેલા છે. આનાથી એ ફલિત થાય કે મોક્ષની પ્રાપ્તિના એક ઉપાયરૂપ શુદ્ધ સાધુધર્મ છે અને તેની પ્રાપ્તિનો હેતુ દ્રવ્યસ્તવ હોવાને કારણે જિનભવન આદિનું નિર્માણ કરવાની વિધિ છે; કેમ કે મોક્ષના સુખની પ્રાપ્તિ ૧૮ હજાર શીલાંગના પાલનરૂપ શુદ્ધધર્મ વગર થઈ શકે નહિ. વળી, જિનભવનનિર્માણથી મોક્ષસુખ મળે છે એ વચનથી જ સિદ્ધ થાય છે કે મોક્ષસુખના કારણ એવા સંયમનું કારણ દ્રવ્યસ્તવ છે. આ રીતે દ્રવ્યસ્તવ પણ ભગવાનના ઉપદેશના પાલનરૂપ જ છે; કેમ કે ઉચિત દ્રવ્યસ્તવથી ક્રમે કરીને અવશ્ય મોક્ષસુખની પ્રાપ્તિ થશે. I૪૭/૪૧૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૮ અવતરણિકાર્ય : अथ भगवति चित्तावस्थिते फलमाह - અવતરણિકા : હવે ભગવાન ચિતમાં અવસ્થિત હોતે છતે ફલનેeતેનાથી પ્રાપ્ત થતા ફલને, કહે છે – ભાવાર્થ : સૂત્ર-૩૯માં કહેલ કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ ભગવાનનાં વચનના ઉપયોગપૂર્વકની કરાયેલી વિહિત પ્રવૃત્તિ છે અને જે મહાત્માઓ સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે તેઓને તે ક્રિયાની પ્રાપ્તિ પૂર્વે ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાનના સ્મરણને કારણે તેઓના ચિત્તમાં ભગવાન સદા વર્તે છે, તેથી હવે ચિત્તમાં ભગવાનની વિદ્યમાનતાના કારણે શું ફલ પ્રાપ્ત થાય છે તે બતાવે છે – સૂત્ર : हदि स्थिते च भगवति क्लिष्टकर्मविगमः ।।४८/४१५ ।। સૂત્રાર્થ : અને ભગવાન હૃદયમાં હોતે છતે વચનના મરણપૂર્વક કરાયેલી ધર્મની પ્રવૃત્તિકાળમાં ભગવાન હૃદયમાં હોતે છતે ક્લિષ્ટકર્મોનું વિગમન થાય છે–વીતરાગતુલ્ય થવામાં બાધક એવાં ક્લિષ્ટકર્મો ક્રમસર ક્ષીણ ક્ષીણતર થાય છે. ll૪૮/૪૧૫l ટીકા : प्रतीतार्थमेव, परं क्लिष्टं कर्म तदुच्यते यत् संसारवासैकनिबन्धनमिति ।।४८/४१५।। ટીકાર્ય : પ્રતીતાર્થમેવ ..... સંસારંવાનિવચનતિ . પ્રતીત અર્થ જ છે=સૂત્રનો અર્થ પ્રતીત અર્થવાળો જ છે, કેવળ ક્લિષ્ટ કર્મ તે કહેવાય છે જે સંસારવાસનું એક કારણ છે. ૪૮/૪૧ પા. ભાવાર્થ : જે મહાત્માઓ સંયમની સર્વ ક્રિયાઓ કે શ્રાવકાચારની સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે ત્યારે પ્રથમ ભગવાને આ ક્રિયા “આ બહિરંગ વિધિથી અને આ અંતરંગ વિધિથી' આ પ્રમાણે કરવાની કહી છે તેનું સ્મરણ કરે છે ત્યારે વીતરાગનું સ્મરણ થવાથી તે મહાત્માના હૈયામાં વીતરાગ સંસ્થિત થાય છે અને ક્રિયાકાળમાં આ ક્રિયા દ્વારા હું વીતરાગ થવા યત્ન કરું તે પ્રકારનો ઉપયોગ હોવાથી તે મહાત્માના હૈયામાં સદા વીતરાગ સંસ્થિત છે અને તેના કારણે સંસારના વાસનું સંસારમાં દીર્ઘકાળ રહેવાનું, એક કારણ એવું ક્લિષ્ટ કર્મ નાશ પામે છે જેથી તે મહાત્માનો સંસાર પ્રતિક્ષણ તે પ્રકારના ઉપયોગના બળથી ક્ષીણ ક્ષીણતર થાય છે. II૪૮/૪૧પ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૯ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ય : આ પણ=ભગવાન હદયમાં હોતે છતે ક્લિષ્ટ કર્મનું વિગમન પણ, કેમ થાય છે ? એથી કહે છે – સૂત્રઃ जलानलवदनयोर्विरोधात् ।।४९/४१६ ।। સૂત્રાર્થ : પાણી અને અગ્નિની જેમ આ બેનો-ભગવાનનું ચિત્તમાં અવસ્થાન અને કિલષ્ટકર્મોનું આત્મામાં અવસ્થાન એ બેનો, વિરોધ હોવાથી ભગવાન હૃદયમાં હોતે છતે ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે એમ અન્વય છે. II૪૯૪૧૬ll ટીકા - वारिवैश्वानरयोरिव 'अनयोः' भगवच्चित्तावस्थानक्लिष्टकर्मणोः 'विरोधात्' परस्परबाधनात् I૪૧/૪ઉદ્દા ટીકાર્ચ - વારિશ્વાનરયોરિવ..... પરસ્પરવાથનાત્ II પાણી અને અગ્નિની જેમ આ બેતા=ભગવાનનું ચિત્તમાં અવસ્થાન અને ક્લિષ્ટકનો, વિરોધ હોવાથી=પરસ્પર બાધ હોવાથી વચતના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. ૪૦/૪૧૬ ભાવાર્થ : જેમ પાણી હોય ત્યાં અગ્નિ રહી શકતો નથી અને અગ્નિ હોય ત્યાં પાણી રહી શકતું નથી. આમ છતાં અગ્નિ અને પાણી બેનો સંયોગ થાય ત્યારે તે બન્ને વચ્ચે વધ્ય-ઘાતક ભાવથી સંબંધ છે, તેથી પાણીનો અંશ બળવાન હોય તો અગ્નિ ક્ષણ ક્ષીણતર થાય છે અને અગ્નિનો અંશ બળવાન હોય તો પાણી ક્ષીણ થાય છે તેમ વીતરાગ વીતરાગરૂપે ચિત્તમાં ઉપસ્થિત હોય ત્યારે વીતરાગભાવના સંસ્કારો અતિશય-અતિશયતર થાય છે અને જીવમાં વર્તતા અનાદિકાલીન સંસારના કારણભૂત સંગના સંસ્કારો, અને પૂર્વમાં સંગના પરિણામને કારણે બંધાયેલા ક્લિષ્ટકર્મો સત્તામાં છે તે સંગના સંસ્કારો અને ક્લિષ્ટકર્મો બંને ક્ષીણ ક્ષીણતર થાય છે. અને જો ધર્મઅનુષ્ઠાનકાળમાં પણ સંગશક્તિ પ્રચુર વર્તતી હોય તો વીતરાગતાના ભાવનથી પૂર્વમાં પડેલા સંસ્કારો પણ નાશ પામે છે. આથી જ ભગવાનની પૂજાકાળમાં પણ ઇન્દ્રિયોના અન્ય અન્ય વ્યાપારો Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૯, ૫૦ દ્વારા પ્રવર્તતું ચિત્ત વીતરાગતાના સંસ્કારોના આધાનના સ્થાને અવીતરાગતાના સંસ્કારોને આધાન કરીને સંસારની વૃદ્ધિ કરે છે. આથી જ સંસારથી ભય પામેલા મહાત્માઓ સતત વીતરાગનાં વચનનું સ્મરણ કરીને તે અનુસાર પ્રવૃત્તિ કરવા યત્ન કરે છે અને અનાભોગથી કે સહસાત્કારથી ઉપયોગ અન્યત્ર પ્રવર્તો હોય તેનું પણ સ્મરણ કરીને અંતે તેના પ્રત્યે જુગુપ્સા કરીને વીતરાગભાવ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારોના આધાન અર્થે અવિધિ આશાતનાનું મિથ્યા દુષ્કૃત આપે છે. II૪૯/૪૧૬] અવતરણિકા : पुनरपि प्रकृतोपसंहारमाह અવતરણિકાર્ય : - ફરી પણ પ્રકૃતના ઉપસંહારને કહે છે ભાવાર્થ: સૂત્ર-૨૭માં ભાવનાજ્ઞાનને આશ્રયીને કહેલ કે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે. એ રૂપ પ્રકૃતના ઉપસંહારને ફરી પણ કહે છે; કેમ કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય શું છે ? તે સૂત્ર-૩૯માં બતાવતાં કહેલ કે વચનના ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનની ઉત્પત્તિની યોનિ છે, તેથી વચન અનુષ્ઠાન પણ જો ઉચિત ન હોય તો ભાવનાજ્ઞાનનું કારણ બને નહિ. માટે વચન અનુષ્ઠાન પણ કેવું શ્રેય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ફ૨ી પણ સૂત્ર-૨૬માં કહેલ કથનને કહે છે - સૂત્રઃ इत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानम् ||५० / ४१७ ।। સૂત્રાર્થ : - એથી=ઉપદેશની પાલના જ ભગવાનની ભક્તિ છે એથી, ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર પ્રધાન છે=સર્વ ક્રિયાઓમાં પ્રધાન છે. II૫૦/૪૧૭|| ટીકા ઃ તસ્રાવત્ ।૫૦/૪૭।। ટીકાર્થ : તાવત્ ।। આ=આ સૂત્રનો અર્થ પૂર્વની જેમ છે=સૂત્ર-૨૬ની જેમ છે. ૫૦/૪૧૭। ભાવાર્થ: યોગમાર્ગનાં સર્વ અનુષ્ઠાન જિનવચનથી નિયંત્રિત થાય તો ઉચિત અનુષ્ઠાનરૂપ બને. જે અનુષ્ઠાનમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫૦, ૫૧ લેશ પણ જિનવચનનું નિયંત્રણ નથી કે જિનવચનના નિયંત્રણને અભિમુખ ભાવ પણ નથી તે અનુષ્ઠાન અનુચિત અનુષ્ઠાન છે અને ઉચિત અનુષ્ઠાન જ સર્વ પ્રવૃત્તિઓમાં પ્રધાન છે અર્થાત્ કલ્યાણનું કારણ છે. આથી જ સ્વભૂમિકાનું આલોચન કર્યા વગર ત્વરાથી ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનનો સ્વીકાર કરીને કોઈ જીવ તે અનુષ્ઠાનને લેશથી પણ જિનવચન અનુસાર કરી શકે નહિ તો તે અનુષ્ઠાન અનુચિત હોવાથી સંસારનું કારણ બને છે. માટે વિવેકી જીવે સ્વસામર્થ્યનું આલોચન કરીને સ્વભૂમિકા અનુસાર પોતાના પ્રયત્નોથી કયું અનુષ્ઠાન સુસાધ્ય છે, કયું અનુષ્ઠાન કષ્ટસાધ્ય છે અને કયું અનુષ્ઠાન અસાધ્ય છે તેનો નિર્ણય કરીને બહુલતાએ સુસાધ્ય અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ અને ચિત્ત અપ્રમાદવાળું જણાય ત્યારે કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં પણ અત્યંત ઉપયોગપૂર્વક યત્ન કરવો જોઈએ. અને અસાધ્ય અનુષ્ઠાનમાં શક્તિસંચય થશે ત્યારે અવશ્ય ‘હું તે અનુષ્ઠાન કરીશ' તે પ્રકારના પ્રતિબંધને=રાગભાવને, ધા૨ણ ક૨વો જોઈએ જેથી કરાયેલાં અનુષ્ઠાનો ઉચિત અનુષ્ઠાન બને. II૫૦/૪૧૭ll અવતરણિકા : थ - અવતરણિકાર્ય : કેમ આ છે=ઉચિત અનુષ્ઠાન જ પ્રધાન છે ? એથી કહે છે . — સૂત્ર : પ્રાયોઽતિવારાસંમવાત્ ||૧/૪૧૮|| : ૬૯ સૂત્રાર્થ પ્રાયઃ અતિચારનો અસંભવ હોવાથી ઉચિત અનુષ્ઠાન જ પ્રધાન છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૫૧/૪૧૮II ટીકા ઃ यो हि स्वोचितं कर्म कर्त्तुमारभते न तस्य तत्रातिचारः संभवति, प्रायोग्रहणेन चेदमाहतथाविधानाभोगदोषात् निकाचितक्लिष्टकर्मोदयाद्वा कदाचित् कस्यचित् तथाविधसन्मार्गयायिनः पथिकस्येव कण्टकज्वरदिग्मोहसमानोऽतिचारः स्यादपीति । । ५१ / ४१८ ।। ટીકાર્થ ઃ यो સ્વાતીતિ ।। સ્વઉચિત કર્મ કરવા માટે જે આરંભ કરે છે તેને ત્યાં=સ્વઉચિત અનુષ્ઠાનમાં અતિચાર સંભવતો નથી. અને પ્રાયઃ ગ્રહણથી આને=આગળમાં કહે છે એને, કહે છે – તેવા પ્રકારના અનાભોગ દોષથી=પરિપૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન કરવામાં જે પ્રકારનો માર્ગાનુસારી ઊહ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૧ જોઈએ તે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગના અભાવરૂપ અનાભોગથી, અથવા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ક્યારેક કોઈકને તેવા પ્રકારના સન્માર્ગમાં જનારા પથિકની જેમ કંટક, વર અને દિમોહ સમાન અતિચાર થાય પણ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૧/૪૧૮ ભાવાર્થ : જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેવા મહાત્માઓ સંસારના ઉચ્છેદનો ઉપાય જિનવચન અનુસાર કર્યું અનુષ્ઠાન છે તેનો યથાર્થ બોધ કરીને સ્વભૂમિકા અનુસાર જે અનુષ્ઠાનથી પોતે સંસારનો ઉચ્છેદ કરી શકે તે અનુષ્ઠાનમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ ? તેનો યથાર્થ બોધ કરીને તે પ્રકારે જ તે અનુષ્ઠાન કરવા યત્ન કરે છે તે ઉચિત અનુષ્ઠાન સ્વરૂપ છે. જેઓ પોતાની ભૂમિકાનો નિર્ણય કરીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનની ઉચિત વિધિનો નિર્ણય કરીને તે અનુષ્ઠાન તે પ્રકારે આરંભ કરે છે ત્યારે તે મહાત્માથી સેવાતા તે અનુષ્ઠાનમાં અતિચારનો સંભવ નથી. આમ છતાં અનાદિ મોહના કારણે ક્યારેક કોઈક જીવમાં અતિચાર થાય છે તે બતાવવા માટે સૂત્રમાં કહ્યું કે પ્રાયઃ અતિચારનો સંભવ નથી. અહીં પ્રશ્ન થાય કે મોક્ષના અર્થી પોતાની શક્તિનું સમાલોચન કરીને ઉચિત અનુષ્ઠાનને સ્વીકારે અને તે અનુષ્ઠાનની ઉચિત વિધિનો નિર્ણય કરીને યત્ન કરતા હોય, આમ છતાં તેઓને કયા કારણથી અતિચાર થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – તેવા પ્રકારના અનાભોગના કારણે કે નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયના કારણે કોઈક જીવને અતિચાર થાય છે. જેમ કોઈક પુરુષ કોઈક નગરથી સન્માર્ગનો નિર્ણય કરીને તે સન્માર્ગથી ગમન કરીને ઇષ્ટ નગર જવા તત્પર થયો હોય આમ છતાં તે માર્ગમાં ક્વચિત્ કાંટા પ્રાપ્ત થાય તો તે પુરુષની ગમન ક્રિયામાં સ્મલના થાય છે, ક્વચિત્ માર્ગમાં જતાં જતાં જ્વરની પ્રાપ્તિ થાય તો ઉચિત સ્થાને જવાવાળો તે પુરુષ પણ માર્ગમાં સ્કૂલના પ્રાપ્ત કરે છે. વળી, તે ઇષ્ટ નગરના માર્ગના વિષયમાં કોઈક સ્થાને ભ્રમ થાય તો જે દિશામાં જવાનું છે તે દિશાનો નિર્ણય ન કરી શકે, તેથી સ્કૂલના પામી શકે છે, તેમ જે મહાત્મા સર્વજ્ઞનાં વચન અનુસાર પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન દ્વારા મોક્ષમાર્ગમાં પ્રસ્થિત હોય આમ છતાં શીત-ઉષ્ણ આદિ પ્રાપ્ત થાય કે ઉપયોગને સ્કૂલના પમાડનાર અન્ય કોઈ બાહ્ય નિમિત્ત પ્રાપ્ત થાય તો અનુષ્ઠાનમાં તેવા પ્રકારનો દઢ ઉપયોગ પ્રવર્તતો નથી, તેથી વીતરાગ થવાને અનુકૂળ દઢ વ્યાપારમાં કંટકવિપ્ન સમાન દઢ ઉપયોગના અભાવરૂપ અલના પ્રાપ્ત થાય છે. વળી, કોઈક મહાત્માને મોક્ષમાર્ગની પ્રવૃત્તિકાળમાં જવરાદિ રોગની પ્રાપ્તિ થાય ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિમાં તેવા પ્રકારનો દઢ ઉપયોગ પ્રવર્તતો નથી, તેથી જ્વરવિપ્ન સમાન સ્કૂલના પ્રાપ્ત થાય છે. વળી, કોઈક મહાત્માએ પૂર્વમાં પોતાનાથી સેવવા યોગ્ય અનુષ્ઠાનનો માર્ગાનુસારી બોધ કર્યો છે અને Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-પ૧, પર ૭૧ તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, આમ છતાં તે અનુષ્ઠાન દ્વારા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વ્યાપાર વિષયક કઈ રીતે યત્ન કરવો જોઈએ તે વિષયમાં ક્યારેક કોઈક સ્થાનમાં બોધ સ્પષ્ટ થતો ન હોય તો દિગ્મોહ સમાન સ્કૂલના પ્રાપ્ત થાય છે. આ પ્રકારે પૂર્વમાં બતાવ્યા તે ત્રણ વિબોમાંથી કોઈપણ વિપ્ન જીવને અનાભોગથી વિચારણાના અભાવથી, અતિચારોનું કારણ બને છે; કેમ કે જો તે જીવ સમ્યફ તત્ત્વનું ભાવન કરે તો તે ત્રણે વિપ્નો નિવર્તન પામે તેવા છે, પરંતુ જે જીવ તે પ્રકારે ઉચિત યત્ન કરતો નથી તેમની તે પ્રવૃત્તિમાં દોષોની પ્રાપ્તિ થાય છે. વળી, કેટલાક જીવોએ ભૂતકાળમાં નિકાચિત ક્લિષ્ટ કર્મો બાંધ્યાં છે, તેને કારણે શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે કર્મના કારણે શીત-ઉષ્ણાદિ પરિષહની પ્રાપ્તિ થાય છે જેનો પરિવાર તે મહાત્મા કરી શકતા નથી, તેથી કંટક જેવાં વિઘ્નોથી તેની પ્રવૃત્તિ સ્કૂલના પામે છે. વળી, કેટલાક મહાત્માઓ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં અપ્રમાદથી યત્ન કરતા હોય ત્યારે પૂર્વનાં બાંધેલાં નિકાચિત કર્મોના ઉદયથી વરાદિ રોગો ઉત્પન્ન થાય છે, જેથી તેમની યોગમાર્ગની પ્રવૃત્તિ અલના પામે છે. વળી, કેટલાક મહાત્માઓ અપ્રમાદથી ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરતા હોય છતાં પૂર્વનાં બાંધેલાં નિકાચિત કર્મના ઉદયથી તે તે અનુષ્ઠાન દ્વારા અંતરંગ કઈ દિશામાં ઉદ્યમ કરવો જોઈએ. તેનાં આવારક નિકાચિત ક્લિષ્ટ કર્મો ઉદયમાં આવે છે ત્યારે દિગ્મોહ જેવા વિપ્નને પ્રાપ્ત કરે છે. આ રીતે અનાભોગથી કે નિકાચિત કર્મના ઉદયથી ઉચિત અનુષ્ઠાનમાં પણ અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, જેઓ ધર્મનું કર્યું અનુષ્ઠાન કઈ રીતે બહિરંગ વિધિથી સેવવાનું છે ? અને તે બહિરંગ વિધિના બળથી કઈ રીતે મોક્ષને અનુકૂળ અંતરંગ ભાવોમાં ઉદ્યમ કરવાનો છે? તેનો કોઈ માર્ગાનુસારી બોધ કર્યો નથી તેઓનું તે અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન જ નથી, ફક્ત અનુષ્ઠાન સેવનારા ભદ્રક પ્રકૃતિવાળા જીવો હોય તો સામગ્રીને પામીને ઉચિત અનુષ્ઠાન કરે તેવી યોગ્યતા હોવાથી તેઓથી સેવાયેલું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન નહિ હોવા છતાં દૂરદૂરવર્તી પણ તેઓનું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાનનું બીજ બને છે. I/પ૧/૪૧૮ અવતરણિકા - एतदपि कथमित्याह - અવતરણિતાર્થ - આ પણ ઉચિત અનુષ્ઠાનમાં પ્રાયઃ અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એ પણ, કેમ છે ? એથી કહે છે – Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-પર, ૫૩ સૂત્રઃ યથાશક્ટિ પ્રવૃત્તિ /પર/૧૧/ સૂત્રાર્થ: યથાશક્તિ પ્રવૃત્તિ હોવાથી=પોતાની જે અનુષ્ઠાનમાં જે પ્રકારની શક્તિ હોય તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ હોવાથી, પ્રાયઃ અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. પ૨/૪૧૯ll ટીકા - ‘ાથાશક્ટિ' યથાસામર્થ સર્વશાર્વે પ્રવૃત્તઃ' પ૨/૪૨૧ ટીકાર્ય : “યથાશક્તિ 'પ્રવૃત્ત | યથાશક્તિ યથાસામર્થ્ય, સર્વકાર્યોમાં પ્રવૃત્તિ હોવાથી ઉચિત અનુષ્ઠાનમાં પ્રાય અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પ૨/૪૧૯ ભાવાર્થ જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે અને વિવેકચક્ષુ પ્રગટેલી છે તેવા જીવો પોતાની મન-વચન અને કાયાની વર્તમાનમાં વર્તતી પ્રવૃત્તિ કયા અનુષ્ઠાનને ઉચિત છે તેનો નિર્ણય કરીને, પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં શક્તિને ગોપવ્યા વગર પ્રવૃત્તિ કરે છે, તેથી તેવા જીવો જિનવચન અનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાન સેવવા પૂર્વે તે અનુષ્ઠાનની ઉચિત વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, કઈ રીતે તે અનુષ્ઠાન મોહનું ઉમૂલન કરીને મોક્ષની પ્રાપ્તિનું કારણ છે તેનું યથાર્થ જ્ઞાન કરે છે અને તેનો યથાર્થ નિર્ણય કરીને તેમાં યથાર્થ યત્ન કરે છે, તેથી અતિચાર રહિત તે અનુષ્ઠાન સેવવા સમર્થ બને છે. આવા મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનની વિધિ ગીતાર્થો પાસે સાંભળે છે, સાંભળ્યા પછી સૂક્ષ્મ બુદ્ધિથી તેનું પર્યાલોચન કરે છે જેથી કઈ રીતે હું અનુષ્ઠાન સેવીશ તો મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે? તેનો યથાર્થ નિર્ણય કરે છે અને તે પ્રમાણે જ અનુષ્ઠાનને સેવવા યત્ન કરે છે. કદાચ આદ્યભૂમિકામાં અભ્યાસદશામાં કોઈ સ્કૂલના થતી હોય તો તે અલનાના મર્મને જાણીને, તે અલનાને દૂર કરવા યત્ન કરે છે, જેથી ક્રમસર સ્કૂલનાઓ અલ્પ અલ્પતર થાય છે અને અંતે અતિચારરહિત તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. પર/૪૧લા અવતરણિકા – इयमपि कथम्? उच्यते - અવતરણિકાર્ય :આ પણ= થાશક્તિ પ્રવૃત્તિ પણ, કેમ થાય છે ? તેનો ઉત્તર આપે છે – Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬| સૂત્ર-૫૩, ૫૪ સૂત્ર - સમાવપ્રતિવસ્થાત્ સારૂ/૪૨૦) સ્વાર્થ: સભાવમાં=મોક્ષનું કારણ બને તેવા પરિણામની નિષ્પતિના અંગભૂત અનુષ્ઠાનમાં, પ્રતિબંધ હોવાને કારણે રાગ હોવાને કારણે, યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. પ૩/૪૨૦) ટીકા - 'सद्भावे' शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य 'प्रतिबन्धात्' प्रतिबद्धत्वात् ।।५३/४२०।। ટીકાર્ય : જન્માવે ....... પ્રતિબદ્ધતાત્ II સર્ભાવમાં=શક્યપણાથી સત્યરૂપ કૃત્યસ્વરૂપ અર્થમાં, જે કૃત્યથી જે ફળ અપેક્ષિત છે તે ફળ નિષ્પન્ન કરે તેવા સત્યરૂપ કૃત્યના ફળરૂપ અર્થમાં, ચિત્તનો પ્રતિબંધ હોવાને કારણે=ચિતનું પ્રતિબદ્ધપણું હોવાને કારણે, યથાશક્તિ અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ છે. I૫૩/૪૨૦) ભાવાર્થ : જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે તેઓ મોક્ષના ઉપાયભૂત કેવી જીવની પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામશે તેના રહસ્યને ગીતાર્થ ગુરુ પાસેથી જાણીને તે સર્વ પરિણતિ પ્રત્યે તેઓને રાગ થાય છે અને જે અનુષ્ઠાનને સેવીને પોતે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય સત્યરૂપ ભાવો કરી શકે તે અનુષ્ઠાનમાં યત્ન કરવાની તે મહાત્માને ઉત્કટ ઇચ્છા થાય છે; તેથી શક્તિને ગોપવ્યા વગર પોતાના પ્રયત્નોથી શક્ય હોય તેવા ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરીને તે કૃત્યથી નિષ્ણાઘ પરિણતિને પ્રગટ કરવા માટે તે મહાત્મા દૃઢ પ્રતિબંધને ધારણ કરે છે, તેથી તે મહાત્મા પોતાની શક્તિને અનુરૂપ સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. માટે પ્રાયઃ અતિચારરહિત ઉચિત અનુષ્ઠાનને એવી શકે છે. પપ૩/૪૨ના અવતારણિકા : विपर्यये बाधकमाह - અવતણિકાર્ય : વિપર્યયમાં=શક્ય અનુષ્ઠાન દ્વારા નિષ્પાવ ભાવમાં પ્રતિબંધ રાખવાને બદલે શક્તિ ઉપરના બાહ્ય અનુષ્ઠાનમાં પ્રતિબંધ રાખવામાં આવે તો-અનુષ્ઠાન સેવવાનો આગ્રહ રાખવામાં આવે તો, બાધકને કહે છે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૪, પપ સૂત્ર : इतरथाऽऽर्तध्यानापत्तिः ।।५४/४२१ ।। સૂત્રાર્થ: ઈતરથા શક્તિના આલોચન વગર અશક્ય અનુષ્ઠાનમાં, યત્ન કરવામાં આવે તો આર્તધ્યાનની આપત્તિ છે. IFપ૪/૪૨૧II ટીકા - 'इतरथा' अनुचितारम्भे 'आर्तध्यानस्य' प्रतीतरूपस्य 'आपत्तिः' प्रसङ्गः स्यात् ।।५४/४२१।। ટીકાર્ય : ફતરથા' ..... ચાત્ W ઈતરથા-અનુચિત આરંભમાં=પોતાના કૃત્યથી તે અનુષ્ઠાનથી નિષ્પાવ ભાવમાં યત્ન ન થઈ શકે તેવા અનુચિત આરંભમાં, પ્રતીતરૂપ આર્તધ્યાનની આપત્તિ છે. i૫૪/૪૨૧ ભાવાર્થ જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે, છતાં ઉચિત અનુચિતની વિચારણામાં મોહ પામેલા છે તેઓ પોતાના ચિત્તની પ્રવૃત્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સ્વીકારવાને બદલે બાહ્યથી જે અનુષ્ઠાન અધિક દેખાય=દેશવિરતિ કરતાં સર્વવિરતિ અધિક છે તેમ દેખાય અને પોતાની શક્તિ છે કે નહીં તેનો વિચાર કર્યા વગર સર્વવિરતિને સેવવાના પ્રયત્નવાળા થાય છે તેઓ તે અનુષ્ઠાન દ્વારા નિષ્પાદ્ય ભાવના લેશને સ્પર્શી શકતા ન હોય, માત્ર બાહ્ય અનુષ્ઠાન કરે છે અને જે અનુષ્ઠાનમાં મોક્ષને અનુકૂળ ભાવના લેશનો સ્પર્શ ન હોય તેવું કષ્ટકારી સેવાનું અનુષ્ઠાન આર્તધ્યાનરૂપ હોવાથી તે અનુષ્ઠાનને સેવીને પણ તેઓ સંસારના ફલને પ્રાપ્ત કરે છે. આપ૪/૪૨૧ાા અવતરણિકા : कथमित्याह - અવતરણિકાર્ય : કેમ=સ્વશક્તિ કરતાં ઉત્તરની ભૂમિકાવાળા અનુષ્ઠાનનાં સેવનમાં કેમ, આર્તધ્યાનની પ્રાપ્તિ છે? એથી કહે છે – સૂત્ર : अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्त्वात् ।।५५/४२२ ।। Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-) અધ્યાય-૧ | સૂત્ર-પપ સૂત્રાર્થ : અકાલઓસ્ક્ય નું જે કાર્ય જે કાળે ઉચિત હોય તે સિવાયના અકાલમાં તે કાર્ય કરવાના ઔસ્ક્ય નું, તત્ત્વથી=પરમાર્થથી, તપણું હોવાથી-આર્તધ્યાનપણું હોવાથી, ભૂમિકા ઉપરના અનુષ્ઠાનમાં આર્તધ્યાનની પ્રાતિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પપ/૪૨૨IL ટીકાઃ 'अकाले' चिकीर्षितकार्यारम्भाप्रस्तावे 'यदौत्सुक्यं' तत्कालोचितकार्यान्तरपरिहारेण तीव्रचिकीर्षालक्षणं तस्य 'तत्त्वतः' परमार्थतः 'तत्त्वात्' आर्तध्यानत्वात्, व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति તત્ત્વમિતિ શાહ/૪રરા ટીકાર્ય : અવાજો' તત્ત્વતિ | અકાલમાં=ઈચ્છા કરાયેલા કાર્યના આરંભના અપ્રસ્તાવમાં સંપૂર્ણ મોહ નાશ કરવા માટે ઇચ્છાયેલા સંયમરૂપ કાર્યના આરંભના અપ્રસ્તાવમાં અર્થાત્ તે કાર્યને અનુરૂપ પોતાની ભૂમિકાની અપ્રાપ્તિમાં, જે સુક્ય છેeતે કાલને ઉચિત કાર્યાતરના પરિહારથી તેની તીવ્ર ઈચ્છારૂપ જે સુક્ય છે, તત્ત્વથી પરમાર્થથી, તપણું હોવાને કારણેઆર્તધ્યાનપણું હોવાને કારણે, અનુચિત અનુષ્ઠાનમાં આર્તધ્યાનની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. વળી, વ્યવહારથી ધર્મધ્યાનપણું પણ છે એથી તત્ત્વનું ગ્રહણ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૫/૪૨૨ાા ભાવાર્થ : જે જીવો મોક્ષના અર્થી છે, સંસારથી ભય પામેલા છે આમ છતાં માર્ગાનુસારી બુદ્ધિની મંદતાના કારણે પોતાની ભૂમિકાનું આલોચન કર્યા વગર જે કાર્ય કરવાની ઇચ્છા કરે છે તે કાર્યના આરંભને અનુકૂળ પોતાની શક્તિનો સંચય નહિ થયો હોવાથી તે કાર્યના આરંભનો અપ્રસ્તાવ છે અને તે વખતે જે કાર્યાતર છે જેના સેવવાથી તે પ્રકારની વિશેષશક્તિનો સંચય થાય તેમ છે તેવા કાર્યાતરને છોડીને પોતાના પ્રયત્નથી અસાધ્ય એવા અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવાની તીવ્ર ઇચ્છા રાખે છે તે અકાળ સુક્ય છે; કેમ કે તે કાળે તે કાર્ય કરવું ઉચિત નથી પરંતુ ઉચિત કાળે તે કાર્ય કરવાથી તે કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે. આમ છતાં અવિવેકને કારણે અકાળમાં તે કાર્ય કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે તે પરમાર્થથી આર્તધ્યાનરૂપ છે અર્થાત્ મિથ્યા વિકલ્પરૂપ હોવાથી આર્તધ્યાનરૂપ છે. વસ્તુતઃ હિતને અનુકૂળ ઉચિત વિકલ્પ કરવામાં આવે તે ધર્મધ્યાન કહેવાય. અને મુગ્ધતાને કારણે જે અનુષ્ઠાન કરવાની શક્તિ નથી તે અનુષ્ઠાન કરવાની તીવ્ર ઇચ્છા થાય છે તે આર્તધ્યાન છે. વળી, વ્યવહારથી તે ધર્મધ્યાનરૂપ છે; કેમ કે મોક્ષના અર્થીપણાને કારણે કંઈક અવિવેકથી યુક્ત પણ તે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-પપ, પકા પ્રકારનાં અનુષ્ઠાન કરવાની ઇચ્છા થયેલ છે અને અનુષ્ઠાનના સેવનકાળમાં કાંઈક કાંઈક શુભભાવો થાય છે, તેથી તે અનુષ્ઠાનનો દીર્ઘ એવો સ્થૂલ કાળગ્રહણ કરીને વ્યવહારનય તે ક્રિયામાં વર્તતા શુભભાવોને આશ્રયીને ધર્મધ્યાન સ્વીકારે છે. જ્યારે નિશ્ચયનય તો અવિવેકમૂલક ઔત્સુક્ય હોવાથી તે અંશને સામે રાખીને તેને આર્તધ્યાન કહે છે. અહીં આર્તધ્યાનથી ચિત્તની એકાગ્રતા ન હોય તોપણ આર્તધ્યાનને અભિમુખ ભાવોને આર્તધ્યાનરૂપે ગ્રહણ કરેલ છે અને ધર્મધ્યાનથી ચિત્તની એકાગ્રતા ન હોય તોપણ મોક્ષને અનુકૂળ થતા શુભભાવોને આશ્રયીને ધર્મધ્યાનરૂપે ગ્રહણ કરેલ છે. પપ/૪રા અવતરણિકા: ननु अनुत्सुकः प्रवृत्तिकालमपि कथं लप्स्यते इत्याशङ्क्याह - અવતરણિતાર્થ - અનુસુક એવો જીવ પ્રવૃત્તિકાલને કેવી રીતે પ્રાપ્ત કરશે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ પૂર્વસૂત્રમાં કહ્યું કે જે મહાત્માઓ અકાલમાં સુજ્યને કરે છે તેઓ તત્ત્વથી આર્તધ્યાન કરે છે, તેથી કોઈને શંકા થાય કે કોઈપણ કાર્ય કરતાં પૂર્વે તે કાર્ય કરવાની ઉત્સુકતા થાય તો જ તે કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તેથી જે કાર્ય કરવાની શક્તિ નથી તેમાં પણ તે કાર્ય કરવાની ઉત્સુકતા ન હોય તો તે કાર્ય કરવાને અનુકૂળ પ્રવૃત્તિકાલ કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ થઈ શકે નહિ. આશય છે કે જેમ કોઈમાં સર્વવિરતિ ગ્રહણ કરવાને અનુકૂળ શક્તિસંચય ન થયો હોય તે વખતે પણ તેને સર્વવિરતિ ગ્રહણ કરવાની ઉત્સુકતા થાય, તો જ સર્વવિરતિના ગ્રહણની પ્રાપ્તિનો કાળ તેને પ્રાપ્ત થઈ શકે. માટે જેમાં શક્તિ નથી તેવું કાર્ય કરવાની ઉત્સુકતામાં આર્તધ્યાન છે એમ કહેવું ઉચિત નથી એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર: નેવં પ્રવૃત્તિવાન સાધનમ્ II૬/૪૨૩ . સૂત્રાર્થ : અને આ અકાલે કાર્ય કરવાનું ઔસ્ક્ય પ્રવૃત્તિકાળનું સાધન નથી. આપs/૪૨૩ ટીકા - 'न' नैवेदम् औत्सुक्यं 'प्रवृत्तिकालसाधनं' कार्यस्य यः ‘प्रवृत्तिकालः' प्रस्तावलक्षणः तस्य 'साधनं' Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૬, ૫૭ हेतुः, अनवसरोपहतत्वात्, नहि अत्यन्तं बुभुक्षवोऽपि पुरुषा अप्रस्तावे भोजनं लभन्ते, किन्तु પ્રસ્તાવ પતિ પાપ૬/૪૨૩ાા ટીકાર્ચ - ના, પતિ . આગન્તુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી જ=કાર્યનું જે પ્રસ્તાવલક્ષણ પ્રવૃત્તિકાલ તેનું સાધન=હેતુ, નથી જ; કેમ કે અનવસરથી ઉપહાપણું છે તે કાળે તે પ્રવૃત્તિ કરવાનો અવસર હોવાથી સૂક્યમાં કારણપણાનું ઉપહતપણું છે. અનવસરે કાર્ય કરવાની ઉત્સુકતા પ્રવૃત્તિનું કારણ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અત્યંત ભૂખવાળા પણ પુરુષો અપ્રસ્તાવમાં ભોજનને પ્રાપ્ત કરતા નથી, પરંતુ પ્રસ્તાવમાં જ પ્રાપ્ત કરે છે. પ૬/૪૨૩મા ભાવાર્થ જે કાળે જે ક્રિયા કરીને તે ક્રિયાથી અપેક્ષિત ભાવો થઈ શકે તેમ ન હોય તે કાળે તે કાર્ય કરવાની ઇચ્છા થાય એ રૂપ ઔત્સુક્ય તે ક્રિયાની પ્રવૃત્તિકાળનો હેતુ નથી; કેમ કે તે ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરવામાં આવે તોપણ તે પ્રવૃત્તિ સમ્યગુ થાય નહિ, તેથી તે પ્રવૃત્તિનું ફળ મળે નહિ. વસ્તુતઃ જે પ્રકારની પોતાની શક્તિનો સંચય થયો હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થાય તે કાળે ઇચ્છા છે. તે ઇચ્છાથી તે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. માટે અવતરણિકામાં શંકા કરેલ કે જે કાર્ય કરવાની શક્તિ નથી તે કાર્ય કરવાની ઉત્સુકતા થાય તો જ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાળની પ્રાપ્તિ થાય તે ઉચિત નથી, પરંતુ જે કાર્યમાં પોતાની શક્તિનો સંચય થયો નથી તે કાર્યને અનુકૂળ શક્તિસંચય થાય તેવી પ્રવૃત્તિમાં જ ઇચ્છા કરવી જોઈએ, જેથી તે ઇચ્છા અનુસાર તે પ્રવૃત્તિ કરીને ક્રમે કરીને ઉત્તરના કાર્યની શક્તિનો સંચય થાય. જેમ સર્વવિરતિની શક્તિનો સંચય ન થયો હોય તે વખતે તેના ઉપાયરૂપ દેશવિરતિમાં શ્રાવક યત્ન કરે છે જેથી તે દેશવિરતિ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિને અનુકૂળ શક્તિને આધાન કરે છે અને જ્યારે સર્વવિરતિની અનુકૂળ શક્તિનો સંચય થાય ત્યારે તેને ગ્રહણ કરવાની ઇચ્છા તે અકાળ સુક્ય નથી, પરંતુ તે કાળે તે ઇચ્છા જ તે પ્રવૃત્તિનું કારણ બને છે. પ૬/૪૨૩ાા અવતરણિકા : अतः किं विधेयमित्याह - અવતરણિકાર્ય : આથી અકાળ સુક્ય પ્રવૃતિનું કારણ નથી આથી શું કરવું જોઈએ ? એથી કહે છે – ભાવાર્થ - અકાળ સુક્ય ઇષ્ટફળની પ્રાપ્તિને અનુકૂળ પ્રવૃત્તિકાલનું કારણ નથી એથી જિજ્ઞાસા થાય કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | સૂત્ર-૫૭, ૫૮ ઇષ્ટફળના અર્થી જીવે ઇષ્ટફળની પ્રવૃત્તિનો કાળ પ્રાપ્ત થાય તેના માટે શું કરવું જોઈએ ? એથી કહે છે – સૂત્રઃ રૂતિ સવિતમ્ જાહ૭/૪૨૪|| સૂત્રાર્થ - આ રીતે સદા ઉચિત કરવું જોઈએ જે કાળમાં જે પ્રવૃત્તિની શક્તિ હોય તે કાળ તે કાર્ય કરવાને ઉચિત કાળ છે, તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પ૭/૪૨૪ll ટીકા - તિ' પૂર્વ ‘સલા' સર્વાચિતમારથä નિરુત્સુન સતા ભાવ ૭/૪૨૪ ટીકાર્ચ - તિ'..... સતા છે. આ રીતે=અકાળનું સુક્ય પ્રવૃત્તિકાળનું કારણ નથી એ રીતે, સદા=સર્વકાલ નિરુત્સુક છતાં ઉચિતનો આરંભ કરવો જોઈએ. પ૭/૪૨૪ ભાવાર્થ - જે જીવોને જે કાર્ય કરવાને અનુકૂળ શક્તિ નથી તે કાર્ય કરવાની ઉત્સુકતા આર્તધ્યાનરૂપ છે માટે કલ્યાણના અર્થીએ જે કાર્ય કરવાની પોતાની શક્તિ હોય તે કાર્યનો નિર્ણય કરીને તે કાર્યને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં ઉત્સુકતા વગર અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ જેથી તે અનુષ્ઠાનથી આત્મામાં વિશેષ પ્રકારની શક્તિ પ્રગટ થાય જેના કારણે ક્રમે કરીને ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનને અનુકૂળ શક્તિનો સંચય થાય. પ૭/૪૨૪ અવતરણિકા : ડુત ? ચાદ – અવતરણિયાર્થ: કેમ ? એથી કહે છે – ભાવાર્થ : કેમ સદા ઉચિત અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ ? એથી કહે છે. અર્થાત્ જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ હોય તે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ ગોપવ્યા વગર યત્ન કરવો જોઈએ તે રૂ૫ ઉચિત અનુષ્ઠાન કરવું જોઈએ એમ કેમ કહ્યું? એથી કહે છે – Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧, સૂત્ર-૫૮ સૂત્ર - તવા તવસાત્ T૧૮/૪૨૧Tી સૂત્રાર્થ: ત્યારે ઉચિત અનુષ્ઠાનકાળમાં, તેનું અસત્વ હોવાથી=અકાળે ફળવાંછારૂપ ઔસુક્યનો અભાવ હોવાથી, સદા ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પ૮/૪૨૫ll ટીકાઃ 'तदा' प्रवृत्तिकाले 'तस्य' औत्सुक्यस्याऽसत्त्वाद् अभावात्, नहि सम्यगुपायप्रवृत्ता मतिमन्तः कार्योत्सुक्यमवलम्बन्ते, सदुपायस्य कार्यमप्रसाध्योपरमाभावात्, ततो यो यस्य साधनभावेन व्याप्रियते स तत्कार्यप्रवृत्तिकाले नियमात् स्वसत्त्वमादर्शयति, यथा मृत्पिण्डादिर्घटस्य, नादर्शयति चात्मानमौत्सुक्यं कार्यप्रवृत्तिकाले मतिमतामिति कथं तत् तत्साधनभावं लब्धुमर्हतीति, अत एव पठ्यतेऽन्यत्र - "अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा । પ્રણિધાનસમધુમપાયરિદરતઃ રા” (યોવૃષ્ટિપશુ તિ શાહ/૪રકા ટીકાર્ય - ‘તા' .... કૃતિ છે ત્યારે=ઉચિત પ્રવૃત્તિકાળમાં, તેનું=સુક્યનું, અસતપણું હોવાથી અભાવ હોવાથી, સદા ઉચિત પ્રવૃત્તિનો આરંભ કરવો જોઈએ એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે ઉચિત પ્રવૃત્તિકાળમાં સૂક્યનો અભાવ કેમ છે ? તેને સ્પષ્ટ કરે છે – સમ્યગુઉપાયમાં પ્રવૃત્ત બુદ્ધિમાન પુરુષ કાર્યમાં કૃત્યના ફળમાં, સુક્યનું અવલંબન લેતા નથી; કેમ કે કાર્ય પ્રસાધન કર્યા વગર=ફલની નિષ્પત્તિ કર્યા વગર, સઉપાયના ઉપરમનો અભાવ છે= ક્રિયાની પૂર્ણતાનો અભાવ છે. તેથી=બુદ્ધિમાન પુરુષ ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સુક્ય હોતું તથી તેથી, જે=જે ઉપાય જેના=જે ફળના સાધતભાવથી=કારણભાવથી, વ્યાપૃત થાય છે તે તે ઉપાય તે કાર્યની પ્રવૃત્તિના કાળમાં ફળનિષ્પતિને અનુકૂળ ઉચિત અનુષ્ઠાનની પ્રવૃત્તિના કાળમાં, નિયમથી સ્વસત્વને બતાવે છે= સ્વસત્તાને બતાવે છે ઉપાયની સત્તાને બતાવે છે, જે પ્રમાણે ઘટની પ્રવૃત્તિકાળમાં મૃપિંડાદિ સ્વસત્તાને બતાવે છે. અને બુદ્ધિમાન પુરુષોના કાર્યની પ્રવૃત્તિકાળમાં ઓસ્ક્ય આત્માને=પોતાની સતાને બતાવતું નથી, એથી કેવી રીતે તે સુક્ય તેના સાધન ભાવને=કાર્યના સાધન ભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે? અર્થાત્ સુક્ય કાર્યની નિષ્પત્તિનું કારણ નથી. આથી જ મ્મુક્ય કાર્યનિષ્પત્તિનું કારણ નથી એથી જ, અન્ય ગ્રંથમાં કહેવાયું છે – અતરાપૂર્વક અનાકુલ સર્વગમન જિનાલય આદિમાં ગમન, અથવા કૃત્ય જ=વંદન આદિ કૃત્ય જ, પ્રણિધાન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫૮ સમાયુક્ત મનના દઢ ઉપયોગપૂર્વક, અપાયના પરિહારથીઃદૃષ્ટિ આદિને અન્યત્ર પ્રવર્તાવવાના પરિહારથી, કરવું જોઈએ. ર૧૧” (યોગદષ્ટિસમુચ્ચય શ્લોક-૧૧). ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૮/૪૨પા ભાવાર્થ પૂર્વસૂત્રમાં કહ્યું કે અકાળ સુક્ય આર્તધ્યાન રૂપ હોવાથી સદા નિરુત્સુકતાથી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ; કેમ કે જેઓ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય તેઓને પ્રવૃત્તિકાળમાં સુક્ય હોતું નથી. અહીં પ્રશ્ન થાય કે જે પ્રવૃત્તિમાં પોતાની શક્તિ હોય તે પ્રવૃત્તિનું સમાલોચન કરીને તે પ્રવૃત્તિ જે રીતે ફળનિષ્પન્ન થતી હોય તે રીતે કોઈ વિવેકી પુરુષ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેમાં ઔસ્ક્યના અભાવ છે તેમ કેમ નક્કી થાય ? એથી કહે છે – બુદ્ધિમાન પુરુષ આ કાર્યનો આ ઉપાય છે અને આ રીતે આ ઉપાયને સેવન કરવાથી આ કાર્ય થાય છે તેવો નિર્ણય કરીને તે ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિના ફળ વિષયક સૂક્ષ્મ ધારણ કરતા નથી; કેમ કે તેઓને સ્પષ્ટ બોધ છે કે આ ઉપાય આ કાર્યને નિષ્પન્ન કરીને જ અટકશે, તેથી પોતાના સેવાતા ઉપાયથી અવશ્ય ફળ મળશે તેવો નિર્ણય હોવાથી ઉપાયના પ્રવૃત્તિકાળમાં તેઓને ફળ વિષયક ઔસ્ક્ય થતું નથી. આ કથનને જ દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે કારણ જે ફળના સાધન ભાવથી વ્યાત છે તે કારણ તે કાર્યની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારકાળમાં નિયમથી પોતાની સત્તાને બતાવે છે. જેમ ઘટની નિષ્પત્તિના ઉપાયને જાણનાર કુંભાર મૃતિંડાદિમાંથી ઘટ બનાવે છે ત્યારે તે મૃતિંડ પ્રથમ ભૂમિકામાં મૃપિંડરૂપ હોય છે ત્યારપછી સ્થાશ, કોષ, કુસુલ આદિ અવસ્થાને પ્રાપ્ત કરીને ઘટ રૂપે પરિણમન પામે છે; તે રીતે જે મહાત્મા પોતાની ભૂમિકાનું સમાલોચન કરીને સામાયિક આદિ ઉચિત અનુષ્ઠાનની ઉચિત વિધિને જાણીને તે વિધિમાં દઢ ઉપયોગપૂર્વક સામાયિક આદિ અનુષ્ઠાન કરે છે, ત્યારે તે ક્રિયાકાળમાં તે તે ક્રિયાથી નિષ્પાદ્ય ઉચિત ભાવોને કરીને, જ્યારે સામાયિકને ગ્રહણ કરે છે ત્યારે અવશ્ય સામાયિકના પરિણામને પ્રાપ્ત કરે છે. જેમ મૃતિંડ વચલી અવસ્થાઓના પ્રાપ્તિના ક્રમથી ઘટ અવસ્થાને પ્રાપ્ત કરે છે. વળી, સામાયિકના પરિણામને પ્રાપ્ત કર્યા પછી ઉચિત સ્વાધ્યાય આદિ ક્રિયા દ્વારા તે મહાત્મા શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત રહે તો અવશ્ય સ્વાધ્યાય આદિ ક્રિયા દ્વારા તે સામાયિકના પરિણામને પુષ્ટ પુષ્ટતર કરે છે, તેથી બુદ્ધિમાન એવા સામાયિક આદિ કરનાર શ્રાવક સામાયિકરૂપ પરિણામની નિષ્પત્તિના ઉપાયની પ્રવૃત્તિકાળમાં સુજ્યને ધારણ કરતા નથી, તેથી સુક્ય એ સામાયિક નિષ્પત્તિનું કારણ નથી તેમ નક્કી થાય છે, પરંતુ સામાયિકના પરિણામની નિષ્પત્તિને અનુકૂળ વિધિનો બોધ અને તે વિધિ અનુસાર અપ્રમાદથી યત્ન, સામાયિકની નિષ્પત્તિનું કારણ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૫૮, ૫૯ આથી જ અન્ય ગ્રંથમાં કહ્યું છે – ફળના અર્થીએ ધર્મઅનુષ્ઠાનકાળમાં અતરાપૂર્વક ગમન કરવું જોઈએ અને સર્વ કૃત્યો અતરાપૂર્વક કરવાં જોઈએ. વળી, ઇન્દ્રિયના ચાંચલ્યના પરિહારપૂર્વક, પ્રણિધાનપૂર્વક તે કૃત્ય કરવું જોઈએ, તેથી જે શ્રાવક સામાયિકના પરિણામની નિષ્પત્તિનું કારણ એવી ક્રિયાના રહસ્યને જાણીને અતૂરાપૂર્વક અને મનના દઢ પ્રણિધાનપૂર્વક તે ક્રિયા શાસ્ત્રવિધિ અનુસાર કરે છે તેનાથી તે મહાત્માના ચિત્તમાં અવશ્ય સામાયિકનો પરિણામ પ્રગટ થાય છે, પરંતુ તેવો કોઈ યત્ન કર્યા વગર કોઈ શ્રાવક સામાયિકના પરિણામની ઇચ્છા કરે તો તે અકાલે ફળવાંછારૂપ સુwદોષ છે; જેનાથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે કાર્યનો અર્થી વિચારક હોય તો કારણમાં જ ઇચ્છા કરે છે, અકારણ એવા ઔસ્ક્યમાં ઇચ્છા કરતો નથી. પ૮/૪૨પા અવતરણિકા : यदि नौत्सुक्यं प्रवृत्तिकालसाधनं तर्हि किं साधनमित्याशङ्क्याह - અવતરણિતાર્થ : જો ઓત્સુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી તો પ્રવૃત્તિકાલનું શું સાધન છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ - સૂત્ર-પકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રવૃત્તિકાળનું સાધન ફુક્ય નથી. અહીં વિચારકને પ્રશ્ન થાય કે જે ફળ પોતાને અભિમત છે તેને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાનું સાધન શું છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર : મૂતાન્ચેવ તુ પ્રવૃત્તિ સાધનાન સાધ૬/૪રદ્દો સૂત્રાર્થ વળી, પ્રવૃત્તિકાલનાં સાધનો ઘણાં જ છે. I/પ૯/૪રકા ટીકા - 'प्रभूतान्येव तु' बहून्येव न पुनरेकं किञ्चन 'प्रवृत्तिकालसाधनानि' सन्तीति ।।५९/४२६ ।। ટીકાર્ચ - બ્રાન્ચેa' ..... સનીતિ | વળી, ઘણાં જ=બહુ જ, પરંતુ એક કોઈ પ્રવૃત્તિકાલનું સાધન નથી. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. /૪૨૬ાા Page #101 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૫૯, ૧૦ ભાવાર્થ : કાર્યના અર્થી જીવો તે કાર્યની નિષ્પત્તિનું કારણ બને તેવા પ્રવૃત્તિકાલને પ્રાપ્ત કરે તો તેઓનો તે પ્રવૃત્તિકાલ અવશ્ય કાર્યને પ્રગટ કરે છે અને તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાલ ન થયો હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુરૂપ બનતી નથી, તેથી સ્થૂલથી પોતે તે કાર્ય કરે છે તેવું જણાય. વસ્તુતઃ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાલ વર્તતો હોય ત્યારની તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિ તે કાર્યની નિષ્પત્તિનું કારણ બને છે. કાર્યના અર્થી જીવો જે કાર્ય કરવા માટે સમર્થ ન હોય તે વખતે તે કાર્ય કરવાની ઉત્સુકતાથી તે કાર્યને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ સ્થૂલથી તે કાર્યને અનુકૂળ જણાય છે, પરમાર્થથી તે કાર્યને અનુકૂળ તે પ્રવૃત્તિ થતી નથી, તેથી તે કાર્ય કરવા છતાં ફળનિષ્પત્તિને અનુકૂળ તે પ્રવૃત્તિ નહિ હોવાથી તે કાર્યનું ફળ મળતું નથી. માટે અકાલ સુક્ય તે પ્રવૃત્તિના ફલનું કારણ નથી, પરંતુ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાળથી જ ફળ પ્રાપ્ત થાય છે એમ ફલિત થયું. તેથી જિજ્ઞાસા થાય કે પ્રવૃત્તિકાલનાં સાધનો કયાં છે ? તેના સમાધાનરૂપે પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું કે પ્રવૃત્તિકાલના સાધનો ઘણાં જ છે, કોઈ એક કારણ નથી. પ૯/૪૨૬ાા અવતરણિકા - jત ? ત્યાર – અવતરણિકાર્ય : કેમકકાર્યનિષ્પત્તિને અનુકૂળ પ્રવૃત્તિકાલ પ્રાપ્ત થાય તેના સાધનો ઘણા કેમ છે ? એથી કહે છે – સૂત્ર : निदानश्रवणादेरपि केषाञ्चित् प्रवृत्तिमात्रदर्शनात् ।।६०/४२७ ।। સૂત્રાર્થ: નિદાનશ્રવણાદિથી પણ કેટલાકની પ્રવૃત્તિમાત્રનું દર્શન હોવાથી=સંયમની સ્કૂલ આયરણામાં પ્રવૃત્તિમાત્રનું દર્શન હોવાથી, તેનાથી તેઓને ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ, તેથી ભાવથી સંયમની પ્રાતિને અનુકૂળ પ્રવૃત્તિકાલનું સાધન નિદાનશ્રવણાદિ છે એમ અન્વય છે. II૬/૪૨૭II ટીકા : इह 'निदान'शब्दः कारणमात्रपर्यायः, यथा किमत्र रोगे निदानमित्यादौ प्रयोगे, ततो 'निदानस्य' भोगादिफलत्वेन दानादेः 'श्रवणाद्' देशनायाम, यथा - “भोगा दानेन भवन्ति देहिनां सुरगतिश्च शीलेन । ભાવનવી વિમુસ્તિપણા સર્વાનિ સિધ્યન્તિ પારા" ] Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૧૦ ૮૩ 'आदि'शब्दात् तथाविधश्रुतादिलिप्सास्वजनोपरोधबलात्कारादेः कारणात केषाञ्चित गोविन्दवाचकसुन्दरीनन्दऽऽर्यसुहस्तिदीक्षितद्रमकभवदेवकरोटकगणिप्रभृतीनां 'प्रवृत्तिमात्रस्य' प्रवृत्तेरेव केवलायाः तात्त्विकोपयोगशून्यायाः प्रथमं प्रव्रज्यायां, 'दर्शनात्' शास्त्रकारैरवलोकनात् T૬૦/૪ર૭ા ટીકાર્ચ - રદ શાસ્ત્રાવનોના II અહીં=સૂત્રમાં, લિદાન' શબ્દ કારણ માત્રનો પર્યાય છે કારણનો વાચક શબ્દ છે. જે પ્રમાણે આ રોગમાં નિદાન=કારણ શું છે ઈત્યાદિ પ્રયોગમાં નિદાન શબ્દ કારણવાચક છે, તેથી દેશનામાં નિદાનનું શ્રવણ હોવાથીeભોગાફિલપણારૂપે દાનાદિ કારણનું શ્રવણ હોવાથી, કેટલાકની સંયમમાં પ્રવૃત્તિ માત્ર દર્શન છે એમ અવય છે. ભોગાદિલનાં કારણ દાનાદિ છે તે “યથાથી સ્પષ્ટ કરે છે – જીવોને દાનથી ભોગોની પ્રાપ્તિ થાય છે, શીલથી દેવગતિની પ્રાપ્તિ થાય છે અને ભાવનાથી વિમુક્તિની નિર્લેપ ચિત્તની પ્રાપ્તિ થાય છે; તપથી સર્વકાર્યોની સિદ્ધિ થાય છે. ર૧૨ા" () મારિશબ્દથી=સૂત્રમાં નિદાનશ્રવણાદિમાં રહેલા ‘ગરિ' શબ્દથી તેવા પ્રકારની કૃતાદિની લિપ્સા, સ્વજનનો ઉપરોધઃસ્વજનનો આગ્રહ અને બળાત્કાર આદિ કારણોથી કેટલાકનીeગોવિંદવાચક, સુંદરીનંદ, આર્યસુહસ્તિથી દીક્ષિત ભિખારી, ભવદેવ, કોટકગણિ વગેરે કેટલાકની, પ્રવૃત્તિ માત્રનું પ્રવ્રજ્યામાં પ્રથમ તાત્વિક ઉપયોગશૂન્ય, કેવલ પ્રવૃત્તિનું જ, દર્શન હોવાથી શાસ્ત્રકારો વડે અવલોકન હોવાથી, ભાવથી પ્રવ્રયાનાં પ્રવૃત્તિકાલનાં સાધનો નિદાનશ્રવણાદિ ઘણાં છે એમ અવય છે. li૬૦/૪૨શા. ભાવાર્થ : શક્તિસંચય થયા વગર સંયમ ગ્રહણ કરવાની ઉત્સુકતાથી સંયમમાં પ્રવૃત્તિનો કાળ પ્રાપ્ત થતો નથી, પરંતુ નિદાનશ્રવણાદિથી પ્રાપ્ત થાય છે. કેમ નિદાનશ્રવણાદિથી સંયમમાં પ્રવૃત્તિકાળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવતાં કહે છે – કેટલાક જીવોને સંયમ પ્રત્યેનો પક્ષપાત થયો નથી, તેથી ભાવથી સંયમમાં ઉદ્યમ કરે તેવો સંયમમાં પ્રવૃત્તિકાળ પ્રાપ્ત થયો નથી. આમ છતાં કોઈક ઉપદેશક તેમની યોગ્યતાને જાણીને દેશનામાં કહે કે દાનાદિ ક્રિયાઓ ભોગાદિ ફળનું કારણ છે એમ સાંભળીને તેને વિચાર આવે કે શીલ દેવગતિનું કારણ છે માટે મારે સંયમ ગ્રહણ કરવું જોઈએ, તેથી તેવા જીવો તે ઉપદેશને સાંભળીને દેવગતિના ઉપાયરૂપે સંયમમાં ઉદ્યમ કરે ત્યારે પ્રવજ્યાના તાત્ત્વિક ઉપયોગશૂન્ય તેઓની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ છે તોપણ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી ગુણવાન ગુરુના પરતંત્રના બળથી શાસ્ત્રઅધ્યયન કરતાં કરતાં તાત્ત્વિક પ્રવ્રજ્યા પ્રત્યેના પક્ષપાતી તેઓ થાય છે, તેથી તાત્ત્વિક પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાળનું સાધન નિદાનશ્રવણાદિ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૦ વળી, કેટલાક જીવોએ તેવા પ્રકારના કૃતની લિપ્સાથી દિક્ષા ગ્રહણ કરેલ છે જેમ ગોવિંદાચાર્ય બૌદ્ધદર્શનના વિદ્વાન પંડિત હતા. બાદમાં જૈન સાધુ પાસે હારી જવાને કારણે સ્યાદ્વાદ ભણવાની ઇચ્છાવાળા થયા. સ્યાદ્વાદ ભણવા માટે દીક્ષા સિવાય જૈન સાધુઓ ભણાવે નહિ, તેથી સ્યાદ્વાદના પરમાર્થને જાણવા માટે માયાથી દીક્ષા ગ્રહણ કરેલ અને શાસ્ત્ર ભણતાં ભણતાં કોઈક શાસ્ત્રવચનથી પ્રતિબોધ પામીને ગુરુ પાસે માયાથી ગ્રહણ કરેલી દીક્ષાની શુદ્ધિ કરીને ભાવથી દીક્ષાને પામ્યા અને પ્રભાવક આચાર્ય થયા, તેથી તાત્ત્વિક ચારિત્રના પરિણામમાં પક્ષપાત વગર વાદમાં જીતવાના આશયથી શ્રુત ભણવા માટે દીક્ષા ગ્રહણ કરેલ હોવા છતાં પારમાર્થિક દીક્ષાના પ્રવૃત્તિકાલની પ્રાપ્તિ થઈ, તેથી તેવા પ્રકારના કૃતની લિપ્સા પણ પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન છે. વળી, આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજા દ્વારા દીક્ષિત ભિખારીએ ખાવાની લાલસાથી દીક્ષા ગ્રહણ કરેલી; તોપણ મૃત્યુ વખતે પ્રવજ્યા પ્રત્યેનો કંઈક રાગ થયો જેથી સંપ્રતિરાજા થયા અને ક્રમે કરીને સંયમની પ્રાપ્તિ કરશે. માટે સંયમની પ્રવૃત્તિકાલનું સાધન ખાવાની ઇચ્છાથી દીક્ષાનું ગ્રહણ પણ બની શકે છે. વળી, ભવદેવ પોતાના ભાઈના ઉપરોધથી=ભાઈના આગ્રહથી, દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા ગ્રહણ કરતી વખતે ચારિત્રનો પારમાર્થિક બોધ નથી તો પણ તેની પત્ની નાગિલાના ઉપદેશથી સંયમમાં સ્થિર થાય છે, તેથી સંયમના પ્રવૃત્તિકાલનું સાધન સ્વજનનો ઉપરાધ બને છે. વળી, સુંદરીનંદના બંધુએ સુંદરીનંદને બળાત્કારથી દીક્ષા આપીને તેમને સંયમમાં પ્રવૃત્તિ કરાવી અને ક્રમે કરીને તેઓ પણ ભાવથી પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરે છે, તેથી બળાત્કારથી પણ અપાયેલી દીક્ષા કોઈક જીવને આશ્રયીને ભાવથી સંયમની પ્રવૃત્તિકાલનું સાધન બને છે. વળી, કોટકગણિ કલ્યાણના અર્થી હતા છતાં દીક્ષાના પ્રારંભમાં ભાવથી દીક્ષાનો પરિણામ પ્રગટ થયો નહિ, આમ છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની પ્રતિદિન ક્રિયા “પંચવસ્તુક' ગ્રંથમાં બતાવેલી છે તે પ્રમાણે સેવતા હતા અને સંયમની નિષ્પત્તિના ઉપાયભૂત અને સંયમની વૃદ્ધિના ઉપાયભૂત અગિયાર દ્વારોનું વર્ણન પંચવસ્તકમાં કરેલ છે તે પ્રમાણે તેઓ સેવતા હતા, તેથી તે સેવનના બળથી કેટલાક કાળ પછી ભાવથી પ્રવજ્યા પ્રાપ્ત થઈ, તેથી ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ શાસ્ત્રવિધિ અનુસાર કરાયેલી ઉચિત ક્રિયા પણ બને છે, તેથી તે પણ ભાવથી પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન છે, પરંતુ પ્રવ્રજ્યાની શક્તિનો સંચય થયો ન હોય અને અકાલે સુક્ય થાય તે પ્રવજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન નથી. અહીં નિદાનનું શ્રવણ પ્રવૃત્તિકાલનું સાધન છે એમ બતાવીને ટીકામાં તેની સાક્ષી આપી, તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવ ગુણના પક્ષપાતપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે, સુસાધુઓની ભક્તિ કરે છે, ઉચિત રીતે અનુકંપાદાન કરે છે તે સર્વ દાનધર્મ છે અને તે દાનધર્મ પરંપરાએ મોક્ષનું કારણ હોવા છતાં તે દાનથી ઉત્તમ ભોગોની પ્રાપ્તિ થાય છે. જેમ સાધુને અપાયેલા દાનથી શાલિભદ્રને ઉત્તમ ભોગોની પ્રાપ્તિ થઈ. વળી, જેઓ દેશવિરતિનું કે સર્વવિરતિનું સમ્યફ પાલન કરે છે તેઓ દેવગતિની પ્રાપ્તિ કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧ વળી, જેઓ બાર પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અથવા કૃતવચનોથી આત્માને ભાવિત કરે છે તેઓને ભોગો પ્રત્યેના અસંશ્લેષ પરિણામરૂપ વિમુક્તિની પ્રાપ્તિ થાય છે અને સ્વાધ્યાય આદિ બાર પ્રકારનાં તપથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આ પ્રકારનો ઉપદેશ મહાત્માએ શ્રોતાની ભૂમિકા પ્રમાણે બતાવવો જોઈએ અને કોઈક યોગ્ય જીવને દાનનો પરિણામ થાય તો તે દાનના પરિણામથી પણ ક્રમે કરીને સંયમજીવનની પ્રવૃત્તિકાલને પ્રાપ્ત કરે છે, તેથી દાનાદિનાં ફળના શ્રવણથી પણ યોગ્ય જીવોને સંયમના પ્રવૃત્તિકાલની પ્રાપ્તિ થાય છે. ૬૦/૪૨ના અવતરણિકા - ननु कथं तत्प्रवृत्तिमात्रं सद्भावप्रव्रज्याप्रतिपत्तिकालहेतुरित्याशङ्कयाह - અવતરણિતાર્થ : “નનુ'થી શંકા કરે છે – કેવી રીતે તે પ્રવૃત્તિ માત્ર તાત્વિક ઉપયોગશૂન્ય માત્ર પ્રવૃત્તિ, સદ્ભાવ પ્રવ્રજ્યાના સ્વીકારના કાલનો હેતુ છે?=તાત્વિક પ્રવ્રજ્યાની પ્રાપ્તિના કાલનો હેતુ છે? એ પ્રકારની શંકા કરીને કહે છે – ભાવાર્થ - પૂર્વસૂત્રમાં કહ્યું કે કેટલાક મહાત્માએ પ્રવજ્યાનાં પરિણામથી શૂન્ય નિદાનશ્રવણાદિથી પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને તે પ્રવજ્યાના બળથી તેઓને તાત્ત્વિક પ્રવજ્યાનું કારણ બને તેવી પ્રવજ્યાના કાળની પ્રાપ્તિ થઈ તે કેવી રીતે સંભવે ? એ પ્રકારની વિચારકને શંકા થાય એથી કહે છે – સૂત્ર : तस्यापि तथापारम्पर्यसाधनत्वम् ।।६१/४२८ ।। સૂત્રાર્થ: તેનું પણ પ્રવ્રજ્યામાં પરિણામશૂન્ય પ્રવૃત્તિમાત્રનું પણ તે પ્રકારે પરંપરાથી સાધનપણું છે. (તેથી પારમાર્થિક પ્રવજ્યાના સ્વીકારના કાલનો હેતુ પ્રવ્રજ્યામાકનો સ્વીકાર પણ બને છે.) II૬૧/૪૨૮ll ટીકા : 'तस्यापि' प्रवृत्तिमात्रस्य, किं पुनरन्यस्य भववैराग्यादेरित्यपिशब्दार्थः, 'तथापारम्पर्येण' तत्प्रकारपरम्परया 'साधनत्वं' साधनभावः, श्रूयते हि केचन पूर्वं तथाविधभोगाभिलाषादिनाऽऽलम्बनेन द्रव्यप्रव्रज्यां प्रतिपद्य पश्चात् तदभ्यासेनैव व्यावृत्तातितीव्रचारित्रमोहोदया भावप्रव्रज्याप्रतिपत्तिकालाराधकाः संजाताः, यथा अमी एव गोविन्दादय इति ।।६१/४२८ ।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧, ૬ર ટીકાર્ચ - તસ્થાપિ' ... રૂતિ છે તેનું પણ=પ્રવૃત્તિમાત્રનું પણ=સંયમ પ્રત્યેના રાગ વગર સંયમ ગ્રહણ માત્રની પ્રવૃત્તિનું પણ, તે પ્રકારે પરંપરાથી સાધનપણું ભાવપ્રવજ્યાનું કારણ પણું છે. હિ=જે કારણથી કેટલાક પૂર્વમાં તેવા પ્રકારના ભોગના અભિલાષાદિના આલંબનથી દ્રવ્યપ્રવ્રયાને સ્વીકારીને પાછળથી તેના અભ્યાસથી જકદ્રવ્યપ્રવ્રજ્યાના અભ્યાસથી જ. વ્યાવૃત અતિતીવ્ર ચારિત્રમોહોદયવાળા ભાવપ્રવ્રજ્યાના પ્રતિપત્તિકાલના આરાધક થયેલા સંભળાય છે શાસ્ત્રમાં સંભળાય છે, જે પ્રમાણે આ જ ગોવિંદવાચક આદિ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૧/૪૨૮. “તસ્થાપિ'માં રહેલા ‘પ' શબ્દથી એ કહેવું છે કે વળી ભવવૈરાગ્ય આદિ ભાવો તો પ્રવ્રજ્યાનાં પરંપરાએ કારણ છે પરંતુ પ્રવજ્યાની પ્રવૃત્તિ માત્ર પણ પરંપરાએ ભાવપ્રવજ્યાનાં કારણ છે. ભાવાર્થ : સામાન્યથી વિચારકને લાગે કે જે જીવોને ભવવૈરાગ્યાદિ નથી તે જીવોને તેવા પ્રકારના ભોગાદિના અભિલાષાદિથી પ્રવ્રજ્યા સ્વીકારે તે પ્રવજ્યાના બળથી તેઓને પરમાર્થથી પ્રવ્રજ્યાના પ્રાપ્તિકાલની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – કેટલાક જીવોની તે પ્રકારની યોગ્યતા જ છે કે દીક્ષા લેતી વખતે ભવથી વિરક્ત નહિ હોવા છતાં તેવા પ્રકારના ભોગના આશયથી દીક્ષા ગ્રહણ કરે, આમ છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુ પાસે રહીને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરે ત્યારે પૂર્વમાં જે અતિતીવ્ર ચારિત્રમોહનીયનો ઉદય હતો તેના કારણે દીક્ષા ગ્રહણકાળમાં ભવવૈરાગ્યનો પરિણામ નહિ હોવા છતાં ખાવા આદિના અભિલાષથી દીક્ષા ગ્રહણ કરેલ છે છતાં સંયમની પ્રવૃત્તિ જોઈને અથવા શાસ્ત્રઅધ્યયનાદિના કારણે તે તીવ્ર ચારિત્રમોહનીયકર્મ દૂર થાય છે જેથી ભવવૈરાગ્ય આદિ ભાવો થાય છે, જેના કારણે ભાવથી પ્રવ્રજ્યાસ્વીકારના કાળને તેઓ પ્રાપ્ત કરે છે જેમ ગોવિંદાચાર્ય આદિ મહાત્મા વૈરાગ્ય વગર સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં પાછળથી સંયમના ભાવને પ્રાપ્ત કરે છે. II૬૧/૪૨૮ અવતરણિકા : तहि प्रवृत्तिमात्रमपि कर्त्तव्यमापनमित्याह - અવતરણિકાર્ય : તો=પૂર્વસૂત્રમાં કહ્યું કે પરિણામ વગરની પ્રવૃત્તિમાત્રથી પણ પરંપરાએ ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થાય છે તો, પ્રવૃત્તિમાત્ર પણ=વૈરાગ્ય વગર સંયમની પ્રવૃત્તિમાત્ર પણ, કર્તવ્ય પ્રાપ્ત થાય એથી કહે છે – Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ર સૂત્ર : યતિધર્માધિકારડ્યાત્તિ પ્રતિષ: Tદર/૪૨૧ સૂત્રાર્થ - યતિધર્મનો અધિકાર આ છે પ્રકાંત છે એથી પ્રતિષધ છે પરિણામશન્ય પ્રવજ્યા ગ્રહણ કરવાનો નિષેધ છે. lls૨/૪ર૯II ટીકા - 'यतिधर्माधिकारः' शुद्धसाधुधर्मप्रस्तावः पुनरयं प्रक्रान्तः ‘इति' एतस्माद्धेतोः 'प्रतिषेधो' निवारणं प्रवृत्तिमात्रस्य, नहि यथा कथञ्चित् प्रवृत्तः सर्वोऽपि प्राणी भावधर्मप्रवृत्तिकालाराधको भवति, किन्तु घुणाक्षरप्रवृत्त्या कश्चिदेवेति सर्वत्रौचित्येन प्रवर्तितव्यम् ।।६२/४२९।। ટીકાર્ય : તિથfધાર' પ્રવર્તિવ્યમ્ ા યતિધર્મનો અધિકાર આ છે શુદ્ધ સાધુધર્મનો પ્રસ્તાવ પ્રક્રાંત છે, એ હેતુથી પ્રતિષેધ છે= પ્રવૃત્તિમાત્રનું નિવારણ છે. હિ=જે કારણથી જે તે રીતે પ્રવૃત્ત સર્વ પણ જીવો ભાવધર્મની પ્રવૃત્તિકાલના આરાધક થતા નથી, પરંતુ ઘણાક્ષર પ્રવૃત્તિથી=વિચાર્યા વગર પ્રવૃત્તિથી, કોઈક જ પ્રવૃત્તિકાલનો આરાધક થાય છે એથી સર્વત્ર=સર્વ પ્રવૃત્તિમાં ઔચિત્યથી યત્ન કરવો જોઈએ=જે પ્રકારના ધર્મને કરવાની પોતાની ભૂમિકા હોય તે ભૂમિકાની પ્રવૃત્તિ કરવી જોઈએ. li૬૨/૪૨૯iા ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવશૂન્ય પ્રવજ્યાના સ્વીકારથી પણ કેટલાકને પરંપરાએ ભાવથી પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ, તેથી કોઈકને પ્રશ્ન થાય કે “તો પછી જેઓને સંસારના કોઈપણ આશયથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનો પરિણામ થયો છે તેઓને પણ પ્રવજ્યા આપવી જોઈએ; જેથી તેઓ પણ ભાવથી પ્રવ્રયાને પામીને હિત સાધી શકે”. તેના નિવારણ માટે કહે છે – પ્રસ્તુતમાં શુદ્ધ સાધુધર્મ કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ ? તેનો વિષય ચાલે છે, તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે ઉચિત પ્રવૃત્તિનું જ કથન કરવું જોઈએ. અર્થાત્ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરીને પ્રવજ્યાની શક્તિનો સંચય કર્યા પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરે એ જ ઉચિત છે તેમ પ્રસ્તુત પ્રસ્તાવ અનુસાર કહેવું જોઈએ, જેથી તે રીતે પ્રવજ્યા ગ્રહણ કરનારને અવશ્ય પ્રવજ્યાનું ફળ પ્રાપ્ત થાય; કેમ કે જે તે રીતે પ્રવજ્યા ગ્રહણ કરનારા બધા જીવો ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિના કાલને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ કેટલાક જ જીવો તેવી યોગ્યતાવાળા છે કે ગમે તે આશયથી આવેલા હોય તોપણ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર–૬૨, ૬૩ ત્યાંનાં નિમિત્તોને પામીને પ્રવ્રજ્યાના પરમાર્થને પ્રાપ્ત કરી શકે છે, તેથી તેવા જીવોને આશ્રયીને પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું પરંપરાએ કારણ ભાવશૂન્ય પ્રવ્રજ્યા પણ બને છે. ૮. આમ છતાં, કલ્યાણના અર્થી જીવને પ્રવ્રજ્યાના ફળની પ્રાપ્તિ થાય તે રીતે ઉપદેશ આપવો જોઈએ; જેથી તેમની પ્રવ્રજ્યા નિષ્ફળ ન જાય. તેથી શુદ્ધ સાધુધર્મના પ્રસ્તાવમાં એમ જ કહેવામાં આવે કે તમારી શક્તિનું સમાલોચન કરીને જે પ્રકારની તમારી શક્તિ હોય તે પ્રકારના ધર્મને સેવીને પ્રવ્રજ્યાને અનુકૂળ શક્તિસંચય થાય ત્યારે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તમારા માટે ઉચિત છે, પરંતુ પ્રવ્રજ્યાના શક્તિસંચય વગર અકાળે ઔત્સક્યથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઉચિત નથી. II૬૨/૪૨૯મા અવતરણિકા : - अभ्युच्चयमाह - અવતરણિકાર્ય : અમ્યુચ્ચયને કહે છે ભાવાર્થ: સૂત્ર-પ૬માં કહ્યું કે અકાળે ઔત્સુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી, તેથી પ્રશ્ન થયો કે પ્રવ્રજ્યાની પ્રવૃત્તિકાલનું સાધન શું છે ? તેથી પ્રવૃત્તિકાલનાં સાધનો કયાં કયાં છે તે સૂત્ર-૫૯-૬૦માં બતાવ્યાં. હવે પ્રવૃત્તિકાલનું સાધન અકાળે ઔત્સુક્ય નથી તે કથનમાં જ અમ્યુચ્ચયને કહે છેતે કથનમાં જ જે અન્ય આવશ્યક કથન છે તેને બતાવે છે - — સૂત્ર -- न चैतत् परिणते चारित्रपरिणामे ।।६३ / ४३० ।। સૂત્રાર્થ -- ચારિત્રપરિણામ પરિણત થયે છતે આ=અકાલ ઔત્સુક્ય નથી જ. ||૬૩/૪૩૦|| ટીકા ઃ ‘ન ચ’ નૈવ ‘તદ્' અજાતોત્સુછ્યું ‘પરિતે' ગાઙીમાવમાતે ‘ચારિત્રપરિળામે’ ।।૬૨/૪૩૦।। ટીકાર્ય : 'ન ' ‘ચારિત્રપરિળામે' ।। ચારિત્રપરિણામ પરિણત થયે છતે=અંગાગીભાવ પ્રાપ્ત થયે છતે=પ્રકૃતિરૂપ એકમેક થયે છતે, આ=અકાલ ઔત્સુક્ય નથી જ. ।।૬૩/૪૩૦|| Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૩, ૬૪ ભાવાર્થ : સૂત્ર-પકમાં કહ્યું કે અકાલ સુક્ષ્મ ભાવથી ચારિત્રના પરિણામના પ્રવૃત્તિકાલનું સાધન નથી. વળી, ભાવથી જીવને ચારિત્રનો પરિણામ થયો છે તેને અકાલ સુક્ય હોતું નથી એમ પ્રસ્તુત સૂત્રમાં કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે ભાવથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ પણ અકાલ સુક્ય નથી અને ભાવથી ચારિત્રના પ્રાપ્તિકાલમાં પણ અકાલ સુક્ય નથી. માટે અકાલ સૂજ્ય આત્મકલ્યાણ માટે લેશ પણ ઉપયોગી નથી. જેમ સમ્યક્તની આચરણા, દેશવિરતિની આચરણા પરંપરાએ ચારિત્રનું કારણ છે માટે મોક્ષ માટે ઉપયોગી છે અને ભાવથી ચારિત્રની પ્રાપ્તિના કાલમાં વર્તતો અસંગનો પરિણામ પણ મોક્ષનું કારણ છે માટે ઉપયોગી છે જ્યારે અકાલ સુક્ય તો ભાવથી ચારિત્રના પરિણામમાં બાધક છે અને ભાવથી ચારિત્રના પરિણામની પ્રાપ્તિનું કારણ પણ નથી, તેથી અકાલ સુક્ય સર્વથા વર્જન કરવા યોગ્ય છે. li૬૩/૪૩ell અવતરણિકા - પુત ? ત્યદિ – અવતરણિતાર્થ:કેમ ચારિત્રપરિણામ પરિણત થયે છતે અકાલ સુક્ય નથી ? એથી કહે છે – સૂત્રઃ तस्य प्रसन्नगम्भीरत्वात् ।।६४/४३१।। સૂત્રાર્થ: તેનું ચારિત્રપરિણામનું, પ્રસન્નપણું અને ગંભીરપણું હોવાથી ચારિત્રકાળમાં અકાળ સુક્ય નથી એમ પૂર્વનાં સૂત્ર સાથે સંબંધ છે. II૬૪/૪૩૧II ટીકા - 'तस्य' चारित्रपरिणामस्य 'प्रसन्नत्वात्', शारदसमयसरःसलिलवत्, तथा 'गम्भीरत्वात्' महासमुद्रમધ્યવત્ II૬૪/૪રૂા . ટીકાર્ય : ત' .. મહાસમુદ્રમધ્યવત્ છે તેનું ચારિત્રપરિણામનું, પ્રસન્નપણું હોવાથી=શરદઋતુના કાળમાં સરોવરના પાણીની જેમ નિર્મળપણું હોવાથી અને ગંભીરપણું હોવાથી=મહાસમુદ્રના મધ્યની જેમ ઊંડાણપણું હોવાથી ચારિત્રના પરિણામમાં અકાલ સુક્ય નથી એમ અવય છે. I૬૪/૪૩૧II Page #109 -------------------------------------------------------------------------- ________________ GO ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૬પ ભાવાર્થ : મહાત્માઓને ભાવથી ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે ત્યારે સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ વગેરે સર્વ ભાવો પ્રત્યે તુલ્યવૃત્તિ હોવાથી, બાહ્ય નિમિત્તાકૃત કે દેહકૃત મોહના કોઈ વિકારો થતા નથી, તેથી શરદઋતુમાં સરોવરનું પાણી જેમ સ્વચ્છ વર્તે છે તેમ મહાત્માનું ચિત્ત મોહની અનાકુળતાવાળું સ્વચ્છ વર્તે છે, તેથી તેઓને અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ થયેલી હોવાથી તેઓ પ્રસન્નભાવમાં હોય છે. વળી, મોટા સમુદ્રનો મધ્યભાગ જેમ અતિ ઊંડાણવાળો હોય છે તેમ મહાત્માનું ચિત્ત તત્ત્વને જોવા માટે ઊંડાણવાળું હોય છે; તેથી તેઓ જાણે છે કે કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે અને પોતે મોક્ષના ઉપાયભૂત ચારિત્રને જે અંશથી સેવી રહ્યા છે તે અંશથી મોક્ષને આસન્ન આસન્નતર થઈ રહ્યા છે માટે અવશ્ય યોગમાર્ગનું ક્રમસર પૂર્ણસેવન થશે ત્યારે પોતાને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે જે ઉપરની ભૂમિકાના સંયમમાં પોતે યત્ન કરી શકે તેમ નથી તે વખતે તેના ફળની આકાંક્ષારૂપ અકાલ સુક્ય તેઓમાં વર્તતું નથી; કેમ કે તેવી આકાંક્ષા કરવાથી ફળની પ્રાપ્તિ થાય નહિ તેવો સ્થિર નિર્ણય તે મહાત્માને છે. આથી જ અસંગ અનુષ્ઠાનની શક્તિનો સંચય કર્યો ન હોય ત્યારે અકાલ સુક્ષ્મ ધારણ કરીને અસંગ અનુષ્ઠાનની આચરણામાં તેઓ યત્ન કરતા નથી; પરંતુ પોતાની શક્તિનો સંચય જે પ્રકારે થયો હોય તે શક્તિ અનુસાર તે મહાત્મા ઉચિત અનુષ્ઠાન કરીને ઉત્તર ઉત્તરના ચારિત્રની વૃદ્ધિ કરે છે. આનાથી એ ફલિત થાય છે કે જે મહાત્માઓ ચારિત્રના પરિણામવાળા છે તેઓનું ચિત્ત મોહથી અનાકુળ હોવાને કારણે પ્રસન્નભાવવાળું છે, માટે તેઓ મોહની આકુળતારૂપ અકાલ સૂક્યને ધારણ કરતા નથી; કેમ કે અકાલ સૂજ્ય આર્તધ્યાનરૂપ હોવાથી મોહની આકુળતારૂપ છે. વળી, ચારિત્રના પરિણામવાળા મહાત્મા ગંભીર હોવાથી કાર્ય-કારણ ભાવનો નિર્ણય કરીને કારણમાં યત્ન કરે છે, અકારણ એવા અકાલ સૂજ્યમાં યત્ન કરતા નથી. માટે ચારિત્રનો પરિણામ જેઓને પ્રગટ થયો છે તેમાં અકાળ સુક્ય નથી. II૬૪/૪૩૧ અવતરણિકા - एतदपि कथमित्याह - અવતરણિકાર્ય : આ પણ=ચારિત્ર પરિણત થયે છતે મુનિમાં પ્રસન્નપણું અને ગંભીરપણું પ્રગટ થાય છે એ પણ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર : હિતાવહત્વાન્ દૂધ/જરૂરી Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૫, ૬૬ સૂત્રાર્થ : હિતાવહપણું હોવાથી પ્રસન્નપણાનું અને ગંભીરપણાનું હિતાવહપણું હોવાથી હિતને અનુકૂળ ચત્ન કરનાર ચારિત્રીમાં પ્રસન્નપણું અને ગંભીરપણું અવશ્ય હોય છે. કપ/૪૩શા. ટીકા - एकान्तेनैव हितकारित्वात् ।।६५/४३२।। ટીકાર્ચ - ઇવાનૈવદિતરિત્વ | એકાંતથી જ હિતકારીપણું હોવાથી=ચારિત્રના પરિણામનું હિતકારીપણું હોવાથી, ચારિત્રીમાં પ્રસન્નપણું અને ગંભીરપણું અવશ્ય હોય છે એમ અત્રય છે. ૫/૪૩૨ ભાવાર્થ - જે મહાત્માઓને ભાવથી ચારિત્રનો પરિણામ પ્રગટ થયો છે તેઓ અપ્રમાદભાવથી જિનવચન અનુસાર ક્રિયા કરીને ઉત્તર ઉત્તરના ચારિત્રના પરિણામરૂપ અસંગભાવને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમવાળા છે, તેથી ચારિત્ર સંગની પરિણતિનો ઉચ્છેદ કરીને એકાંતે હિતને કરનાર છે. અને જેઓ એકાંતે હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરતા હોય તેઓ પ્રસન્નભાવવાળા અને ગંભીર હોય છે, તેથી તેઓમાં અવિચારકતામૂલક અકાલ સુષ્યનો પરિણામ ક્યારેય હોતો નથી. પ/૪૩શા. અવતરણિકા - आह-यदि परिणतश्चारित्रपरिणामः प्रसनो गम्भीरस्तथा हितावहश्च तत् कथं तैस्तैर्वचनैस्तत्प्रतिपत्तावपि साधूनामनुशासनं शास्त्रेषु निरूप्यते? यथा - "गुरुकुलवासो गुरुतंतयाय उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जत्तो तह कालविक्खाए ।।२१३।। अनिगृहणा बलंमि सव्वत्थ पवत्तणं पसंतीए । नियलाभचिंतणं सइ अणुग्गहो मित्ति गुरुवयणे ।।२१४ ।। संवरनिच्छिडुत्तं सुद्धंछुज्जीवणं सुपरिशुद्धं । વિહિસન્સાનો મરVIRવવેવ નડ્ડનyવસો પારધા” [યોnશત રૂ૩,૩૪,૩૧] [गुरुकुलवासो गुरुतन्त्रता चोचितविनयस्य करणं च । वसतिप्रमार्जनादिषु यत्नस्तथा कालापेक्षया ।।१।। अनिगृहना बले सर्वत्र प्रवर्त्तनं प्रशान्त्या । निजलाभचिन्तनं सदा अनुग्रहः मम (मयि) इति गुरुवचने ।।२।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૬ संवरनिश्छिद्रत्वं शुद्धोञ्छजीवनं सुपरिशुद्धम् । विधिस्वाध्यायः मरणाद्यपेक्षणं यतिजनोपदेशः ।।३।। इत्याशङ्क्याह - અવતરણિકાર્ચ - સાદથી શંકા કરે છે – જો પરિણત ચારિત્ર પરિણામવાળો પ્રસન્ન અને ગંભીર છે અને હિતાવહ છે હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરનાર છે તો તેના સ્વીકારમાં પણ ચારિત્રના સ્વીકારમાં પણ, તે તે વચનો વડે શાસ્ત્રમાં સાધુઓને અનુશાસન કેમ અપાય છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે એમ અવય છે. શાસ્ત્રમાં સાધુઓને અપાયેલું અનુશાસન યથાથી બતાવે છે – ગુરુકુલનો વાસ, ગુરુની પરતંત્રતા, ઉચિત વિનયનું કરણ, તે પ્રકારની કાળની અપેક્ષાથી વસતિપ્રમાર્જનાદિમાં યત્ન, બળમાં શક્તિનું અગોપન, પ્રશાંતપણાથી સર્વત્ર=સર્વ ઉચિત ક્રિયાઓમાં પ્રવર્તન, ગુરુવચનમાં ગુરુઆજ્ઞામાં સદા મારા ઉપર અનુગ્રહ છે એ પ્રમાણે વિજલાભનું ચિતવન, સંવર-નિચ્છિદ્રપણું છિદ્ર રહિત સંવરમાં ઉદ્યમ, સુપરિશુદ્ધ શુદ્ધ ઉચ્છ જીવન–શાસ્ત્રવચન અનુસાર નિર્દોષ ભિક્ષાચર્યા, વિધિપૂર્વક સ્વાધ્યાય, મરણાદિનું અપેક્ષણ=મરણનું અપેક્ષણ અને મરણ આદિમાં રહેલા આદિ શબ્દથી ગૃહીત પ્રમાદથી થનારા કર્મના ફળનું સદા ચિતવન એ યતિજનને ઉપદેશ છે." ર૧૩-૨૧૪-૨૧૫ (યોગશતક. ૩૩, ૩૪, ૩૫) ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે પરિણત ચારિત્ર પરિણામવાળા મહાત્મા પ્રસન્ન હોય છે, ગંભીર હોય છે અને હિતાવહ પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી નક્કી થાય છે કે તેઓના કષાય શાંત છે માટે તેઓ પ્રસન્ન છે, સૂક્ષ્મ આલોચન કરીને પ્રવૃત્તિ કરનારા છે, તેથી ગંભીર છે અને જે એકાંતે હિતકારી પ્રવૃત્તિ છે તે કરનારા છે. અને જો ચારિત્રપરિણામવાળા સાધુ આવા પ્રકારના પરિણામવાળા હોય તો તેઓને ઉપદેશ આપવાની આવશ્યકતા રહે નહિ; કેમ કે જે સ્વયં જ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય તેઓને ઉપદેશથી કોઈ ફળની પ્રાપ્તિ થાય નહિ; આમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં સંયમ ગ્રહણ કર્યા પછી ભાવસાધુને આશ્રયીને તેઓને હિતમાં પ્રવર્તાવવા અર્થે શાસ્ત્રોમાં તે તે વચનોથી અનુશાસન અપાયું છેઃઉપદેશ અપાયો છે તે સંગત થાય નહિ, એ પ્રકારની કોઈને શંકા થાય તેના નિવારણ અર્થે કહે છે – સૂત્ર : તત્સાધનાનુષ્ઠાનવિષયસ્કૂપવેશ, પ્રતિપાત્રસી, વર્મવિચાત્ દદ/૪રૂરૂા. સૂત્રાર્થ : - વળી, તેના સાધન-અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ છે. આ=ચારિત્રનો પરિણામ, કર્મના વૈચિત્ર્યથી પ્રતિપાતી છે આથી સાધુને આશ્રયીને શાસ્ત્રોમાં ઉપદેશ છે. Iક૬/૪૩૩|| Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬૬ ટીકા : चारित्रिणां परिणतचारित्राणां 'तस्य' चारित्रपरिणामस्य 'साधनानि' यान्यनुष्ठानानि गुरुकुलवासादीनि तानि विषयो यस्य स तथा, 'तुः' पुनरर्थे, 'उपदेशः' प्रवर्तकवाक्यरूपो यः शास्त्रेषु જીતે , “પ્રતિપતિ' પ્રતિપતનશીનો વડલો' વરિત્રપરિમો વર્તત, ત ? ત્યાદ – 'कर्मवैचित्र्यात्,' विचित्राणि हि कर्माणि, ततस्तेभ्यः किं न संभाव्यते?, यतः पठ्यते - “कम्माइं नूणं घणचिक्कणाई कढिणाई वज्जसाराई । Iક્યં પિ પુરિસં પંથાગો ઉપૂરું નૈતિ પારદ્દ ” [ ] [कर्माणि नूनं घनचिक्कणानि कठिनानि वज्रसाराणि । ज्ञानाढ्यमपि पुरुषं पंथात् उत्पथं नयन्ति ।।१।।] ततः पतितोऽपि कदाचित् कस्यचित् चारित्रपरिणामः तथाविधाकर्षवशात् पुनरपि गुरुकुलवासादिभ्यः सम्यक्प्रयुक्तेभ्यः प्रवर्त्तत इति तत्साधनोपदेशो ज्यायानिति ॥६६/४३३।। ટીકાર્ય : વારિત્રિનાં .... ચાયનિતિ . વળી, ચારિત્રીના પરિણત ચારિત્રીના, તેના ચારિત્રપરિણામના, સાધનરૂપ જે ગુરુકુલવાસાદિ અનુષ્ઠાનો તે વિષય છે જેને તે તેવોકતસ્રાધતઅનુષ્ઠાનવિષયવાળો એવો, પ્રવર્તક વાક્યરૂપ જે ઉપદેશ છે તે શાસ્ત્રોમાં કહેવાયો છે, જે કારણથી પ્રતિપાતી=પ્રતિપતન સ્વભાવવાળો, આચારિત્રપરિણામ, વર્તે છે. કેમ ચારિત્રનો પરિણામ પ્રતિપાતી છે ? એથી કહે છે – કર્મોનું વિચિત્ર છે=વિચિત્ર કર્યો છે, તેનાથી શું સંભવતું નથી ? અર્થાત્ પ્રતિપાત સંભવે છે. જે કારણથી કહેવાય છે – ખરેખર ઘન, ચીકણાં, કઠિન, વજસાર કર્યો છે (તેથી) જ્ઞાનથી યુક્ત પણે પુરુષને પંથથી ઉત્પથમાં લઈ જાય છે. પર૧૬માં ) તેથી તેવા પ્રકારના આકર્ષતા વશથી દઢ પ્રયત્ન ન કરે તો પાત કરાવે તેવા પ્રકારના આકર્ષતા વશથી, પડેલો પણ ક્યારેક કોઈકતો ચારિત્રતો પરિણામ ફરી પણ સમ્યક્તયુક્ત એવા ગુરુકુલવાસ આદિથી પ્રવર્તે છે–ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે એથી તેના સાધનનો ઉપદેશ ઉચિત છે. II૬૬/૪૩૩il ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે ચારિત્રના પરિણામવાળા મુનિ અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે તો Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૬૬ શાસ્ત્રમાં તેઓને ઉપદેશ કેમ અપાયો છે? તેનું સમાધાન કરવા સૂત્ર-૬૭,૬૭માં ત્રણ કારણોથી ભાવચારિત્રીને ઉપદેશ અપાય છે તેની સ્પષ્ટતા કરી છે. તે આ પ્રમાણે – (૧) કર્મના વૈચિત્ર્યને કારણે ચારિત્રનો પરિણામ નાશ ન થાય અને અતિશયિત-અતિશચિત કરવા માટે : પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામને અતિશયિત અતિશયિત કરવા અર્થે તેના સાધનના અનુષ્ઠાનવાળો ઉપદેશ શાસ્ત્રમાં છે, તેથી જે સાધુ દીક્ષા ગ્રહણથી માંડીને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તત્પર થયા છે તેઓ તેના સાધનભૂત ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરી શકે તે બતાવવા અર્થે શાસ્ત્રમાં સાધુએ સંયમ ગ્રહણ કર્યા પછી શું શું પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? તેને બતાવનાર શાસ્ત્રવચનો છે અને તે શાસ્ત્રવચનના બળથી જ તે સાધુઓ હિતાવહ પ્રવૃત્તિ કરે છે. તેથી એ ફલિત થાય કે સાધુઓ એકાંતે હિતાવહ પ્રવૃત્તિ નથી કરતા માટે સાધુને ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે એમ નથી, પરંતુ એકાંત હિતાવહ પ્રવૃત્તિ તેઓ કઈ રીતે કરી શકે ? તેના ઉપાયરૂપે ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે, તેથી પરિણત ચારિત્રવાળા મુનિ તે ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરીને જ એકાંતે હિતકારી પ્રવૃત્તિ કરનારા છે. (૨) કર્મને વશ પાત પામેલ ચારિત્રનો પરિણામ ફરી પ્રગટ કરવા અર્થે - વળી, યોગ્ય પણ જીવોને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયા પછી કર્મના વૈચિત્ર્યથી તે ચારિત્રનો પરિણામ નાશ થઈ શકે છે અને જ્યારે તેઓમાં ચારિત્રનો પરિણામ નાશ થાય ત્યારે તેઓની પ્રવૃત્તિ એકાંત હિતાવહ રહેતી નથી, તોપણ તેવા જીવો ગુરુકુલવાસાદિનો ઉપદેશ સાંભળીને સમ્યફ પ્રકારે તેમાં પ્રવૃત્તિ કરે તો ફરી તેઓને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય તેના માટે પણ સાધુઓને ગુરુકુલવાસાદિનો ઉપદેશ શાસ્ત્રમાં અપાયો છે. અહીં કહ્યું કે તેવા પ્રકારના આકર્ષથી ફરી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે અર્થાત્ દઢ પ્રયત્ન ન કરે તો પાત કરાવે તેવા આકર્ષના વશથી પાત થયેલો પણ ક્યારેક કોઈકને ફરી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધુ ક્રિયાના અંતરંગ પ્રયત્નમાં શિથિલ થયા હોય તો સમભાવના પરિણામરૂપ ચારિત્ર નાશ પામે છે, આમ છતાં સમભાવના રાગી છે, તેથી ગુરુકુલવાસાદિનો ઉપદેશ સાંભળીને તેમાં સમ્યફ યત્ન કરે તો પાત પામેલું ચારિત્ર ફરી સમભાવના પરિણામરૂપે પ્રગટ થાય છે, તેથી સંયમ સ્વીકારનારા સાધુને કઈ પ્રવૃત્તિ હિતાવહ છે ? તે બતાવવા માટે અને કર્મને વશ પાત થયેલા પણ ચારિત્રના પરિણામને ફરી પ્રગટ કરવા માટે, સાધુને આશ્રયીને ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે. કર્મો વિચિત્ર છે એ બતાવવા માટે સાક્ષીપાઠ આપ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે – જીવે અનાદિકાળથી ચીકણાં કર્મોને ઘન કરેલ છે અને તે કર્મો અત્યંત કઠિન છે, તેથી તીણ ઉપયોગ દ્વારા જ તેનો ક્ષયોપશમ થઈ શકે છે. વળી, તે કર્મો વજ જેવાં મજબૂત છે, તેથી તેનો ભેદ કરવો Page #114 -------------------------------------------------------------------------- ________________ 64 ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૭ અતિદુષ્કર છે. આમ છતાં, કોઈક મહાત્મા જિનવચનનું પરમાર્થને જાણીને, એ કર્મોનો ભેદ કરે ત્યારે ક્ષયોપશમભાવનું ચારિત્ર પ્રગટે છે. આમ છતાં સત્તામાં રહેલા મજબૂત કર્મો તેવા પુરુષને પણ મોક્ષમાર્ગના પંથથી ઉત્પથમાં લઈ જાય છે, તેથી બાહ્યથી ચારિત્રની ક્રિયા કરવા છતાં અંતરંગ રીતે મોહનાશને અનુકૂળ વ્યાપાર થતો બંધ થાય છે, તેવા જીવો ગુરુકુલવાસાદિમાં સમ્યક યત્ન કરે તો અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેથી તેવા જીવોમાં ફરી ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે. ૬/૪૩૩ અવતરણિકા - સૂત્ર-૬૬ની અવતારણિકામાં શંકા કરેલ કે ચારિત્રના પરિણામવાળા મુનિ હિતાવહ પ્રવૃત્તિ કરે છે તો તેઓને ઉપદેશ કેમ અપાય છે ? તેનું સમાધાન સૂત્ર-૬૬માં ગ્રંથકારશ્રીએ કર્યું. હવે હિતાવહ પ્રવૃત્તિ કરનારા મુનિને અન્ય પ્રયોજનથી પણ ઉપદેશ અપાય છે તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર: तत्संरक्षणानुष्ठानविषयश्च, चक्रादिप्रवृत्त्यवसानभ्रमाधानज्ञातात् T૬૭/૪રૂ૪ સૂત્રાર્થ : અને ચક્રાદિની પ્રવૃત્તિની મંદતારૂપ અવસાનમાં ભ્રમના આધાનના દષ્ટાંતથી=દંડ દ્વારા તીવ્ર ભ્રમના આઘાનના દષ્ટાંતથી, તેના સંરક્ષણના અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ અપાય છે એમ અન્વય છે. I૬૭/૪૩૪ll ટીકા : 'तस्य' चारित्रपरिणामस्य लब्धस्य यत् ‘संरक्षणं' पालनं तदर्थं यदनुष्ठानं तद्विषयः, चः समुच्चये, उपदेशः “वज्जेज्जा संसग्गिं पासत्थाईहिं पावमित्तेहिं । %ા ૩ મધુમત્તો સુદ્ધરિત્તેહિં ધીરેટિં ાર૭ા” [પગ્ય. ૭૨૦] [वर्जयेत् संसर्गं पार्श्वस्थादिभिः पापमित्रैः । પ્રમત્ત તુ શુદ્ધવારિત્રે ધીરેઃ IIII] इत्यादिरूपो यः स 'चक्रस्य' कुलालादिसंबन्धिनः 'आदि'शब्दादरघट्टयन्त्रादेश्च या 'प्रवृत्तिः' भ्रमणरूपा तस्या 'अवसाने' मन्दतारूपे यद् ‘भ्रमाधानं' पुनरपि दण्डयोगेन तीव्रत्वमाधीयते यथा तथा च(चा)रित्रवतोऽपि जन्तोः तथाविधवीर्यह्रासात् परिणाममन्दतायां तत्तीव्रताऽऽधानार्थमुपदेशः પ્રવર્તત કૃતિ પાઘ૭/૪૩૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧, સૂગ-૭ ટીકાર્ય : તચ' .... તિ | તેનું પ્રાપ્ત થયેલા ચારિત્ર પરિણામનું, જે સંરક્ષણ=પાલન, તેના માટે જે અનુષ્ઠાન છે તેના વિષયવાળો ઉપદેશ – “અપ્રમત્ત સાધુએ પાપમિત્ર એવા પાસસ્થાની સાથે સંસર્ગને વર્જવો જોઈએ, વળી, શુદ્ધ ચારિત્રવાળા ધીર પુરુષો સાથે સંસર્ગ કરવો જોઈએ. ર૧૭મા” (પંચવસ્તુક ગાથા ૭૩૦) ઇત્યાદિરૂપ જે ઉપદેશ, તે ઉપદેશ, જે પ્રમાણે ફલાલાદિ સંબંધી ચક્રની જે ભ્રમણરૂપ પ્રવૃત્તિ તેના મંદતારૂપ અવસાતમાં જે ભ્રમનું આધાત ફરી પણ દંડના યોગથી જે પ્રમાણે તીવ્રપણું કરાય છે તે પ્રમાણે ચારિત્રવાળા પણ જીવને તેવા પ્રકારના વીર્યના હાસથી=અત્યંત સંવેગપૂર્વક સંયમની ક્રિયામાં દઢ યત્ન થાય તેવા પ્રકારનાં વીર્યના હાસથી, પરિણામની મંદતામાં પૂર્વમાં જે તીવ્ર સંવેગપૂર્વક ચારિત્રની પરિણતિ વર્તતી હતી તે રૂપ પરિણામની મંદતામાં, તેની તીવ્રતાના-ચારિત્રના પરિણામની તીવ્રતાના, આધાર માટે પ્રવર્તે છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૭/૪૩૪ ભાવાર્થ : (૩) પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામના સંરક્ષણ અર્થે : જે મહાત્માઓ સંયમ ગ્રહણ કર્યા પછી તીવ્ર સંવેગથી વાસિત ચિત્તવાળા છે તેઓ સંયમની સર્વ ક્રિયાઓ બાહ્ય ઉચિત વિધિ અનુસાર કરે છે અને તે ક્રિયાકાળમાં તીવ્ર સંવેગ વર્તતો હોવાથી તે બાહ્ય ક્રિયા દ્વારા અંતરંગ સમભાવના કંડકોની વૃદ્ધિ થાય તેવો ઉદ્યમ કરે છે, તે મહાત્મામાં ભાવથી ચારિત્રનો પરિણામ વર્તે છે. આમ છતાં ચારિત્રાચારની ક્રિયાકાળમાં સતત સંવેગનો પરિણામ ઉલ્લસિત ન થાય તો તે બાહ્ય ક્રિયા દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થતી નથી અને અંતરંગ સમભાવના પરિણામનો યત્ન શિથિલ થાય છે, તેથી ચારિત્રનો પરિણામ નાશ પામે છે. માટે તે નાશ થતા ચારિત્રના પરિણામના રક્ષણ માટે ઉપયોગી એવા અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ સાધુને અપાય છે, તેથી જેમ કુંભાર ઘટનિષ્પત્તિકાળમાં ચક્રને તીવ્ર ભાવે છે, તેથી તે ક્રિયા કર્યા પછી તે ચક્રને ભમાવવાના યત્ન વગર પણ તે ચક્ર સહજ ગતિમાન રહે છે. આમ છતાં કંઈક કાળ પછી તે ચક્રની ગતિ મંદ થાય ત્યારે તે કુંભાર દંડ દ્વારા તે ચક્રના ભ્રમણને ફરી તીવ્ર કરે છે, તેમ જે મહાત્માઓ તીવ્ર સંવેગપૂર્વક સંયમ ગ્રહણ કરે છે ત્યારે તેઓની સંયમની ક્રિયા દ્વારા સમભાવના કંડકોની વૃદ્ધિને અનુકૂળ સંવેગનું ચક્ર ગતિમાન થાય છે. આમ છતાં, કંઈક કાળ પછી તેઓનું સંવેગને અનુકૂળ ચક્ર મંદ થાય તો ચારિત્રનો પરિણામ નાશ પામે; તેથી તેના રક્ષણ માટે સાધુને શું કરવું જોઈએ ? તેના વિષયક ઉપદેશ અપાય છે, તેથી તે મહાત્માઓના તેવા પ્રકારના વીર્યના હૃાસને કારણે ચારિત્રના પરિણામમાં જે મંદતા પ્રગટ થઈ તે ઉપદેશના બળથી તીવ્ર બને છે, તેથી મંદ થયેલા સંવેગના પરિણામને તીવ્ર કરવા માટે સાધુને આશ્રયીને ઉપદેશ પ્રવર્તે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭, ૬૮ કેવા પ્રકારનો ઉપદેશ પ્રવર્તે છે ? તે બતાવતાં કહે છે – યોગ્ય જીવને ગીતાર્થ ગુરુ કહે છે કે જેઓ સાધુનાં વેશમાં છે, પરંતુ સંવેગપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા નથી, તેઓ પાસત્યા છે અને તેમનો સંસર્ગ કરવાથી તેમની જેમ સંવેગરહિત ક્રિયા કરવાનો પ્રસંગ સારા સાધુને પણ પ્રાપ્ત થાય, તેથી તેઓના સંસર્ગને સદા વર્જવો જોઈએ. જે મહાત્માઓ શુદ્ધ ચારિત્રના પરિણામવાળા છે, જિનવચન અનુસાર સર્વ સંયમનાં અનુષ્ઠાનો ધીરતાપૂર્વક કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે તેવા મહાત્માઓ સાથે અપ્રમાદથી સંસર્ગ કરવો જોઈએ; જેથી તેમના અવલંબનથી સતત અંતરંગ સંવેગનો પરિણામ ગતિશીલ બને, જેથી સર્વ ક્રિયાઓ દ્વારા ચારિત્રનું રક્ષણ થાય અને ચારિત્રની વૃદ્ધિ થાય. માટે સૂત્ર-૯૬માં પૂર્વપક્ષીએ કહેલ કે ભાવથી ચારિત્રવાળા મુનિઓ હિતાવહ પ્રવૃત્તિ કરનારા છે તો તેઓને શાસ્ત્રમાં ઉપદેશ કેમ આપ્યો છે તેનું સમાધાન થાય છે; કેમ કે ભાવથી ચારિત્રના પરિણામવાળા સાધુઓ હિતાવહ પ્રવૃત્તિ કરનારા જ છે, છતાં કર્મના વૈચિત્ર્યને કારણે ચારિત્રનો પરિણામ નાશ ન થાય, કર્મને વશ પાત થયેલા ચારિત્રના પરિણામને ફરી પ્રગટ કરવા માટે અને પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામને અતિશયિત કરવા તેના સંરક્ષણ માટે તેઓને શાસ્ત્રમાં ઉપદેશ અપાયો છે. II૬૭/૪૩૪ અવતરણિકા : अथोपदेशनिष्फलत्वमभिधातुमाह - અવતરણિકાર્ય : હવે ઉપદેશનું નિષ્કલપણું કહેવા માટે કહે છે – ભાવાર્થ : સૂત્ર-કપમાં કહેલ કે ભાવચારિત્રના પરિણામવાળા સાધુ એકાંતથી જ હિતકારી પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી પ્રશ્ન થાય કે જેઓ એકાંતે હિતકારી પ્રવૃત્તિ કરનારા હોય છે તેવા સાધુને ઉપદેશ કેમ અપાય છે? તેથી સૂત્ર-ક૬-૧૭માં ત્રણ કારણોથી ભાવચારિત્રીને પણ ઉપદેશ અપાય છે તેની સ્પષ્ટતા કરી. હવે કેવા ભાવચારિત્રીને આશ્રયીને ઉપદેશ નિષ્ફલ છે ? તે બતાવવા માટે કહે છે – સૂત્ર : माध्यस्थ्ये तद्वैफल्यमेव ।।६८/४३५ ।। સૂત્રાર્થ : જે મહાત્માઓમાં મધ્યસ્થપણું છે તેમાં તેનું ઉપદેશનું વિફલપણું જ છે. I૬૮૪૩૫ll Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૮ ટીકાઃ 'माध्यस्थ्ये' मध्यस्थभावे अप्रवृत्तिप्रवृत्त्यवसानयोर्मध्यभागरूपे, प्रवृत्तौ सत्यामित्यर्थः, 'अस्य' ૩૫વેશી સૈન્ય વિરેનમાવ: T૬૮/૪રૂવા ટીકાર્ય : માધ્યચ્ચે' .. વિક7માવઃ | માધ્યસ્થમાં અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ અવસાનના મધ્યભાગરૂપ મધ્યસ્થભાવમાંsઉપરના સંયમમાં અપ્રવૃત્તિ અને સ્વભૂમિકા અનુસાર સંયમની પ્રવૃત્તિની મંદતાના મધ્યભાગરૂપ મધ્યસ્થભાવમાં, પ્રવૃત્તિ હોતે છત=સંયમી સાધુની પ્રવૃત્તિ હોતે છતે, તેનું ઉપદેશનું વૈફલ્ય છે=વિફલ ભાવ છે. I૬૮/૪૩પ ભાવાર્થ કોઈ મહાત્મા ભાવથી સ્વશક્તિ અનુસાર તીવ્ર સંવેગથી સંયમના આચારોમાં યત્ન કરતા હોય, આમ છતાં ઉપદેશના બળથી ઉપરની ભૂમિકાના સંયમસ્થાનમાં પ્રવૃત્તિ કરી શકે તેવા હોય તેઓને મહાત્માઓ ઉપદેશ આપીને ઉપરના સંયમના કંડકોમાં જવા માટે પ્રેરણા કરે છે ત્યારે તેઓને આશ્રયીને ઉપદેશનું સાફલ્ય છે. વળી, કેટલાક મહાત્માઓ પોતાની શક્તિ અનુસાર સંયમયોગમાં યત્ન કરતા હોય અને તેઓની સંયમની પ્રવૃત્તિ સંવેગપૂર્વક થતી હોય, આમ છતાં કંઈક પ્રમાદને કારણે તેઓની પ્રવૃત્તિ મંદતારૂપ અવસાનમાં જાય તેમ હોય ત્યારે તેઓના સંવેગને તીવ્ર કરવા માટે મહાત્માઓ ઉપદેશ આપે છે. તેથી તેવા જીવોને આશ્રયીને ઉપદેશનું સાફલ્ય છે. વળી, કેટલાક સાધુઓ સંસારથી અત્યંત ભય પામેલા છે અને સતત સ્વશક્તિને ગોપવ્યા વગર તીવ્ર સંવેગથી સંયમયોગમાં યત્ન કરી રહ્યા છે. તેથી વિદ્યમાન ગુણસ્થાનકને દઢ-દઢતર કરી રહ્યા છે, છતાં ઉપદેશ દ્વારા પણ ઉપરના સંયમના કંડકોમાં તેઓ પ્રવૃત્તિ કરી શકે તેમ નથી; કેમ કે સદા સર્વ શક્તિથી સ્વભૂમિકા અનુસાર પ્રયત્ન કરી રહ્યા છે. વળી, તેઓની પ્રવૃત્તિ મંદતારૂપ અવસાનને પામે તેવી પણ નથી. આવા સાધુઓની સંયમની પ્રવૃત્તિની મંદતા અને ઉપરની ભૂમિકાના સંયમમાં અપ્રવૃત્તિ તે બન્નેના મધ્યભાગરૂપે મધ્યસ્થભાવમાં વર્તે છે. તેવા મધ્યસ્થ પરિણામવાળા સાધુને આશ્રયીને ઉપદેશ વિફલ છે. અહીં વિશેષ એ છે કે ઉપરની ભૂમિકામાં જનારા એક પ્રકારના સાધુ છે, બીજા પ્રકારના સાધુ સ્વશક્તિના પ્રકર્ષથી યત્ન કરનારા છે, તેઓ ઉપરની ભૂમિકામાં જઈ શકે તેવા નથી અને પાત પામે તેવા પણ નથી. ત્રીજા પ્રકારના સાધુ સ્વશક્તિ અનુસાર સંયમમાં યત્ન કરે છે, તોપણ ઉપદેશ ન મળે તો પાત પામે તેવા છે. આ ત્રણ પ્રકારના સાધુઓમાંથી બીજા પ્રકારના સાધુ મધ્યભાગમાં રહેલા છે; તેથી ઉપરની ભૂમિકાની અપ્રવૃત્તિ અને મંદતારૂપ અવસાન પામે તેવી પાતની પ્રવૃત્તિ પણ નથી, પણ સ્વભૂમિકા અનુસાર પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બન્નેની વચમાં રહેલા છે, માટે મધ્યસ્થભાવવાળા છે. અને આવા સાધુ પોતાની Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૧૮, ૧૯ શક્તિના પ્રકર્ષથી જગતના સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને સંયમયોગમાં પ્રવૃત્તિ કરનારા છે, તેથી પોતે સ્વીકારેલાં સંયમસ્થાનોને ઉપદેશ વગર સેવીને સંયમના સંસ્કારોને અતિશયિત અતિશયિત કરે છે, તેથી તેવા મધ્યસ્થભાવવાળા સાધુને આશ્રયીને ઉપદેશ વિફલ છે. II૬૮/૪૩પડા અવતરણિકા : તે ? ત્યાર – અવતરણિતાર્થ : કેમ મધ્યસ્થપણામાં ઉપદેશનું વિફલપણું છે? એથી કહે છે – સૂત્ર : સ્વયંપ્રસિદ્ધ લાદ્દા/જરૂદ્દા સૂત્રાર્થ : સ્વયં ભ્રમણની સિદ્ધિ હોવાથી=મધ્યસ્થભાવમાં વર્તતા મુનિની ચારિત્રની પરિણતિથી ઉપદેશ નિરપેક્ષ સ્વયં સ્વીકારાયેલા સંયમની પરિણતિને દઢ કરવાને અનુકૂળ વ્યાપારની સિદ્ધિ હોવાથી, ઉપદેશનું વિકલપણું છે. ૯/૪૩૬ો. ટીકાઃ “સ્વયમ્' ગાત્મનૈવ “મurfસદ્ધઃ' વમતુલ્ય પ્રવૃત્તિસિદ્ધઃ /૪રૂદ્દા ટીકાર્ય : સ્વયમ્'.. ગમતુત્ય પ્રવૃત્તિસિદ્ધઃ સ્વયં પોતાનાથી જsઉપદેશના અવલંબન વગર સ્વપ્રયતથી જ ભ્રમણની સિદ્ધિ હોવાથી=ચક્રભ્રમણતુલ્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી=દંડ નિરપેક્ષ ચક્રભ્રમતુલ્ય સંયમને દઢ કરવાને અનુકૂળ ચારિત્રાચારની પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી, અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિના અવસાનના મધ્યમાં રહેલા મુનિને ઉપદેશના વૈફલ્યની સિદ્ધિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. lig૯/૪૩૬ો. ભાવાર્થ જે મુનિઓ સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે તેઓ સ્વભૂમિકાથી ઉપરની સ્વભૂમિકાના આચારોમાં અપ્રવૃત્તિવાળા છે અને સ્વભૂમિકાના આચારોમાં પ્રવૃત્તિની મંદતા ન થાય તેવા મધ્યસ્થપરિણામવાળા છે તેઓ સદા ઉપદેશ વગર જ સંયમના કંડકોને સ્થિર કરે તેવા તીવ્ર સંવેગપૂર્વક સંયમની સર્વ ક્રિયાઓ કરે છે, તેથી તેઓનું સંયમનું ચક્રભ્રમણ સંવેગના બળથી સતત પ્રવર્તે છે. માટે તેઓનાં પ્રત્યે ઉપદેશનું વિફલપણું છે. ઉલ/૪૩૬ાા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અવતરણિકા : एतदेव भावयन्नाह ||૭૦/૪૩૭|| - અવતરણિકાર્થ : આને જ=પૂર્વમાં કહ્યું કે મધ્યસ્થભાવવાળા મુનિની સ્વયં પ્રવૃત્તિ હોવાથી ઉપદેશ વિફલ છે એને જ, ભાવત કરતાં કહે છે=સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે સૂત્રઃ भावयतिर्हि तथाकुशलाशयत्वादशक्तोऽसमञ्जसप्रवृत्तावितरस्यामिवेतरः ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૭૦ : – સૂત્રાર્થ જે કારણથી ભાવયતિ તેવા પ્રકારનું કુશલ આશયપણું હોવાથી=ચારિત્રની વૃદ્ધિનો હેતુ બને તેવા પ્રકારનું કુશલ આશયપણું હોવાથી, અસમંજસ પ્રવૃત્તિમાં=પ્રમાદ આચરણારૂપ અસમંજસ પ્રવૃત્તિમાં, અશક્ત છે=અસમર્થ છે. જેમ ઇતર=ભાવરહિત સાધુવેશધારી સાધુ, ઇતરમાં= ઉચિત પ્રવૃત્તિમાં અસમર્થ છે. II૭૦/૪૩૭II ટીકા ઃ ‘ભાવતિ: ' પરમાર્થસાધુઃ ‘:િ’ યસ્માત્ ‘તથા’ તત્પ્રાશ્ચારિત્રવૃદ્ધિòતુરિત્યર્થ: ‘શત: ' પરિશુદ્ધ: ‘આશવ:' ચિત્તમસ્ય, તદ્ભાવસ્તત્ત્વમ્, તસ્માત્, ‘અશ :' અસમર્થો ‘અસમગ્ગસપ્રવૃત્તો' અનાચારसेवारूपायाम्, दृष्टान्तमाह - 'इतरस्यामिव' भावतः समञ्जसप्रवृत्ताविव 'इतर: ' अभावयतिर्विडम्बकપ્રાયઃ ।।૭૦/૪૩૭।। ટીકાર્ય ઃ ‘ભાવતિ:' અમાવયતિવિદ્યુમ્નપ્રાયઃ ।। હિ=જે કારણથી ભાવયતિ=પરમાર્થ સાધુ=સંસારના વાસ્તવિક સ્વરૂપને સ્પષ્ટ જાણીને સંસારના ઉચ્છેદ માટે બદ્ધલક્ષ્યવાળા સાધુ, તે પ્રકારે ચારિત્રની વૃદ્ધિનો હેતુ=પોતે જે સંયમસ્થાનમાં છે તેને પૂર્ણશક્તિથી દૃઢ-દૅઢતર કરે એવા ચારિત્રની વૃદ્ધિનો હેતુ, કુશલ આશય છે આને=પરિશુદ્ધ ચિત્તનો પરિણામ છે આને, તેઓ તથાકુશલઆશયવાળા છે, તદ્ભાવપણું હોવાથી=તથાકુશલઆશયવાળાપણું હોવાથી, અસમંજસ પ્રવૃત્તિમાં=અનાચાર સેવવારૂપ પ્રમાદ આચરણામાં=સંયમના કંડકની વૃદ્ધિનું કારણ ન બને તેવી સ્થૂલ બાહ્ય આચરણામાં, અશક્ત છે=અસમર્થ છે=ભાવયતિ અસમર્થ છે. દૃષ્ટાંતને કહે છે – Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૭૦, ૭૧ જેમ ઇતરમાંeભાવથી અસમંજસ પ્રવૃત્તિમાંગદ્રવ્યથી સંયમની ક્રિયા હોવા છતાં ગુણસ્થાનકને અનુકૂળ ભાવ ન થાય તેવી અસમંજસ પ્રવૃત્તિમાં ઈતર અભાવયતિવિડમ્બકપ્રાયસંયમને અનુકૂળ સવીર્ય ઉલ્લસિત થયું નથી તેવા વેષધારી સાધુ, અસમર્થ છે. I૭૦/૪૩૭. ભાવાર્થ : જેઓને પરમાર્થથી સાધુપણું અંગગીભાવરૂપે પરિણમન પામેલ છે તેઓ લેશ પણ પ્રમાદ વગર સંયમની સર્વ ક્રિયાઓ અત્યંત સંવેગપૂર્વક કરે છે, તેથી શક્તિના પ્રકર્ષથી તેઓની તે સંયમની પ્રવૃત્તિ તેઓના ચારિત્રની વૃદ્ધિનું કારણ બને તે રીતે સદા વર્તે છે. તેવા કુશલ આશયવાળા તેઓ હોવાથી સંયમની બાહ્ય ક્રિયાઓ અંતરંગ ભાવવૃદ્ધિનું કારણ ન બને તેવી અસમંજસ પ્રવૃત્તિ કરવા માટે અસમર્થ બને છે. જેમ દયાળુ હૈયાવાળો જીવ કોઈને મારવા માટે સમર્થ બનતો નથી તેમ આવા મહાત્મા પણ સંયમની વૃદ્ધિનું કારણ ન બને તેવી સંયમની ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેમાં દૃષ્ટાંત કહે છે – જેઓ ભાવથી ગુણસ્થાનકને પામ્યા નથી તેવા સાધુ સંયમની ક્રિયા કરતા હોય તોપણ સંયમની પરિણતિ પ્રાપ્ત થાય તે પ્રકારના ભાવથી સંયમની પ્રવૃત્તિ કરવા માટે સમર્થ બનતા નથી તેમ ભાવસાધુ ગુણસ્થાનકની વૃદ્ધિ ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતા નથી. અહીં વિશેષ એ છે કે, જેમ સામાન્યથી જે ગુણોથી જે ભાવોથી ભગવાને જ આવશ્યક કરવાના કહ્યા છે તે ગુણોથી અને તે ભાવોથી કરવા માટે પ્રાયઃ જીવો સમર્થ બનતા નથી તેમ જે સાધુએ જે ગુણોથી અને જે ભાવોથી ભગવાને આવશ્યક કરવાના કહ્યા છે તે ગુણોથી અને તે ભાવોથી તે છ આવશ્યક કરીને વિશેષ વિશેષ પ્રકારે શાંતરસનો અનુભવ પ્રતિદિન કરતા હોય છે તેવા ભાવસાધુ ક્યારેય તે છ આવશ્યકની ક્રિયા શાંતરસનું કારણ ન બને તે રીતે કરવા સમર્થ બનતા નથી. II૭૦/૪૩ના અવતરણિકા : अत्रैव कञ्चिद्विशेषमाह - અવતરણિકાર્ય : આમાં જ=સૂત્ર-૭૦માં દષ્ટાંત આપ્યું કે દ્રવ્યસાધુ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ થતા નથી તેમ ભાવસાધુ અસમંજસ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ થતા નથી એમાં જ, કંઈક વિશેષને કહે છે – સૂત્ર : રૂતિ નિદર્શનમીત્રમ્ T૭9/૪રૂટના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૭૧, ૭૨ સુત્રાર્થ : એ દષ્ટાંત માત્ર છે. ll૭૧/૪૩૮ll ટીકા - ‘ત્તિ' વિતરમવેતર તિ વધુ તત્રિદર્શનમાત્ર દાત્ત વ વનઃ ૭૨/૪૩૮ ટીકાર્ચ - ત્તિ' વેવઃ || એ=ઈતરની જેમ ઈતર એ, જે કહેવાયું સૂત્ર-૭૦માં કહેવાયું, તે દષ્ટાંત માત્ર છે-કેવલ દષ્ટાંત જ છે. અર્થાત્ સંપૂર્ણ સમાનતા નથી. II૭૧/૪૩૮ ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે જે ભાવસાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, ઉપદેશના આલંબન વગર સહજ રીતે પોતાની શક્તિના પ્રકર્ષથી બાહ્ય સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે એટલું જ નહિ પણ તે તે સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિકાળમાં તે મહાત્મા અંતરંગ પણ સંયમનો પરિણામ દઢ-દઢતર થાય તે રીતે ઉપયુક્ત થઈને તે તે ક્રિયાઓ કરે છે, તેથી સંયમ સતત સ્થિર-સ્થિરતર થાય છે તેવા મહાત્માઓ અસમંજસ પ્રવૃત્તિ કરવા અસમર્થ છે=સંયમ સ્થિર ન થાય તેવી ક્રિયામાત્ર કરે તેવા નથી. તેમાં દૃષ્ટાંત આપ્યું કે જે ભાવસાધુ નથી તે કદાચ સંયમની બાહ્ય ક્રિયા યથાર્થ કરતા હોય તો પણ અંતરંગ સંયમનો પરિણામ થાય તે રીતે ભાવથી સંયમની પ્રવૃત્તિ કરતા નથી અર્થાત્ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ ભાવસાધુ પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી. તે દૃષ્ટાંત દૃષ્ટાંતમાત્ર છે, નિયત વ્યાપ્તિ નથી; કેમ કે દ્રવ્યસાધુ પણ. પાછળથી ઉપદેશાદિના બળથી ક્યારેક અંતરંગ પ્રયત્નવાળા બને તો ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવાવાળા બની શકે, પરંતુ ભાવથી યતિ એવા સાધુ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ બનતા નથી. માટે પૂર્વસૂત્રમાં આપેલું દૃષ્ટાંત દષ્ટાંત માત્ર છે. II૭૧/૪૩૮ાા અવતરણિકા : ગત વાદ – અવતરણિકાર્ય : આથી જ પૂર્વસૂત્રમાં કહ્યું કે સૂત્ર-૭૦માં આપેલું દષ્ટાંત દગંત માત્ર છે. આથી જ, કહે છે – સૂત્રઃ ન સર્વસનેન TI૭૨/૪રૂા. સૂત્રાર્થ : સર્વસાધર્મેના યોગથી દષ્ટાંત નથી. ll૭૨/૪૩૯ll Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૨, ૭૩ ટીકા : “ર” નૈવ “સર્વસાધર્યોનેર' સર્વે ઇર્ષે: “સાર્થ' સઘં તો ૭૨/૪રૂા . ટીકાર્ચ - ર'... તદ્યોગેન સર્વસાધર્મના યોગથી=સર્વધર્મોથી સાદડ્યું તેના યોગથી, નથી જEદષ્ટાંત તથી જ. I૭૨/૪૩૯ ભાવાર્થ : સૂત્ર-૭૦માં જે દૃષ્ટાંત આપ્યું તે દૃષ્ટાંતમાં સર્વધર્મોથી સાદૃશ્ય નથી; કેમ કે કોઈક એવા જ દ્રવ્યસાધુને ગ્રહણ કરીને કહેવામાં આવે કે “આ સાધુ ક્યારેય ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ ભાવથી યતિ ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી” તો તે સાધુને આશ્રયીને કદાચ સર્વથા સાધર્યની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ સૂત્ર-૭૦માં તો સામાન્યથી જે ભાવસાધુ નથી તેઓ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ કહેલ છે, તેથી કેટલાક ભાવથી સાધુ નથી તેઓ પણ કોઈક નિમિત્તને પામીને પાછળથી સમંજસ પ્રવૃત્તિ કરનારા બની શકે, તેથી તે દૃષ્ટાંતમાં સર્વથા સાધમ્યની પ્રાપ્તિ નથી. II૭૨/૪૩૯ અવતરણિકા : एतत्कुत ? इत्याह - અવતરણિકાર્ય : આ=ભાવસાધુ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરી શકે નહિ એ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર : यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वात् ।।७३/४४०।। સૂત્રાર્થ: ચતિના તેના પ્રવૃત્તિનિમિત્તનું માધ્યસ્થ પરિણતિવાળા ભાવયતિના અસમંજસમાં પ્રવૃત્તિના નિમિત્તનું, ગુરુપણું હોવાથી મધ્યસ્થ પરિણતિવાળા મુનિઓ ક્યારેય પણ સંયમમાં અસમંજસ પ્રવૃત્તિ કરવા અર્થે સમર્થ નથી એમ અન્વય છે. I૭૩/૪૪oll ટીકા :_ 'यतेः' साधोः 'तत्र' असमञ्जसे 'अप्रवृत्तौ निमित्तस्य' सम्यग्दर्शनादिपरिणामस्य 'गरीयस्त्वात्' असमञ्जसप्रवृत्तिनिमित्तान्मिथ्यात्वादेस्तथाविधकर्मोदयजन्यात् अत एव जीवास्वभावभूतात् સશતિપુત્વાન્ II૭૩/૪૪૦ના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૩, ૭૪ ટીકાર્ય : વત્તે '... સાશાતિગુરુત્વાન્ ! યતિનું સાધુનું, ત્યાં અસમંજસમાં અપ્રવૃત્તિ વિષયક નિમિત્તનું સમ્યગ્દર્શન આદિ પરિણામનું, ગુરુપણું હોવાથીeતેવા પ્રકારનાં કર્મના ઉદયથી જન્ય અસમંજસ પ્રવૃત્તિના નિમિત્ત એવા મિથ્યાત્વાદિથી ગુરુપણું હોવાના કારણે આથી જ જીવના અસ્વભાવભૂતથી અતિગુરુપણું હોવાના કારણે=સમ્યગ્દર્શનાદિ પરિણામનું અતિગુરુપણું હોવાના કારણે, તે મહાત્માઓ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી એમ અવય છે. II૭૩/૪૪૦] ભાવાર્થ : જે મહાત્માઓએ જિનવચન અનુસાર તત્ત્વનું ભાવન કરીને આત્માને તે રીતે નિષ્પન્ન કર્યો છે જેથી તે મહાત્માઓને જગતુવર્તી પદાર્થો જે રીતે ભગવાને કહ્યા છે તે રીતે જ યથાર્થ સ્વપ્રજ્ઞાથી અને સ્વઅનુભવથી જણાય છે, તેથી તેઓનું સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અતિ નિર્મળ છે અને તેના કારણે તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરીને તે મહાત્માઓ સંસારના ઉચ્છેદ અર્થે ઉપદેશના આલંબન વગર સતત બાહ્ય ક્રિયાઓ તીવ્ર સંવેગપૂર્વક કરીને સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, તેથી અસમંજસ પ્રવૃત્તિ કરાવનાર મિથ્યાત્વાદિ ભાવોથી જીવના સ્વભાવરૂપ રત્નત્રયીના ભાવો તેવા મહાત્માઓમાં અતિગુરુપણારૂપે પ્રગટ થાય છે. માટે ગુરુભૂત એવા રત્નત્રયીના પરિણામનો નાશ અગુરુભૂત એવાં મિથ્યાત્વાદિ કર્મો કરી શકતાં નથી. વળી, અસમંજસ પ્રવૃત્તિના નિમિત્તભૂત એવા મિથ્યાત્વાદિ ભાવો તે મહાત્માના અત્યંત હણાયેલા છે, તેથી તેઓ ક્યારે પણ અસમંજસ પ્રવૃત્તિ કરી શકતા નથી. અહીં વિશેષ એ છે કે આત્મા ચેતન છે અને કર્મો જડ છે. આમ છતાં જડ એવાં કર્મોની શક્તિ વિશેષ હોય ત્યારે બલવાન એવા પણ ચેતનની શક્તિ કર્મોથી હણાય છે. આથી જ કંઈક તત્ત્વને પામીને સંયમયોગમાં યત્ન કરનારા આરાધક મુનિથી પણ વારંવાર નિમિત્તને પામીને સંયમમાં સ્કૂલનાઓ થાય છે ત્યારે પ્રચુર શક્તિવાળાં કર્મો તે મહાત્માના સંયમને મલિન કરે છે, પરંતુ જે મહાત્માએ સંયમમાં સુદઢ વ્યાપાર કરીને રત્નત્રયીની વિશેષ પ્રકારે નિર્મળતા પ્રાપ્ત કરી છે, તેમાં તે પ્રગટ થયેલી રત્નત્રયી, જીવના સ્વભાવભૂત છે આથી જ જીવના અસ્વભાવભૂત એવાં મિથ્યાત્વાદિ આપાદક કર્મો કરતાં રત્નત્રયીની પરિણતિ અતિશયિત છે માટે તેવા મહાત્માઓને કર્મો ક્યારેય સ્કૂલના કરાવી શકતાં નથી, તેથી તેઓ અસમંજસ પ્રવૃત્તિ કરવા અસમર્થ છે. ll૭૩/૪૪ના અવતરણિકા - एतदेव भावयति - અવતરણિતાર્થ - આને જ=મહાત્મામાં પ્રગટ થયેલી જીવસ્વભાવભૂત રત્નત્રયી કર્મો કરતાં ગુરુભૂત છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે - Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૭૪, ૭૫ સૂત્ર - वस्तुतः स्वाभाविकत्वात् ।।७४/४४१।। સૂત્રાર્થ : વસ્તુતઃ સ્વાભાવિકપણું હોવાથી=જવસ્વભાવપણું હોવાથી, રત્નત્રયીનો પરિણામ કર્મ કરતાં ગુરુભૂત છે એમ અન્વય છે. I૭૪/૪૪૧૫ ટીકા : 'वस्तुतः' परमार्थवृत्त्या 'स्वाभाविकत्वात्' जीवस्वभावमयत्वात् सम्यग्दर्शनादेः समञ्जसप्रवृत्तिनिमित्तस्य ।।७४/४४१।। ટીકાર્ય - વસ્તુતઃ'... સમાસપ્રવૃત્તિનિમિત્તસ્થા વસ્તુતઃ–પરમાર્થવૃત્તિથી સ્વાભાવિકપણું હોવાથી સમંજસ પ્રવૃત્તિના નિમિત્ત એવા સમ્યગ્દર્શનાદિનું જીવસ્વભાવમયપણું હોવાથી, કર્મો કરતાં તે ગુરભૂત છે. II૭૪/૪૪૧૫ ભાવાર્થ - અગ્નિના સાન્નિધ્યથી જલને ઉષ્ણ કરવામાં આવે ત્યારે તે જલની ઉષ્ણતા જલના સ્વભાવરૂપ નથી પરંતુ અગ્નિના સહકારથી થયેલી છે, તેથી જો ફરીથી અગ્નિનો સહકાર ન મળે તો જલ પોતાના સ્વભાવના બળથી શીતળતાને પ્રાપ્ત કરે છે તેમ આત્માનો સ્વભાવ રત્નત્રયીની પરિણતિરૂપ છે છતાં તે રત્નત્રયીની વિકૃતિનાં આપાદક કર્મોના સંનિધાનથી તે રત્નત્રયી પોતાના મૂળ સ્વભાવને છોડીને વિકૃત સ્વભાવવાળી થયેલી છે. જેમ અગ્નિના સાન્નિધ્યના બળથી જ પોતાના સ્વભાવને છોડીને વિકૃત એવા ઉષ્ણ સ્વભાવને પામે છે. આમ છતાં અગ્નિનું સાન્નિધ્ય દૂર થાય તો તે પોતાના મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરે છે. તેમ જ મહાત્મા તત્ત્વનું ભાવન કરીને વિકૃતિ આપાદક કર્મોની શક્તિને હણે છે તે મહાત્માનો સમ્યગ્દર્શન આદિનો પરિણામ સ્વભાવભૂત બને છે અને સ્વભાવભૂત થયેલ તે સમ્યગ્દર્શન આદિનો પરિણામ તે મહાત્માની સમંજસ પ્રવૃત્તિનું બલવાન કારણ છે. તેથી હણાયેલી શક્તિવાળું એવું તે કર્મ તે મહાત્માને અસમંજસ પ્રવૃત્તિ કરાવી શકતું નથી. II૭૪/૪૪૧ અવતરણિકા : તથા - અવતરણિતાર્થ - અને – Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૫ સૂત્ર : सद्भाववृद्धेः फलोत्कर्षसाधनात् ।।७५/४४२ ।। સૂત્રાર્થ: સદ્ભાવની વૃદ્ધિ હોવાને કારણે તે મહાત્માની પ્રવૃત્તિથી આત્માના શુદ્ધ પરિણામ રૂપ સદ્ભાવની વૃદ્ધિ હોવાને કારણે, ફળના ઉત્કર્ષનું સાધન હોવાથીઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષનું નિષ્પાદન હોવાથી, તે મહાત્માના સમ્યગ્દર્શન આદિ પરિણામો કર્મ કરતાં ગુરુભૂત છે એમ અન્વય છે. I૭૫/૪૪ ટીકા : 'सद्भावस्य' शुद्धपरिणामरूपस्य या 'वृद्धिः' उत्कर्षस्तस्याः ‘फलोत्कर्षसाधनात्' उत्कृष्टफलरूपमोक्षनिष्पादनात् । वृद्धिप्राप्तो हि शुद्धो भावः सम्यग्दर्शनादिर्मोक्षं साधयति, न तु मिथ्यात्वादिः कदाचनापि, अतः परमफलसाधकत्वेन मिथ्यात्वादिभ्योऽसौ गरीयानिति ।।७५/४४२।। ટીકાર્ચ - “સમાવજી' ... રનિતિ શુદ્ધ પરિણામરૂપ સદ્ભાવની જે વૃદ્ધિsઉત્કર્ષ, તેનાથી ફલના ઉષ્કર્ષનું સાધન હોવાથી–ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષનું નિષ્પાદન હોવાથી, જીવના સ્વભાવભૂત રત્નત્રયી ગુરુભૂત છે એમ અત્રય છે. એ કથનને સ્પષ્ટ કરે છે – વૃદ્ધિને પ્રાપ્ત થયેલો સમ્યગ્દર્શન આદિ રૂપ શુદ્ધભાવ મોક્ષને સાધે છે, પરંતુ મિથ્યાત્વાદિ ક્યારેય પણ મોક્ષને પ્રગટ કરતા નથી. આથી પરમફલના સાધકપણાથી આ આત્માનો શુદ્ધ પરિણામ, મિથ્યાત્વાદિથી બળવાન છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૫/૪૪રા ભાવાર્થ મહાત્મામાં તત્ત્વના ભાવનના કારણે જ સમ્યગ્દર્શન આદિ પરિણામ પ્રગટ્યા છે તે આત્માના શુદ્ધ પરિણામરૂપ છે અને તે શુદ્ધ પરિણામના ઉત્કર્ષથી જીવ ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વકર્મની વિડંબનારહિત નિરાકુળ એવા આત્મ સ્વભાવને પ્રાપ્ત કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે વૃદ્ધિને પામેલો શુદ્ધ ભાવ આત્માને ઇષ્ટ એવા મોક્ષને સાધે છે, પરંતુ મિથ્યાત્વાદિ ભાવો ક્યારેય આત્માના ઇષ્ટ એવા મોક્ષને સાધતા નથી. આથી આત્માને જે શ્રેષ્ઠ ફળ જોઈએ છે તેનો સાધક એવો શુદ્ધ પરિણામ મિથ્યાત્વાદિથી બળવાન છે. અને તેવો બળવાન પરિણામ જે મહાત્મામાં પ્રગટ્યો છે તે મહાત્મા ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ કરે નહિ તેમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૭૫/૪૪રા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૬ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ચ - આ પણ =આત્માનો શુદ્ધ પરિણામ આત્માને ઈષ્ટ એવા પરમફલનો સાધક છે એ પણ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર - उपप्लवविगमेन तथावभासनादिति ।।७६/४४३ ।। इति । સૂત્રાર્થ - ઉપપ્લવના વિગમનથી તે પ્રકારે અવભાસન હોવાના કારણે અસમંજસની પ્રવૃતિના યોગ્યપણારૂપે અવભાસન હોવાના કારણે, શુદ્ધ ભાવ પરમફલનું સાધક છે એમ નક્કી થાય છે એ પ્રમાણે અન્વય છે. I૭૬/૪૪૩ ટીકા - 'उपप्लवविगमेन' रागद्वेषाद्यान्तरोपद्रवापगमेन 'तथावभासनात्, तथा असमञ्जसस्याप्रवृत्तियोग्यतयाऽवभासनात् प्रतीतेः, भावयतेः कर्तुः, इतीतरस्यामिवेतर इति निदर्शनमात्रमिति स्थितम्, 'इतिः' वाक्यपरिसमाप्तौ ।।७६/४४३।। ટીકાર્ચ - પવિમેન'.... વાચરિસમાતો પા ઉપપ્તવતા વિગમનને કારણે=રાગદ્વેષાદિ અંતરંગ ઉપદ્રવના અપગમને કારણે, તે પ્રકારનું અવભાસન હોવાથી અસંમજસની અપ્રવૃત્તિના યોગ્યપણારૂપે ભાવયતિ એવા કને પ્રતીતિ હોવાથી, શુદ્ધ પરિણામ પ્રકૃષ્ટ એવા સુખરૂપ ફલનો સાધક છે એમ અવય છે. સૂત્રના અંતમાં રહેલા તિ' શબ્દથી શું પ્રાપ્ત થાય છે ? તે કહે છે – એથી ઈતરને ઇતરની જેમ એ પ્રમાણે સૂત્ર-૭૦માં જે કહેલ એ દષ્ટાંત માત્ર છે એ પ્રમાણે સ્થિત છે. અંતિમ તિ' શબ્દ વાક્યપરિસમાપ્તિમાં છે. li૭૬/૪૪૩મા ભાવાર્થ - જે મહાત્માઓ ઉપદેશ વગર પણ સંયમની સર્વ ક્રિયાઓ સ્વભૂમિકા અનુસાર તીવ્ર સંવેગથી કરે છે તેઓને તે સંયમની પ્રવૃત્તિથી તેઓના આત્મામાં વર્તતા અંતરંગ કષાયોનો ઉપદ્રવ સતત ક્ષીણ ક્ષીણતર થાય છે, તેથી ચિત્ત વીતરાગતાને આસન્ન આસન્નતર થયા કરે છે, તેથી તે મહાત્માને અસમંજસ પ્રવૃત્તિ ન થઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૬, શ્લોક-૪ શકે તેવી યોગ્યતા પોતાનામાં પ્રતિભાસિત થાય છે. તેથી નક્કી થાય છે કે તેઓની પ્રવૃત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય મોક્ષને સાધનાર છે. આનાથી શું ફલિત થાય ? તે બતાવવા અર્થે સૂત્રના અંતે તિ' કહેલ છે તેનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સૂત્ર-૭૦ અને ૭૧માં કહેલ કે ઇતરની જેમ ઇતર એ કથન દૃષ્ટાંત માત્ર છે એ સિદ્ધ થાય છે; કેમ કે જે ભાવસાધુ નથી તેઓ ભાવથી ઉચિત પ્રવૃત્તિ કરતા નથી તો પણ કોઈક સાધુ પાછળથી ભાવથી ઉચિત પ્રવૃત્તિ કરનાર થઈ શકે છે. જ્યારે પ્રસ્તુતમાં બતાવેલા ભાવસાધુ તો શક્તિના પ્રકર્ષથી સંવેગપૂર્વકની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી, તેથી ઇતરની જેમ ઇતર એ કથન દૃષ્ટાંત માત્ર છે, નિયત વ્યાપ્તિવાળું નથી તે પ્રમાણે સિદ્ધ થાય છે. ૭૬/૪૪૩ અવતરણિકા - अथोपसंहरन्नाह - અવતરણિકાર્ય : હવે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : છટ્ટા અધ્યયનના પ્રારંભમાં કહેલ કે આશય આદિને ઉચિત અનુષ્ઠાન કરવું પોતાની ચિત્તની પરિણતિ આદિને ઉચિત અનુષ્ઠાન કરવું, કલ્યાણનું કારણ છે અને તેની જ પુષ્ટિ ત્રણ શ્લોક સુધી કરી. ત્યારપછી આશયાદિને ઉચિત અનુષ્ઠાન કોના માટે કયું છે? તેની સ્પષ્ટતા કરવા અર્થે અત્યાર સુધી અવાંતર સૂત્રો બતાવેલ. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – બ્લોક : एवंविधयतेः प्रायो भावशुद्धेर्महात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोक्षतुल्यो भवोऽपि हि ।।४।। શ્લોકાર્ય : મહાત્મા એવા આવા પ્રકારના યતિને પ્રાયઃ ભાવશુદ્ધિ હોવાથી અત્યંત વિનિવૃત આગ્રહપણું હોવાને કારણે ભવ પણ મોક્ષતુલ્ય છે. IIII ટીકા - ‘एवंविधस्य' स्वावस्थोचितानुष्ठानारम्भिणो 'यतेः' साधोः 'प्रायो' बाहुल्येन 'भावशुद्धेः' सकाशात् Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | શ્લોક-૪, ૫ 'महात्मनः' उक्तरूपस्य 'विनिवृत्ताग्रहस्य' उपरतशरीरादिगोचरमूर्छादोषस्य 'उच्चैः' अत्यर्थं 'मोक्षतुल्यो' निर्वाणकल्पो ‘भवोऽपि,' मोक्षस्तावन्मोक्ष एवे त्यपि'शब्दार्थः, 'हिः' स्फुटम्, यदवाचि - “निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । વિનિવૃત્તપરાશાનામદેવ મોક્ષ: સુવિદિતાનામ્ પાર૬૮” [પ્રશH૦ ૨૨૮] રતિ ૪ ટીકાર્ય : વંવિથસ્થ' ... રૂત્તિ | આવા પ્રકારના સ્વઅવસ્થાને ઉચિત અનુષ્ઠાન આરંભ કરનારા થતિ=સાધુને, પ્રાયઃ=બહુલતાથી, ભાવશુદ્ધિને કારણે અત્યંત વિનિવૃત આગ્રહવાળા ઉક્તરૂપ એવા મહાત્માને અત્યંત શાંત થયેલી છે શરીર આદિ વિષયક મૂચ્છદોષ જેમને એવા મહાત્માને, ભવ પણ સ્પષ્ટ મોક્ષતુલ્ય છે. જે કારણથી કહેવાયું છે – “મદ અને કામને જીત્યા છે જેમણે, વાણી-કાયા અને મનના વિકારરહિત, પરની આશા જેમની શાંત થયેલી છે એવા સુવિહિત સાધુને અહીં જ=સંસારમાં જ, મોક્ષ છે. ર૧૮” (પ્રથમ. ૨૩૮) ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Imજા જ મોડજિ'માં ‘મથી એ કહેવું છે કે મોક્ષ તો મોક્ષ જ છે, પણ ભવ પણ મોક્ષતુલ્ય છે. ભાવાર્થ : જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેવા મહાત્માઓ જિનવચનથી પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કયું છે ? તેનો નિર્ણય કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનનો પ્રારંભ કરનારા હોય છે. તેવા સાધુને પ્રાયઃ ભાવશુદ્ધિ વર્તે છે તેને કારણે તેઓને અંતરંગ રીતે અતિશય અતિશયતર સુખ વર્તે છે, તેથી શરીર આદિ વિષયક તે પ્રકારનો મૂચ્છદોષ લેશ પણ નથી, તેથી તેઓનું ચિત્ત અત્યંત શાંતરસને અનુભવ કરનાર છે, તેથી તેઓ માટે ભવ પણ મોક્ષતુલ્ય છે. આનાથી એ ફલિત થાય કે જે જીવો સ્વભૂમિકાને ઉચિત પ્રવૃત્તિ કરીને તીવ્ર સંવેગપૂર્વક ઉચિત અનુષ્ઠાન કરે તો તે જીવોને પોતાની ભૂમિકા અનુસાર રાગાદિ અલ્પઅલ્પતર થાય છે જેનાથી અંતરંગ સુખની વૃદ્ધિ થાય છે અને અંતરંગ સુખની વૃદ્ધિ થવાથી જ અસાર એવા શરીરાદિ બાહ્ય પદાર્થો પ્રત્યે લેશ પણ મૂચ્છ થતી નથી, પરંતુ સુખાત્મક અંતરંગ ભાવમાં જ તેઓને ગાઢ રતિ હોય છે. આજના અવતરણિકા : अत्रोपपत्तिमाह - અવતરણિતાર્થ - આમાં આવા પ્રકારના મહાત્માનો ભવ પણ મોક્ષતુલ્ય છે એમાં, ઉપપતિને યુક્તિને કહે છે – Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૧| શ્લોક-૫ શ્લોક : सद्दर्शनादिसंप्राप्तेः संतोषामृतयोगतः । भावैश्वर्यप्रधानत्वात् तदासन्नत्वतस्तथा ।।५।। શ્લોકાર્ચ - સદર્શન આદિની સંપ્રાપ્તિ હોવાથી, સંતોષ-અમૃતનો યોગ હોવાને કારણે અને ભાવઐશ્વર્યનું પ્રધાનપણું હોવાથી, મોક્ષનું આસન્નપણું હોવાના કારણે ભવ પણ મોક્ષતુલ્ય છે એમ અન્વય છે. INIL ટીકા : 'सद्दर्शनादीनाम्' अधःकृतचिन्तामणिकल्पद्रुमकामधेनूपमानानां सम्यग्दर्शनज्ञानचारित्राणां 'संप्राप्तेः' लाभात् यः संतोषामृतयोगस्तस्मात्, 'मोक्षतुल्यो भवोऽपि ही'ति संबन्धः, उपपत्त्यन्तरमाह - 'भावैश्वर्यप्रधानत्वात्', भावैश्वर्येण क्षमामार्दवादिना प्रधानः उत्तमस्तद्भावस्तत्त्वं तस्मात् सकाशात् 'तदासन्नत्वतो' मोक्षासनभावात्, 'तथे ति हेत्वन्तरसूचक इति ।।५।। ટીકા : ‘સર્જનારીના” ..... હૃત્તિ | હલકા કર્યા છે ચિંતામણિ-કલ્પદ્રુમ-કામધેનુની ઉપમાને જેણે એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રની સંપ્રાપ્તિ હોવાથી=લાભ હોવાથી, જે સંતોષ-અમૃતનો યોગ છે તેના કારણે મોક્ષતુલ્ય ભવ પણ છે, એમ સંબંધ છે. ઉપપતિ અંતરને અન્ય યુક્તિને, કહે છે – ભાવએશ્વર્યનું પ્રધાનપણું હોવાથી ક્ષમા-માર્દવ આદિ રૂ૫ ભાવઐશ્વર્યનું પ્રધાનપણું હોવાથી, તેનું આસાપણું હોવાથી=મોક્ષનું આસાપણું હોવાથી, ભવ પણ મોક્ષતુલ્ય છે, એમ અવય છે. શ્લોકમાં રહેલ ‘તથા' હેતુ અંતરનું સૂચક છે શ્લોકના પૂર્વાર્ધરૂપ હેતુ કરતાં શ્લોકના ઉત્તરાર્ધરૂપ હેતુ અન્ય છે તેને બતાવનાર છે. પા ભાવાર્થ :પૂર્વસૂત્રમાં કહ્યું કે આવા પ્રકારના મહાત્માને ભવ પણ મોક્ષતુલ્ય છે. કેમ ભવ મોક્ષતુલ્ય છે ? તેમાં બે યુક્તિ બતાવે છે – તે મહાત્માને સંસારના ચિંતામણિ આદિ ભાવો કરતાં પણ અધિક મૂલ્યવાન એવા રત્નત્રયીની પ્રાપ્તિ થયેલી હોવાથી સંતોષરૂપ અમૃતનો યોગ થયો છે માટે તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | શ્લોક-૫, ૬ આશય એ છે કે મોક્ષમાં રહેલા જીવો સંપૂર્ણ મોહની આકુળતા વગરના અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સદા પ્રતિષ્ઠિત છે, તેથી સુખી છે, તેમ આ મહાત્મા પણ સંયમમાં હોવા છતાં ચિંતામણિ આદિ કરતાં પણ અધિક મૂલ્યવાન એવી રત્નત્રયીને પ્રાપ્ત કરીને સંતોષના પરિણામવાળા થયા છે, તેથી ઇચ્છાની આકુળતાનો અભાવ વર્તે છે. માટે જેમ સિદ્ધના જીવો ઇચ્છાની આકુળતા વગરના છે તેમ નષ્ટપ્રાય એવી ઇચ્છાવાળા હોવાથી ઇચ્છાની આકુળતા વગરના તે મહાત્મા મોક્ષતુલ્ય કંઈક સ્વસ્થતા અનુભવે છે, તેથી તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે. વળી, શ્લોકના ઉત્તરાર્ધથી બીજો હેતુ બતાવે છે – જેમ મોક્ષમાં પૂર્ણ ભાવ ઐશ્વર્ય છે તેમ પ્રસ્તુત મહાત્મામાં ક્ષમા આદિ ભાવો રૂપ ભાવઐશ્વર્ય પ્રધાન છે, તેથી તેઓ મોક્ષને અતિ આસન્ન ભાવવાળા છે. માટે જેમ મોક્ષમાં સુખ છે તેમ અસંગ ભાવનું સુખ તે મહાત્મામાં છે. માટે તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે. અહીં કહ્યું કે તે મહાત્મામાં ભાવઐશ્વર્ય પ્રધાન છે, તેથી એ પ્રાપ્ત થાય કે તે મહાત્મામાં હજુ સંસારના બીજભૂત મોહાદિ ભાવો પણ છે તોપણ તે નષ્ટપ્રાય છે અને ક્ષમાદિ ભાવરૂપ ભાવઐશ્વર્ય પ્રધાનરૂપે છે. અને, તેથી જ તે ભાવઐશ્વર્યના બળથી તે મહાત્મા સતત મોહાદિ ભાવોનો નાશ કરી રહ્યા છે માટે તે મહાત્માને મોક્ષનું આસન્નપણું છે. આપણા અવતરણિકા - एतदेव समर्थयन्नाह - અવતરણિકાર્ય : આને જ=પૂર્વમાં વર્ણન કરાયેલા મહાત્માનો ભવ પણ મોક્ષતુલ્ય છે એમાં શ્લોક-પમાં યુક્તિથી બતાવ્યું તેને જ, સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - उक्तं मासादिपर्यायवृद्ध्या द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ।।६।। શ્લોકાર્ચ - કહેવાયું છે – માસાદિ પર્યાયની વૃદ્ધિથી બાર માસ દ્વારા ચારિત્રી સર્વ દેવોથી ઉત્તમ એવા પરમ તેજને ચિત્તની સુખાસિકારૂપ તેજને, પ્રાપ્ત કરે છે. આવા ટીકા :'उक्तं' निरूपितं 'भगवत्याम्,' किमित्याह-'मासादिपर्यायवृद्ध्या' मासेन द्वाभ्यां त्रिभिरित्यादिक्रमेण Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ धर्मनिहु २८ लाग-3 / अध्याय-5 / Rels-g पर्यायस्य वृद्धौ सत्यां यावद् 'द्वादशभिर्मासैः 'परं' प्रकृष्टं 'तेजः' चित्तसुखलाभलक्षणं प्राप्नोति' अधिगच्छति 'चारित्री' विशिष्टचारित्रपात्रं पुमान्, परत्वमेव व्यनक्ति-'सर्वदेवेभ्यो' भवनवासिप्रभृतिभ्योऽनुत्तरसुरावसानेभ्यः सकाशादुत्तमं सर्वसुरसुखातिशायीति भावः, 'भगवतीसूत्रं' चेदम् - "जे इमे अज्जत्ताए समणा निग्गंथा एते णं कस्स तेउल्लेसं वीतीवयंति? मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउल्लेसं वीइवयइ, एवं दुमासपरियाए समणे निग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं वीतीवयइ, तिमासपरियाए समणे निग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतीवयइ, चउमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियवज्जियाणं गहगणनक्खत्ततारारूवाणं जोतिसियाणं तेउलेसं वीईवयइ, पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोइसियाणं तेउलेसं वीतीवयइ, छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं तेउलेसं वीतीवयइ, सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं तेउलेसं वीइवयइ, अट्ठमासपरियाए समणे निग्गंथे बंभलोगलतगदेवाणं तेउलेसं [वीइवयइ], नवमासपरियाए समणे निग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं [वीईवयइ], दसमासपरिवाए समणे [निग्गंथे] आणयपाणयआरणअच्चुआणं देवाणं तेउलेसं [वीइवयइ], एक्कारसमासपरियाए समणे [निग्गंथे] गेवेज्जाणं देवाणं [तेउलेसं वीइवयइ], बारसमासपरियाए [समणे निग्गंथे] अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं [वीइवयइ] तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सव्वदुक्खाणमंतं करेइ ।।२१९।।" [भगवती० १४।९।५३७] त्ति ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविषयविधिः षष्ठोऽध्यायः समाप्तः ।। सार्थ :'उक्तं' ..... त्ति ।। भगवतीमा वायुं छ=३पित छ. शुं वायु छ ? भने । छ - માસાદિ પર્યાયની વૃદ્ધિથી= માસ, બે માસ, ત્રણ માસ ઈત્યાદિ ક્રમ વડે પર્યાયની વૃદ્ધિ થયે છતે, થાવત્ બાર માસ વડે પ્રકૃષ્ટ ચિત્તના સુખલારૂપ તેજને ચારિત્રી=વિશિષ્ટ ચારિત્રને પાત્ર એવો પુરુષ પ્રાપ્ત કરે છે. ચારિત્રીના પ્રકષ્ટ સુખને જ વ્યક્ત કરે છે – સર્વ દેવોથી=ભુવનવાસીથી માંડીને અનુત્તરસુરના અંતવાળા દેવોથી, ઉત્તમ=સર્વ દેવોના સુખથી અતિશાથી સુખને પ્રાપ્ત કરે છે. અને ભગવતીસૂત્ર આ છે – જે આ આર્યપણા વડે–પાપ કર્મના બહિભૂતપણા વડે અથવા વર્તમાનપણારૂપે વિચરતા શ્રમણ નિગ્રંથો છે એ સાધુઓ કોની તેજોલેશ્યાને અતિક્રમે છે. હે ગૌતમ ! એક માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણમંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. એ રીતે જે રીતે માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણમંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે એ રીતે, બે માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરઈંદ્રજિત એવા ભવણવાસીદેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | શ્લોક-૧ ૧૧૩ ત્રણ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરકુમારે દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. ચાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ગ્રહણ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિષ દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. પાંચ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ચંદ્ર, સૂર્ય આત્મક જ્યોતિષ ઇન્દ્રોની તેજોવેશ્યાને અતિક્રમે છે. છ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સૌધર્મ, ઇશાન દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે. સાત માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સનસ્કુમાર, માહે દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. આઠ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો બ્રહ્મલોક, લાતંગ દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. નવ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો મહાશુક્ર, સહસ્ત્રાર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. દસ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો આનત, પ્રાણત, આરણ-અય્યત દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. અગિયાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો રૈવેયક દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તર ઉપપાતી દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્યારપછી શુક્લ, શુક્લાભિજાત્ય થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણને પામે છે. સર્વ દુઃખોના અંતને કરે છે.” (ભગવતીસૂત્ર-શતક ૧૪, ઉદ્દેશો ૯, સૂત્ર-૫૩૭). તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૬/૩૬ શ્રી મુનિચન્દ્રસૂરિ વિરચિત ધર્મબિંદુ પ્રકરણની ટીકામાં યતિધર્મવિષયક વિધિવાળો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ : શ્લોક-પમાં યુક્તિથી કહ્યું કે આવા મહાત્માઓનો ભવ મોક્ષતુલ્ય છે. કેમ મોક્ષતુલ્ય છે તેને દઢ કરવા અર્થે કહે છે કે જે સાધુ તીવ્ર સંવેગપૂર્વક સદા જિનવચન અનુસાર સર્વ ક્રિયાઓ કરે છે તે પ્રતિદિન ક્રિયાના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે જેથી ચિત્તમાં સતત મોહની આકુળતાનું શમન થાય છે અને તેમનો આત્મા વીતરાગતાને અભિમુખ અભિમુખતર સતત થાય છે તેવા મહાત્માને આશ્રયીને ભગવતીસૂત્રમાં કહ્યું છે કે તેઓ મહિનાના પર્યાયવાળા થાય ત્યારે વાણવ્યંતરના દેવતાની તેજોલેશ્યાને અતિક્રમ કરે છે અને બાર મહિનાના પર્યાયવાળા થાય ત્યારે અનુત્તરવાસીના દેવતાની તેજલેશ્યાને અતિક્રમ કરે છે અને અહીં તેજોલેશ્યાથી “ચિત્તમાં સુખલાભ”ને ગ્રહણ કરેલ છે, તેથી બાર મહિના પછી આવા મહાત્માને સર્વાર્થસિદ્ધના દેવતાઓ કરતાં અધિક અંતરંગ સુખ વર્તે છે અને તે સુખ ક્ષમા આદિ ભાવોના વૃદ્ધિના બળથી જ થયું છે, તેથી નક્કી થાય છે કે તે મહાત્માની સંયમની ક્રિયા ભાવઐશ્વર્યની વૃદ્ધિ દ્વારા તે મહાત્માને સિદ્ધ અવસ્થાને આસન્ન કરે છે માટે તેવા મહાત્માને આ ભવમાં પણ મોક્ષતુલ્ય સુખ છે. Iકા છો અધ્યાય સમાપ્ત Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧ (સાતમો અધ્યાય) અવતરણિકા : व्याख्यातः षष्ठोऽध्यायः, अथ सप्तमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય : છો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે સાતમો અધ્યાય વ્યાખ્યાન કરાય છે. તેનું=સાતમા અધ્યાયનું, આ=આગળ બતાવે છે એ, આદિ સૂત્ર છે= પ્રથમ શ્લોક છે – શ્લોક : फलप्रधान आरम्भ इति सल्लोकनीतितः । संक्षेपादुक्तमस्येदं व्यासतः पुनरुच्यते ।।१।। બ્લોકાર્ય : ફલપ્રધાન આરંભ છે એ પ્રકારની સલોકની નીતિ હોવાથી શિષ્ટપુરુષોનાં આચાર હોવાથી, સંક્ષેપથી આનું આ ધર્મનું ફળ કહેવાયું=અધ્યાય-૧ના શ્લોક-૨માં કહેવાયું. વળી, વિસ્તારથી કહેવાય છે. ll૧II ટીકા - 'फलं प्रधानं' यस्येति स तथा आरम्भो' धर्मादिगोचरा प्रवृत्तिः 'इति' अस्याः 'सल्लोकनीतितः' शिष्टजनसमाचारात्, किमित्याह-संक्षेपात्' परिमितरूपतया 'उक्तमस्य' धर्मस्येदं फलं धनदो धनार्थिनां प्रोक्तः' इति श्लोकेन शास्त्रादौ, 'व्यासतो' विस्तरेण 'पुनरुच्यते इदम्' इदानीमिति ॥१॥ ટીકાર્ય : પન્ન પ્રથાન'... ફની મિતિ ! ફલ છે પ્રધાન જેને તે તેવું છે ફલપ્રધાન છે. અને ફલપ્રધાન એવો ધર્માદિવિષયક પ્રવૃત્તિરૂપ આરંભ છે એ પ્રમાણે સલ્લોકની નીતિ હોવાથી શિષ્ટલોકોનો આચાર હોવાથી, સંક્ષેપથી પરિમિતરૂપપણાથી, આનું ધર્મનું, આ ફળ, “થનલો ઘનાથનાં પ્રોજે:' એ પ્રકારના શ્લોકથી શાસ્ત્રની આદિમાં કહેવાયું. વળી, વ્યાસથી=વિસ્તારથી આ=ધર્મનું ફળ, હવે કહેવાય છે. ‘ત્તિ' શબ્દ ટીકાલની સમાપ્તિ અર્થે છે. ૧ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું ફળ બતાવ્યું; કેમ કે શિખલોકોનો આચાર છે કે જેનું ફળ શ્રેષ્ઠ હોય તેવી જ ધર્મ-અર્થ-કામ વિષયક પ્રવૃત્તિ કરે, તેથી શિષ્ટલોકોને ધર્મમાં પ્રવૃત્તિ કરવાથી શું ઉત્તમ ફળ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧, ૨ મળે છે તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રથમ અધ્યાયના પ્રારંભમાં ધર્મનું ફળ સંક્ષેપથી બતાવ્યું. ત્યારપછી તે ધર્મનું સ્વરૂપ પ્રારંભથી માંડીને ચરમભૂમિકા સુધીનું અત્યાર સુધી બતાવ્યું. હવે તે ધર્મના સેવનથી શું ઉત્તમ ફળ મળે છે ? તે વિસ્તારથી બતાવે છે. III અવતરણિકા - ननु यदि व्यासतः पुनरिदानीं वक्ष्यते तत् किमिति संक्षेपात् पूर्वं फलमुक्तमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ - જો વિસ્તારથી વળી હમણાં કહેવાશે ધર્મનું ફલ કહેવાશે, તો સંક્ષેપથી પૂર્વમાં ફળ=ધર્મનું ફળ, કેમ કહેવાયું ? એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : प्रवृत्त्यङ्गमदः श्रेष्ठं सत्त्वानां प्रायशश्च यत् । आदौ सर्वत्र तद्युक्तमभिधातुमिदं पुनः ।।२।। શ્લોકાર્થ : જે કારણથી, આ ધર્મનું ફલ, જીવોની પ્રવૃત્તિનું પ્રાયઃ શ્રેષ્ઠ અંગ છે તે કારણથી સર્વત્ર આદિમાં કહેવા માટે યુક્ત છે ધર્મનું ફળ કહેવા માટે યુક્ત છે. વળી આ આગળમાં બતાવે છે એ, વિસ્તારથી ઘર્મનું ફળ છે. ll ટીકા - 'प्रवृत्त्यगं' प्रवृत्तिकारणम् ‘अदः' फलं श्रेष्ठं' ज्यायः 'सत्त्वानां' फलार्थिनां प्राणिविशेषाणां પ્રાયઃ' પ્રાઇ, 'વારો વચ્ચત્તર મુખ્યો, “ય યાત્ ગાવો' પ્રથમ “સર્વત્ર' સર્વાર્થે 'तत्' तस्माद् ‘युक्तं' उचितम् 'अभिधातुं' भणितुं संक्षेपादादाविति, आदावेव विस्तरेण फलभणने शास्त्रार्थस्य अतिव्यवधानेन श्रोतुस्तत्र नीरसभावप्रसङ्गेनानादर एव स्यादिति । 'इदं पुनरिति यत् पुनर्व्यासतः फलं तदिदं वक्ष्यमाणम् ।।२।। ટીકાર્ય : પ્રવૃત્ત્વ' વસ્યામ્ II જે કારણથી આ ધર્મનું ફળ, જીવોની ફલના અર્થી જીવવિશેષોની, પ્રવૃત્તિનું પ્રાયઃ શ્રેષ્ઠ અંગ છે=પ્રવૃત્તિનું શ્રેષ્ઠ કારણ છે, તે કારણથી સર્વ કાયમાં પ્રથમ કહેવા માટે=સંક્ષેપથી આદિમાં કહેવા માટે ઉચિત છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૨, ૩ કેમ સંક્ષેપથી કહેવા માટે ઉચિત છે ? એમાં હેતુ કહે છે – આદિમાં જ વિસ્તારથી ધર્મના ફળને કહેવામાં શાસ્ત્રના અર્થનો અતિવ્યવધાન થવાથી શ્રોતાને ત્યાં ફલના વર્ણનમાં, નીરસભાવનો પ્રસંગ હોવાને કારણે, અનાદર જ થાય. આ વળી જે વળી, વ્યાસથી ફલ છે વિસ્તારથી ફલ છે, તે આવશ્યમાણ, છે. પ્રાયશ્વિમાં રહેલ ‘આકાર વક્તવ્યાતરના સમુચ્ચય માટે છે. રા. ભાવાર્થ : વિચારક એવા મહાત્માઓ યોગ્ય શ્રોતાને હિતની પ્રાપ્તિ થાય તેનો વિચાર કરીને ગ્રંથરચના કરે છે. અને ગ્રંથના પ્રારંભમાં ધર્મનું સ્વરૂપ બતાવવા પૂર્વે સંક્ષેપથી ધર્મનું ફળ ગ્રંથકારશ્રી કહે નહિ તો પ્રાયઃ જીવોને ધર્મ સાંભળવા માટે ઉત્સાહ થાય નહિ, પરંતુ ધર્મનું કેવું શ્રેષ્ઠ ફળ છે તેમ પૂર્વમાં બતાવવામાં આવે તો તે ફળને સાંભળીને યોગ્ય જીવો ધર્મના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળા થાય છે, તેથી ધર્મનું ફળ કેવું ઉત્તમ છે તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ ધર્મનું ફળ બતાવ્યું છે. ત્યાં પ્રશ્ન થાય કે જો પાછળથી ધર્મનું વિસ્તારથી ફળ ગ્રંથકારશ્રીને બતાવવું હોય તો પ્રારંભમાં જ ધર્મનું વિસ્તારથી ફળ કેમ બતાવેલ નથી ? તેથી ટીકાકારશ્રી કહે છે – ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું વિસ્તારથી ફળ કહેવામાં આવે તો જે ધર્મના સ્વરૂપનો શ્રોતાને બોધ કરાવવો છે તેનું અતિવ્યવધાન પ્રાપ્ત થાય, તેથી શ્રોતાને તે ફળ સાંભળવામાં નિરસતા પ્રાપ્ત થાય. તેના નિવારણ અર્થે પ્રથમ સંક્ષેપથી ધર્મનું ફળ બતાવ્યું અને ધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી તે ધર્મનું ફળ વિસ્તારથી બતાવવામાં આવે તો ધર્મને સાંભળવાથી શ્રોતાને અત્યાર સુધી ધર્મના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે તે ધર્મના સેવન માટેનો ઉત્સાહ અતિશયિત થાય, તેથી દુષ્કર એવા તે ધર્મને અપ્રમાદથી સેવીને ધર્મના ફળને પ્રાપ્ત કરે. માટે ગ્રંથકારશ્રી ધર્મના સ્વરૂપને બતાવ્યા પછી વિસ્તારથી ધર્મનું ફળ બતાવે છે. રા અવતરણિકા : યથા – અવતરણિકાર્ય : જે આ પ્રમાણે=વિશેષ પ્રકારના ધર્મનું ફળ આ પ્રમાણે છે – શ્લોક : विशिष्टं देवसौख्यं यच्छिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ।।३।। Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૩ શ્લોકાર્થ : ૧૧૭ જે વિશિષ્ટ દેવભવનું સુખ અને જે મોક્ષનું પ્રકૃષ્ટ સુખ ધર્મકલ્પદ્રુમનું આ ફલ મનીષીઓ કહે છે. II૩/૩૯II ટીકા ઃ 'विशिष्टं' सौधर्मादिदेवलोकसंबन्धितया शेषदेवसौख्यातिशायि 'देवसौख्यं' सुरशर्म यदिहैव वक्ष्यમાળમ્, ‘શિવસોદ્ધ' મુશિર્મ, ‘વ:' સમુયે, યહિતિ પ્રાવત્, ‘પરં’ પ્રકૃષ્ટમ્, તત્ જિમિત્યાહ્ન 'धर्मकल्पद्रुमस्य' भावधर्मकल्पपादपस्य 'इदं' प्रतीतरूपतया प्रथमानं 'फलं' साध्यमाहुः उक्तवन्तः ‘મનીષિળ:' સુધર્મસ્વામિપ્રમૃતવો મહામુનય કૃતિ રૂા ટીકાર્ય : ‘વિશિષ્ટ' કૃતિ ।। વિશિષ્ટ=સૌધર્માદિદેવલોકસંબંધીપણાથી શેષદેવસુખ કરતાં અતિશાયી એવું દેવતું સુખ જે અહીં જ કહેવાનારું છે, અને જે પ્રકૃષ્ટ એવું મોક્ષનું સુખ તે શું ? એથી ધર્મકલ્પદ્રુમનું=ભાવધર્મરૂપ કલ્પવૃક્ષનું, આ= પ્રતીતરૂપપણાથી પ્રથમાન=વિસ્તાર પામતું, ફલ=સાધ્ય, મનીષીઓ=સુધર્માસ્વામી વગેરે મહામુનિઓ, કહે છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II3II ભાવાર્થઃ પૂર્વમાં સામાન્ય ગૃહસ્થધર્મથી માંડીને અપ્રમત્ત મુનિઓનાં ધર્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવ્યું. સ્વભૂમિકા અનુસાર તે ધર્મ સેવીને યોગ્ય જીવો આત્મામાં મોક્ષને અનુકૂળ એવા ભાવધર્મને પ્રાપ્ત કરે છે જે ભાવધર્મ કલ્પવૃક્ષ જેવો છે અને તે કલ્પવૃક્ષ જેવા ભાવધર્મનું ફલ વિશિષ્ટ એવા દેવભવનું સુખ છે અને પ્રકૃષ્ટ ફલ મોક્ષનું સુખ છે. એ પ્રમાણે સુધર્માસ્વામી આદિ મહામુનિઓ કહે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મના ફલને સાંભળીને જે જીવો ધર્મના સ્વરૂપને જાણવા માટે અભિમુખ થયા છે તેઓ યોગ્ય ઉપદેશક પાસેથી પૂર્વમાં વર્ણન કરાયેલ સર્વ પ્રકારના ધર્મને સાંભળીને પ્રકૃષ્ટ ધર્મને સેવવાના અભિલાષી થયા છે, છતાં પોતાની શક્તિ જે ભૂમિકાની છે તેનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મનું સેવન કરીને ભાવધર્મને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રકૃષ્ટ ધર્મ સેવવાની શક્તિ આ ભવમાં પ્રાપ્ત ન કરી શકે તો વિશિષ્ટ પ્રકારના દેવભવમાં જાય છે, જ્યાં અન્ય પ્રકારના દેવો કરતાં તેમને વિશિષ્ટ પ્રકારનું સુખ પ્રાપ્ત છે. વળી, પૂર્ણ ધર્મસેવનના અર્થી તે મહાત્માઓ દેવભવમાં પણ વિશિષ્ટ પ્રકારની શક્તિનો સંચય કરીને ઉત્તમ પ્રકારના માનવભવને પ્રાપ્ત કરીને પ્રકૃષ્ટ ધર્મ સેવવાની શક્તિને પ્રાપ્ત કરે છે અને અંતે તે પ્રકૃષ્ટ ધર્મસેવનના ફળરૂપે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે તે પ્રમાણે સુધર્માસ્વામી આદિ મહામુનિઓ કહે છે. 11311 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૭ | સૂત્ર-૧, ૨, ૩ સૂત્ર : इत्युक्तो धर्मः, साम्प्रतमस्य फलमनुवर्णयिष्यामः ।।१/४४४ ।। સૂત્રાર્થ : આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, ધર્મ કહેવાયો. હવે આનું ફલ ધર્મનું ફલ અમે વર્ણન કરીશું. ll૧/૪૪૪l. ટીકા - સુમમેવ ા૨/૪૪૪ ટીકાર્ય : સુકામેવ | સુગમ છે. II૧/૪૪૪ના ભાવાર્થ છટ્ટા અધ્યયન સુધી ધર્મનું સ્વરૂપ કહેવાયું ત્યારપછી સાતમા અધ્યયનના ત્રણ શ્લોકોમાં તે ધર્મનું સ્વરૂપ કંઈક કહ્યું. હવે વિસ્તારથી ધર્મના ફલને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. II૧/૪૪૪ સૂત્ર : દ્વિવિઘ wત્તમ્ - અનન્તરપરમ્પરમેવાત્ તાર/૪૪ સૂત્રાર્થ : (૧) અનંતર અને (૨) પરંપરાભેદથી બે પ્રકારનું ધર્મનું ફલ છે. ૨/૪૪ull ટીકા - ___ 'द्विविधं' द्विरूपं फलं धर्मस्य, कथमित्याह-'अनन्तरपरम्परभेदात्' आनन्तर्येण परम्परया च પા૨/૪૪થી ટીકાર્ચ - ‘વિ' ... પરંપરા ર || બે પ્રકારનું ધર્મનું ફલ છે. કઈ રીતે બે પ્રકારનું છે? એથી કહે છે - (૧) અનંતર અને (૨) પરંપરાના ભેદથી બે પ્રકારનું છે. ર/૪૪પા સૂત્ર - तत्रानन्तरफलमुपप्लवह्रासः ।।३/४४६।। Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સુત્ર-૩, ૪ ૧૧૯ સૂત્રાર્થ : ત્યાં બે પ્રકારના લમાં, અનંતર ફળ=ધર્મનું તત્કાલ ફળ, ઉપદ્રવનો નાશ છે. Il૩/૪૪૬ll ટીકા : 'तत्र' तयोर्मध्ये 'अनन्तरफलं' दर्श्यते, तद्यथा 'उपप्लवहासः, उपप्लवस्य' रागद्वेषादिदोषोद्रेकનક્ષસ્થ ‘હાસ:' પરિળિ: ગારૂ/૪૪૬ાા ટીકાર્ચ - તત્ર'પરિળિઃ | ત્યાં=બે પ્રકારના ફલમાં અનંતર ફળ બતાવાય છે. તે આ પ્રમાણે – ઉપપ્લવનો હાસ=રાગ-દ્વેષાદિદોષતા ઉકરૂપ ઉપદ્રવની પરિહાની. અ૩/૪૪૬ ભાવાર્થ : જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના ધર્મનાં સ્વરૂપનું સમ્યફ અવધારણ કરે છે અને પોતાની શક્તિનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર દઢ પ્રણિધાનપૂર્વક ધર્મ સેવે છે તે મહાત્માઓને તે ધર્મના સેવનકાળમાં અંતરંગ રીતે જે રાગાદિ પરિણતિરૂપ દોષો હતા તે ક્ષીણ ક્ષીણતર થાય છે, કેમ કે જિનવચન અનુસાર સેવાયેલો ધર્મ અંતરંગ રીતે જિનતુલ્ય થવાના વ્યાપારને પ્રવર્તાવીને અવશ્ય તે તે ભૂમિકાના રાગાદિનો ઉચ્છેદ કરે છે, તેથી ચિત્તની સ્વસ્થતારૂપ અંતરંગ સુખ ઉત્પન્ન થાય છે, જે ધર્મના સેવનનું તાત્કાલિક ફલ છે. I૩/૪૪વા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : भावैश्वर्यवृद्धिः ।।४/४४७ ।। સૂત્રાર્થ : ભાવઐશ્વર્યની વૃદ્ધિ અનંતર ફલ છે. I૪/૪૪૭થી ટીકા : 'भावैश्वर्यस्य' औदार्यदाक्षिण्यपापजुगुप्सादिगुणलाभलक्षणस्य 'वृद्धिः' उत्कर्षः ।।४/४४७।। Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૪, ૫ ટીકાર્ચ - મવૈશ્વર્યચ' ... વર્ષ / ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સાદિ ગુણની પ્રાપ્તિ રૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ ઉત્કર્ષ, ધર્મનું અનંતર ફલ છે. ૪/૪૪૭ના ભાવાર્થ - જે મહાત્માઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે, તેઓમાં પૂર્વમાં જે ભવાભિનંદી આદિ જીવોના ક્ષુદ્રતા આદિ દોષો હતા તે દોષો ક્ષીણ ક્ષીણતર થાય છે અને તેના પ્રતિપક્ષભૂત ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સાદિ ગુણોરૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ થાય છે, તેથી ધર્મ સેવનારા તે મહાત્મામાં ધર્મસેવનકાળમાં જ ઉત્તમ ગુણસંપત્તિરૂપ ભાવઐશ્વર્યની વૃદ્ધિ થાય છે જે સેવાયેલા ધર્મનું તત્કાલ ફલ છે. I૪/૪૪૭ના અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : નનયિત્વમ્ II/૪૪૮ી. સૂત્રાર્થ - જનપ્રિયપણું અનંતર ફલ છે. Im/૪૪૮ ટીકા - सर्वलोकचित्तालादकत्वम् ।।५/४४८।। ટીકાર્ચ - સર્વનોવિજ્ઞાજ્ઞા વર્તમ્ II સર્વલોકના ચિત્તનું આહ્વાદકપણું ધર્મના સેવનનું અનંતર ફલ છે. i૫/૪૪૮ ભાવાર્થ - જે મહાત્માઓ તત્ત્વથી ભાવિત મતિવાળા છે તેઓ જેમ જેમ ધર્મને સેવે છે તેમ તેમ તેઓની પ્રકૃતિ ઉત્તમ ઉત્તમતર બને છે અને તેવા ઉત્તમ પ્રકૃતિવાળા જીવોને જોઈને શિષ્ટ પુરુષોને ચિત્તમાં આનંદ થાય છે કે ખરેખર આ મહાત્મા ધન્ય છે જે આવી ઉત્તમ પ્રકૃતિને ધારણ કરે છે. જે ધર્મને સેવવાનું તત્કાલીન ફળ છે. પ/૪૪૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૬, ૭ ૧૨૧ સૂત્રઃ परम्पराफलं तु सुगतिजन्मोत्तमस्थानपरम्परानिर्वाणावाप्तिः ।।६/४४९ ।। સૂત્રાર્થ - વળી, પરંપરાએ ફલ સુગતિમાં જન્મ અને ઉત્તમ સ્થાનની પરંપરાથી નિર્વાણની પ્રાપ્તિ છે. II૬/૪૪૯ll. ટીકા : यत् ‘सुगतिजन्म' यच्चोत्तमस्थानपरम्परया करणभूतया 'निर्वाणं' तयोरवाप्तिः पुनः परम्पराપમિતિ ૬/૪૪૨ાા ટીકાર્ય : વ . પરિમિતિ છે જે સુગતિમાં જન્મે છે અને જે કરણભૂત એવા ઉત્તમ સ્થાનની પરંપરાથી=મોક્ષપ્રાપ્તિના પ્રબળ કારણભૂત એવાં ઉત્તમસ્થાનોની પરંપરાથી, નિર્વાણ છે. તે બેનીક સુગતિમાં જન્મ અને ઉત્તમસ્થાનની પરંપરાથી નિર્વાણ એ રૂપ તે બેની, પ્રાપ્તિ વળી, પરંપરાફલ છેઃ ધર્મનું પરંપરાથી પ્રાપ્ત થતું ફળ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. img/૪૪૯ળા ભાવાર્થ જે મહાત્માઓ જિનવચન અનુસાર ધર્મ સેવે છે તે મહાત્માઓમાં સૂત્ર-૩, ૪, ૫માં બતાવ્યું તેવું અનંતર ફલ પ્રાપ્ત થાય છે અને તેવી ઉત્તમ પ્રકૃતિના કારણે તે મહાત્મા પુણ્યાનુબંધી પુણ્ય અર્જન કરે છે જેનાથી સુગતિઓમાં જન્મ થાય છે અને ઉત્તર ઉત્તરના દરેક ભવોમાં ઉત્તમસ્થાનોની પરંપરાની પ્રાપ્તિ થાય છે જે ઉત્તમસ્થાનોને પામીને તે મહાત્મા દરેક ભવોમાં પૂર્વ પૂર્વ કરતાં વિશિષ્ટ વિશિષ્ટતા ધર્મને સેવે છે જેના ફળરૂપે સર્વ કર્મના નાશરૂપ નિવાર્ણસુખની પ્રાપ્તિ થાય છે આ સર્વ ધર્મના સેવનનું પરંપરાએ ફલ છે. II૬/૪૪લા અવતરણિકા : अथ स्वयमेवैतत् सूत्रं भावयति - અવતરણિતાર્થ :હવે સ્વયં જ ગ્રંથકારશ્રી આ સૂત્રકછટું સૂત્ર, ભાવન કરે છે=ક્રમસર સ્પષ્ટ કરે છે – Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૂત્રઃ સૂત્રાર્થ સુગતિ, એ વિશિષ્ટ એવું દેવનું સ્થાન છે. II૭/૪૫૦ના ટીકા ઃ ‘સુતિઃ’ મુિષ્યતે ? કૃત્વાદ-‘વિશિષ્ટવેવસ્થાન' સૌધર્માવિપક્ષળમ્ ।।૭/૪૦।। - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭, ૮ સુતિવિશિષ્ટદેવસ્થાનમ્ ||૭/૪૦|| ટીકાર્ય : ‘સુજ્ઞતિઃ’ સૌધર્માવિત્વક્ષળમ્ ।। સુગતિ શું છે ? એથી કહે છે વિશિષ્ટ દેવનું સ્થાન છે. ૭/૪૫૦ના સૂત્રાર્થ ***** : ભાવાર્થ: સૂત્ર-૬માં કહેલ કે પરંપરાફલ સુગતિમાં જન્મ આદિ છે, તેથી ધર્મના સેવનારા મહાત્માને કેવા પ્રકારની સુગતિ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે. અન્ય દેવો કરતાં વિશિષ્ટ એવા દેવના સ્થાનરૂપ સુગતિની પ્રાપ્તિ થાય છે. Il૭/૪૫૦ના સૂત્ર : · સૌધર્માદિ કલ્પરૂપ સુગતિ तत्रोत्तमा रूपसंपत्, सत्स्थितिप्रभावसुखद्युतिलेश्यायोगः, विशुद्धेन्द्रियावधित्वम्, प्रकृष्टानि भोगसाधनानि, दिव्यो विमाननिवहः, मनोहराण्युद्यानानि, रम्या जलाशयाः, कान्ता अप्सरसः, अतिनिपुणाः किङ्कराः, प्रगल्भो नाट्यविधिः, चतुरोदारा भोगाः, सदा चित्ताह्लादः, अनेकसुखहेतुत्वम्, कुशलानुबन्धः, महाकल्याणपूजाकरणम्, तीर्थकरसेवा, સદ્ધર્મવ્રુતી રતિ:, સવા સુહિત્વમ્ ।।૮/૪૬૧|| ત્યાં=પ્રાપ્ત થયેલા દેવસ્થાનમાં, ઉત્તમ રૂપની સંપત્તિ, સુંદર સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ અને લેશ્યાનો યોગ=સુંદર સ્થિતિ, સુંદર પ્રભાવ, સુંદર સુખ, સુંદર કાંતિ અને સુંદર લેશ્યાનો યોગ, વિશુદ્ધ ઈન્દ્રિય અને વિશુદ્ધ અવધિપણું, પ્રકૃષ્ટ ભોગ સાધનો, દિવ્ય વિમાનનો સમૂહ, મનોહર ઉદ્યાનો, રમ્ય જલાશયો, સુંદર અપ્સરાઓ, અતિનિપુણ એવો નોકરવર્ગ, પ્રગલ્ભ નાટ્યવિધિ=અત્યંત ગર્વ લઈ શકાય તેવી નાટ્યવિધિ, ચતુર અને ઉદાર ભોગો, સદા ચિત્તનો આહ્લાદ, અનેક દેવોને સુખનું હેતુપણું, કુશળ અનુબંધ=પરિણામથી સુંદર એવા કૃત્યોનું Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ धर्मणि २ भाग-3 / अध्याय-७ / सूत्र-८ કરણ, મહાકલ્યાણકોમાં ભગવાનની પૂજાનું કરણ, તીર્થકરોની સેવા, સદ્ધર્મ સાંભળવામાં रति, सEL सुणीपj. Il८/४५१।। टी :_ 'तत्र' देवस्थाने 'उत्तमा' प्रकृष्टा 'रूपसंपत्' शरीरसंस्थानलक्षणा १, 'सत्यः' सुन्दरा याः 'स्थितिप्रभावसुखद्युतिलेश्याः' ताभिः 'योगः' समागमः, तत्र 'स्थितिः' पल्योपमसागरोपमप्रमाणायुष्कलक्षणा, 'प्रभावो' निग्रहाऽनुग्रहसामर्थ्यम्, 'सुखं' चित्तसमाधिलक्षणम्, 'द्युतिः' शरीराऽऽभरणादिप्रभा, 'लेश्या' तेजोलेश्यादिका इति २, 'विशुद्धानि' स्वविषयाविपर्यस्तज्ञानजननेन निर्मलानि 'इन्द्रियाणि अवधि'श्च यस्य स तथा, तद्भावस्तत्त्वम् ३, 'प्रकृष्टानि' प्रकर्षवन्ति ‘भोगसाधनानि' भोगोपकरणानि ४, तान्येव दर्शयति – 'दिव्यो' निजप्रभामण्डलविडम्बिताशेषतेजस्विचक्रो 'विमाननिवहः' विमानसंघातः ५, 'मनोहराणि' मनःप्रमोदप्रदानि अशोकचम्पकपुन्नागनागप्रभृतिवनस्पतिसमा-कुलानि 'उद्यानानि' वनानि ६, 'रम्या' रन्तुं योग्याः 'जलाशयाः' वापीह्रदसरोवरलक्षणाः ७, ‘कान्ताः' कान्तिभाजः 'अप्सरसो' देव्यः ८, 'अतिनिपुणाः' परिशुद्धविनयविधिविधायिनः ' किङ्करा' प्रतीतरूपा एव ९, 'प्रगल्भः' प्रौढो 'नाट्यविधिः' तीर्थकरादिचरितप्रतिबद्धाभिनयलक्षणः १०, 'चतुरोदाराः' चतुराः झटित्येवेन्द्रियचित्ताक्षेपदक्षा उदाराश्च उत्तमाः ‘भोगाः' शब्दादयः श्रोत्रादीन्द्रियविषयाः ११, 'सदा' सततं 'चित्तालादो' मनःप्रसादरूपः १२, ‘अनेकेषां' स्वव्यतिरिक्तानां देवादीनां तत्तन्नानाविधसमुचित्ताचारसमाचरणचातुर्यगुणेन 'सुखहेतुत्वं' संतोषनिमित्तभावः १३, 'कुशलः' परिणामसुन्दरो 'अनुबन्धः' सर्वकार्याणाम् १४, ‘महाकल्याणकेषु' जिनजन्ममहाव्रतप्रतिपत्त्यादिषु पूजायाः' स्नात्रपुष्पारोपणधूपवासप्रदानादिना प्रकारेण 'करणं' निर्मापणम् १५, 'तीर्थकराणां' निजप्रभावावर्जितजगत्त्रयजन्तुमानसानां अमृतमेघासाराकारसरसदेशनाविधिनिहतभव्यभविकजनमनःसंतापानां पुरुषरत्नविशेषाणां 'सेवा' वन्दननमनपर्युपासनपूजनादिनाऽऽराधना १६, 'सतः' पारमार्थिकस्य 'धर्मस्य' श्रुतचारित्रलक्षणस्य 'श्रुतौ' आकर्णने 'रतिः' स्वर्गप्रभवतुम्बुरुप्रभृतिगान्धर्विकारब्धपञ्चमस्वरगीतश्रवणरतेरपि सकाशादधिकसंतोषलक्षणा १७, 'सदा' सर्वकालं 'सुखित्वं' बाह्यशयनाऽऽसनवस्त्राऽलङ्कारादिजनितशरीरसुखयुक्तत्वम् १८ ।।८/४५१।। टोडार्थ :__ 'तत्र' ..... शरीरसुखयुक्तत्वम् १८ ।। त्यi=धन सेवा प्राप्त रायला विस्थानमा, GTH=प्रष्ट, શરીરના સંસ્થાના સ્વરૂપ રૂપસંપત્તિ, (૧) સત્ય સુંદર જે સ્થિતિ પ્રભાવ સુખ વૃતિ અને વેશ્યા, તેનાથી યોગ સમાગમ. ત્યાં સ્થિતિ પલ્યોપમ-સાગરોપમ પ્રમાણ આયુષ્યરૂપ સુંદર સ્થિતિ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭| -૮ પ્રભાવ વિગ્રહ-અનુગ્રહતા સામર્થ્યરૂપ સુંદર છે શત્રુનો નિગ્રહ અને યોગ્ય પ્રત્યે અનુગ્રહ કરવાનું સામર્થ્ય સુંદર છે. ચિત્તની સમાધિરૂપ સુખ સુંદર છે. ધૃતિ શરીર અને આભરણાદિલી પ્રભા સુંદર છે. લેશ્યા-તેજોલેશ્યાદિ સુંદર છે. (૨) વિશુદ્ધ સ્વવિષયોને અવિપરીત જ્ઞાનના જતનથી નિર્મલ એવી ઈન્દ્રિયો અને અવધિ છે જેને તેવા છે–તેવા તે દેવો છે તેનો ભાવ=વિશુદ્ધ ઈન્દ્રિય અવધિપણું છે. (૩) પ્રકર્ષવાળાં ભોગનાં સાધનો છે=ભોગનાં ઉપકરણો છે. (૪) તે ભોગસાધનોને બતાવે છે – દિવ્ય પોતાની પ્રભાના મંડલથી વિડંબિત કર્યો છે અશેષ તેજસ્વી પદાર્થને જેણે તેવો વિમાનતો સમૂહ છે. (૫) મનોહર મનને આનંદ આપે તેવાં અશોક, ચંપક, પુન્નાગ-નાગ વગેરે વનસ્પતિઓથી યુક્ત ઉદ્યાનો=વનો, છે. (૬) વળી, રમ્ય=રમવાને યોગ્ય જલાશયો–કુવારા, હદ, સરોવરરૂપ સુંદર જલાશયો છે. (૭) કાતિવાળી અપ્સરાઓ-દેવીઓ હોય છે. (૮) અતિનિપુણ=પરિશુદ્ધવિનયવિધિને કરનારા નોકરો હોય છે. (૯) પ્રગભ=ગર્વ લઈ શકાય તેવો પ્રૌઢ નાટ્યવિધિ હોય છે=તીર્થંકરાદિના ચરિત્રથી પ્રતિબદ્ધ એવા અભિનય સ્વરૂપ નાટકો હોય છે. (૧૦) ચતુર ઉદાર ભોગો હોય છે-શીધ જ ઇન્દ્રિયો અને ચિતને આક્ષેપ કરવામાં સમર્થ એવા શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ઉત્તમ શબ્દાદિ વિષયો હોય છે. (૧૧) સતત મનના પ્રસાદરૂપ ચિત્તનો આનંદ હોય છે. (૧૨) અનેકોના સુખનું હેતુપણું હોય છે=પોતાનાથી વ્યતિરિક્ત એવા દેવોના તે તે તાતા પ્રકારના ઉચિત આચારતા આચરણમાં ચાતુર્ય ગુણના કારણે સંતોષનો તિમિરભાવ હોય છે. (૧૩) કુશલ અનુબંધ હોય છે=સર્વ કૃત્યોનું પરિણામ સુંદર હોય છે. (૧૪) મહાકલ્યાણકોમાં=જિજન્મ અને જિનનાં મહાવ્રતોના સ્વીકાર આદિમાં પૂજાનું કરણ=સ્નાત્ર, પુષ્પ આરોપણ ધૂપવાસના પ્રદાન આદિના પ્રકારથી ભગવાનની પૂજાનું કરવું. (૧૫) તીર્થકરોની સેવા પોતાના પ્રભાવથી આવજિત થયા છે જગત્રયના જંતુનું માનસ જેમનાથી એવા અમૃત જેવા મેઘની ધારાના આકારવાળી સરસ દેશનાવિધિથી હણી નાખ્યો છે ભવ્ય જીવોના મનના સંતાપને જેણે એવા પુરુષરત્નવિશેષ તીર્થકરોની વંદન-મન-પર્ધપાસના પૂજનાદિ દ્વારા આરાધના કરે છે. (૧) સત્ ધર્મના પારમાર્થિક શ્રુત-ચારિત્રરૂપ ધર્મના, સાંભળવામાં રતિ=સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ તુમ્બરુ વગેરે ગાંધર્વિકોથી આરબ્ધ પંચમ સ્વરના ગીતના શ્રવણની તિથી પણ અધિક સંતોષરૂપ ધર્મ શ્રવણમાં રતિ, હોય છે. (૧૭) સદા કાળ સુખીપણું બાહ્ય શયન, આસન, વસ્ત્ર, અલંકારદિજનિત શરીરનાં સુખથી યુક્તપણું હોય છે. (૧૮) N૮/૪૫૧ના ભાવાર્થ - જે મહાત્માઓ વિશુદ્ધ ધર્મ સેવીને દેવલોકમાં જાય છે તે વખતે તેઓના ઇન્દ્રિયોના વિકારો ઘણા મંદ હોય છે, કેમ કે પૂર્વભવમાં ધર્મને સેવીને આત્માને વિકાર વગરની અવસ્થાથી અત્યંત ભાવિત કરેલ છે, છતાં દેવભવમાં તેઓની સર્વથા વિકાર વગરની અવસ્થા નથી, તેથી જેમ કોઈને પાણીની તૃષા લાગે અને ઉત્તમ જલની પ્રાપ્તિ થાય તો તે ઉત્તમ જલની પ્રાપ્તિથી તૃષાના શમનનું અતિ આહલાદકારી સુખ થાય છે. તેમ ધર્મનું સેવન કરીને દેવભવમાં ગયેલા મહાત્માઓ અતિ પુણ્યના ઉદયવાળા હોવાથી તે મહાત્માઓને Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૮, ૯ ૧૨૫ જે કાંઈ ભોગની ઇચ્છારૂપ તૃષા છે તે તૃષાને શમન કરાવનાર ઉત્તમ સામગ્રીની પ્રાપ્તિના બળથી ઉત્તમ સુખપ્રાપ્તિ થાય છે, તેથી તે દેવતાઓ જે કંઈ દેવભવમાં કૃત્ય કરે છે તે સર્વનું પરિણામ સુંદર હોય છે. આથી જ તેઓ નાટક જુએ છે તે પણ તીર્થકર આદિનાં ચરિત્રોથી પ્રતિબદ્ધ એવાં અભિનયોવાળાં હોય છે, તેથી નાટકને જોઈને પણ તેઓ ઉત્તમ પુરુષના ચરિત્રથી આત્માને ભાવિત કરે છે જેથી યોગમાર્ગને અનુકૂળ જ શક્તિનો સંચય થાય છે. વળી, તે દેવોની પ્રકૃતિ તેવી ઉત્તમ હોવાથી તેઓને તેવાં નાટકો જોવામાં જ રસ હોય છે. વિકારી નાટકો જોવા પ્રત્યે તેઓ સ્વભાવથી જ અનાદરવાળા હોય છે. વળી, તીર્થકરોની ભક્તિ, ધર્મનું શ્રવણ વગેરે પણ તેઓને અત્યંત સુખનું કારણ બને છે; કેમ કે ભગવાનની ભક્તિ અને ધર્મના શ્રવણ દ્વારા પણ વિકારો શાંત થાય છે અને પૂર્વભવમાં સેવાયેલા ધર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલા દેવભવના ભોગોથી તેમના વિકારો શાંત થાય છે, તેથી ઉત્તમ વેશ્યાની પ્રાપ્તિ રૂપ સુખ પ્રાપ્ત થાય છે અને તે સુખ પણ ચિત્તની સમાધિરૂપ છે. અહીં વિશેષ એ છે કે દેવભવમાં પણ જે દેવો સમ્યકુ ધર્મને સેવ્યા વગર આવ્યા છે તેઓના દેવભવને દેવદુર્ગતત્વ શાસ્ત્રકારોએ કહેલ છે. તેવા દેવોને આ પ્રકારની સુખસંપત્તિ નથી. આથી જ નવમા રૈવેયકમાં ગયેલા પણ તેવા દેવોને બહારથી સુખ છે, અંતરંગ રીતે સુખ નથી તે પ્રકારે ઉપદેશરહસ્યમાં સ્પષ્ટ કરેલ છે. માટે સમ્યગુ ધર્મને સેવ્યા વગર જેઓ દેવભવમાં ગયા છે તેઓને અંતરંગ રીતે સુખ નથી પરંતુ સમ્યગુ ધર્મ સેવીને જેઓ દેવભવમાં ગયા છે તેઓને સમ્યક ધર્મના સેવનકાળમાં જેમ સુખ થાય છે તેમ તે ધર્મના સેવનના ફળરૂપે દેવભવમાં પણ સુખ થાય છે અને તે સુખના ભોગકાળમાં તે મહાત્માઓ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે જેથી ઉત્તરના મનુષ્યભવમાં પણ વિશિષ્ટ સુખને પ્રાપ્ત કરશે જેને સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવશે. I૮/૪પ૧TI અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર: _____ तच्च्युतावपि विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले निष्कलङ्केऽन्वयेन उदग्रे सदाचारेण आख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यन्तनिरवद्यं जन्म TI/૪૧૨ સૂત્રાર્થ : ત્યાંથી ટ્યુત થયે છતે પણ દેવભવમાંથી અવીને મનુષ્યભવમાં આવે ત્યારે પણ, વિશિષ્ટ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૯ દેશમાં, વિશિષ્ટ કાલમાં, ફીત મતિવાળા અન્વયથી નિષ્કલંક એવા મહાકુલમાં, સદાચારથી ઉદગ્ર કુળમાં=ઊંચા કુળમાં, આખ્યાયિકા પુરુષથી યુક્ત એવા કુળમાં, અનેકનાં મનોરથને પૂરક અત્યંત નિરવધ જન્મને પ્રાપ્ત કરે છે. II૯/૪પા. ટીકાઃ 'तच्च्युतावपि' देवलोकादवतारे, किं पुनस्तत्र सुखमेवेत्यपिशब्दार्थः, 'विशिष्टे देशे' मगधादौ, 'विशिष्ट एव काले' सुषमदुष्षमादौ ‘स्फीते' परिवारादिस्फीतिमति 'महाकुले' इक्ष्वाक्वादो 'निष्कलके' असदाचारकलङ्कपङ्कविकले 'अन्वयेन' पितृपितामहादिपुरुषपरम्परया, अत एव 'उदग्रे' उद्भटे, केनेत्याह-'सदाचारेण' देवगुरुस्वजनादिसमुचितप्रतिपत्तिलक्षणेन, 'आख्यायिका' कथा तत्प्रतिबद्धा ये पुरुषास्तथाविधान्यासाधारणाचरणगुणेन तैर्युक्ते संबद्धे, किमित्याह-'अनेकमनोरथापूरकं' स्वजनपरजनपरिवारादिमनोऽभिलषितपूरणकारि, 'अत्यन्तनिरवा' शुभलग्नशुभग्रहावलोकनादिविशिष्टगुणसमन्वितत्वेन एकान्ततो निखिलदोषविकलं 'जन्म' प्रादुर्भाव इति ૧/૪ રા. ટીકાર્ચ - તષ્ણુતાપિ' . પ્રાદુર્ભાવ રતિ | ત્યાંથી ત થયે છતે પણ દેવલોકમાંથી મનુષ્યભવના અવતારમાં પણ વિશિષ્ટ મગધાદિ દેશમાં, વિશિષ્ટ સુષમદુષમ આદિ કાળમાં, સ્ક્રીત મહાકુલમાં પરિવાર આદિ સ્ફીત મતિવાળા એવા ઈશ્વાકુ આદિ કુળમાં, અવયથીપિતા, દાદા, આદિ પુરુષની પરંપરાથી, નિષ્કલંક કુળમાં=અસદ્ આચારના કલંકરૂપ કાદવથી રહિત એવા કુળમાં, આથી જ સદાચારથી ઉદગ્ર કુળમાં–દેવ-ગુરુ-સ્વજનાદિ બધા સાથે ઉચિત વ્યવહારરૂપ સદાચારથી ઉત્કટકુળમાં, આખ્યાયિકાપુરુષથી યુક્ત કુળમાંsઉત્તમ ચરિત્રોની સાથે પ્રતિબદ્ધ એવી કથાવાળા અસાધારણ આચરણના ગુણથી યુક્ત એવા જે પુરુષો તેઓથી સંબદ્ધ એવા કુળમાં, અનેકના મનોરથ પૂરણ કરનાર=સ્વજન-પરજતપરિવાર આદિનાં મતના અભિલષિતને પૂર્ણ કરનાર, અત્યંત નિરવધ=શુભલગ્ન શુભગ્રહનાં અવલોકન આદિથી વિશિષ્ટગુણ સમન્વિતપણાને કારણે એકાંતથી સર્વ દોષોથી વિકલ એવા જન્મને પ્રાપ્ત કરે છે. II૯/૪૫રા છે ‘તષ્ણુતાપ'માં રહેલા પિ' શબ્દથી એ કહેવું છે કે દેવભવમાં તો સુખ જ છે પરંતુ ત્યાંથી આવ્યા પછી આવા આવા વિશિષ્ટ ગુણોથી યુક્ત એવા કુળમાં જન્મ છે. ભાવાર્થ - પૂર્વના અધ્યાયોમાં વર્ણન કર્યું એ પ્રમાણે જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સુપ્રણિધાનપૂર્વક ધર્મનું Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૯ સેવન કરે છે તેઓને ધર્મના સેવનકાળમાં સૂત્ર-૩-૪ અને ૫માં કહ્યું એવા ફળની પ્રાપ્તિ તત્કાલ થાય છે અને સૂત્ર-કમાં કહ્યું “પરંપરા ફળની પ્રાપ્તિ થાય છે;” તેમાં પ્રથમ દેવભવની પ્રાપ્તિરૂપ સુગતિ પ્રાપ્ત થાય છે. તે દેવભવમાં તેઓને કેવું ઉત્તમ સુખ હોય છે તેનું વર્ણન સૂત્ર-૭માં કરેલ તે પ્રમાણે તે મહાત્માઓ દેવભવમાં પણ વિશિષ્ટ પ્રકારના ધર્મને સેવીને ધર્મને અનુકૂળ મહાસંચિત વીર્યવાળા થાય છે, તેથી ત્યાંથી અવ્યા પછી ઉત્તરમાં કેવા મનુષ્યભવને પામે છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે – તેવા જીવો વિશિષ્ટ દેશમાં જન્મે છે, જે દેશ વિશિષ્ટ ઉત્તમતાનું કારણ બને છે. વળી, તેવા જીવો સુષમાદુ:ષમાદિ આરામાં જન્મે છે, તેથી જ્યાં સુષમાદુઃષમાદિ આરો ન હોય તેવા ભરતાદિમાં જન્મતા નથી પરંતુ ભરતાદિમાં પણ સુષમાદુઃષમાદિ આરો હોય ત્યારે જ જન્મે છે અને શેષ કાળમાં ભરતાદિમાં જન્મતા નથી, પણ મહાવિદેહમાં જન્મે છે. વળી, ક્વચિત્ પાંચમા આરામાં ભરતાદિમાં જન્મે છે તેઓનું તેવા પ્રકારનું પુણ્ય કંઈક ન્યૂન છે. વળી, ઉત્તમ ધર્મ સેવીને દેવભવમાંથી આવેલા તે મહાત્મા ફીત મહાકુલમાં જન્મે છે=જે કુળમાં પરિવાર સ્વજન આદિ ઉત્તમ પ્રકૃતિવાળા હોય, જે કુળની પરંપરામાં પ્રાયઃ સર્વ જીવો યોગમાર્ગની સાધના કરનારા હોય તેવા ઉચ્ચ કુળમાં જન્મે છે જેથી તે કુળની ઉત્તમ પ્રકૃતિ પણ તેમને મહાત્મા બનવામાં સહાયક બને છે. વળી, તે કુળમાં પિતા, પિતામહની પરંપરા પણ અસદ્ આચારના કલંકથી રહિત હોય છે, તેથી પોતાના પૂર્વજોના સદાચારના સંસ્કારોની પ્રાપ્તિ સહજ રીતે થાય છે. વળી, તે મહાત્માઓ દેવ-ગુરુ-સ્વજનાદિ સાથે ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવા ઉચિત સદાચારો યુક્ત કુળમાં જન્મે છે, જેથી ત્યાં જન્મેલા મહાત્માને ઉત્કૃષ્ટ સદાચારની પ્રાપ્તિ તે કુળના કારણે થાય છે. વળી, તે મહાત્માને એવું ઉત્તમ કુળ મળે છે જે ઉત્તમ કુળનાં દૃષ્ટાંતો શાસ્ત્રકારોએ આપેલાં હોય. જેમ તીર્થકર આદિમાં ઉત્તમ કુળનાં દષ્ટાંતો શાસ્ત્ર આપ્યાં છે તે ઉત્તમકુળમાં જ મહાત્માઓ જન્મે છે. વળી, તે મહાત્મા જે કુળમાં જન્મે છે તે કુળમાં તેમનો જન્મ અનેક સ્વજન-પરજન આદિ પરિવારોના મનોરથોને પૂરનારો અને અત્યંત નિરવદ્ય જન્મ થાય છે. આશય એ છે કે તેવો જીવ જે કુળમાં જાય તેના જન્મતા પૂર્વે જ તે કુળની બધા પ્રકારની વૃદ્ધિ થવા લાગે. જેમ વીર ભગવાન જન્મ્યા તેના પૂર્વે જ તેમના માતાપિતાની ધનધાન્યાદિની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, તેથી સર્વ કુટુંબના મનોરથોને પૂર્ણ કરનાર ભગવાન થયા તેમ આ મહાત્મા પણ બધાના મનોરથોને પૂર્ણ કરનાર બને છે. વળી, તેમનો જન્મ પણ શુભ ગ્રહ, શુભલગ્ન આદિ સર્વ વિશેષતાઓથી યુક્ત હોય છે, તેથી એકાંતથી સર્વ દોષ રહિત હોય છે, જેના કારણે શારીરિક આદિ સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. I૯૪પશા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૦ અવતરણિકા : तत्र च यद् भवति तदाह - અવતારણિકાર્ય : અને ત્યાં=પ્રાપ્ત થયેલા એવા ઉચિત મનુષ્યભવમાં જે થાય છે=જે પ્રાપ્ત થાય છે તેને કહે છે – સૂત્ર : सुन्दरं रूपम्, आलयो लक्षणानाम्, रहितमामयेन, युक्तं प्रज्ञया, संगतं હસ્તીનાપન ૧૦/રૂા સૂત્રાર્થ - સુંદર રૂપ, લક્ષણોનું સ્થાન લક્ષણયુક્ત શરીર, રોગોથી રહિત શરીર, પ્રજ્ઞાથી યુક્ત અને કલાકલાપથી યુક્ત એવો ભવ પ્રાપ્ત થાય છે. II૧૦/૪પ૩il ટીકા - 'सुन्दरं' शुभसंस्थानवत्तया 'रूपम्' आकारः, 'आलयो लक्षणानां' चक्रवज्रस्वस्तिकमीनकलशकमलादीनाम्, 'रहितं' परित्यक्तं 'आमयेन' ज्वराऽतीसारभगन्दरादिना रोगेन, ‘युक्तं' संगतं 'प्रज्ञया' बहुबहुविधादिविशेषणग्राहिकया वस्तुबोधशक्त्या, 'संगतं' संबद्धं 'कलानां' लिपिशिक्षादीनां शकुनरुतपर्यवसानानां कलापेन समुदायेन ।।१०/४५३।। ટીકાર્ય : સુર” ” સમુદાન | શુભસંસ્થાનવાળાપણાથી સુંદર એવું રૂપ આકાર, લક્ષણોનો ચક્ર, વજ, સ્વસ્તિક, માછલી, કમલાદિરૂપ લક્ષણોનો, આલય =નિવાસસ્થાન, આમયથી=જ્વર, અતિસાર, ભગંદરાદિ રોગથી, રહિત એવું શરીર, પ્રજ્ઞાથી બહુ-બહુવિધાદિ વિશેષણને ગ્રહણ કરનાર એવી બોધની શક્તિથી સંગત એવો ભવ પ્રાપ્ત થાય છે. કલાઓનો લિપિશિલાદિથી માંડીને શકુન અને અવાજ પર્યવસાન કલાપથી=સમુદાયથી, સંગત=સંબદ્ધ, ભવપ્રાપ્તિ થાય છે. ૧૦/૪પા . ભાવાર્થ જે મહાત્માઓ ઉત્તમ ધર્મને સેવીને દેવભવમાં ગયા છે ત્યાં પણ વિશિષ્ટ પ્રકારની ધર્મની શક્તિનો સંચય કરે છે, તેથી દેવભવમાંથી ઍવીને વિશિષ્ટ પ્રકારના ધર્મને પ્રાપ્ત કરે છે જે મનુષ્યભવમાં તેઓને જે શરીર મળે છે તે પણ અતિસુંદરરૂપવાળું હોય છે. વળી, તેઓનું શરીર અનેક ઉત્તમ લક્ષણથી યુક્ત હોય છે જેથી પ્રાયઃ આ મહાત્મા છે તેવું સૂચન તેઓના દેહનો આકાર અને દેહનાં લક્ષણો જ કરે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ સૂત્ર-૧૦, ૧૧ ૧૨૯ વળી, રોગથી રહિત, પ્રજ્ઞાથી યુક્ત અને કલાઓની અનેક પ્રકારની કુશળતાથી યુક્ત તેઓનો ભવ હોય છે. જે સર્વ તેઓના કલ્યાણની પરંપરાને જ બતાવનાર છે. I૧૦/૪પ૩ અવતરણિકા : તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્ર : गुणपक्षपातः १, असदाचारभीरुता २, कल्याणमित्रयोगः ३, सत्कथाश्रवणम् ४, मार्गानुगो बोधः ५, सर्वोचितप्राप्तिः-हिताय सत्त्वसंघातस्य, परितोषकरी गुरूणाम्, संवर्द्धनी गुणान्तरस्य, निदर्शनं जनानाम् ६, अत्युदारः आशयः ७, असाधारणा विषयाः, રદિતા: સંવત્તેશન, પરોપતાપિન, મત્તાવસાના: ૮.૧૧/૪૯૪ll સ્વાર્થ: (૧) ગુણનો પક્ષપાત (૨) અસઆચારની ભીરુતા (૩) કલ્યાણમિત્રનો યોગ (૪) સત્કથાનું શ્રવણ (૫) માર્થાનુસારી બોધ. (૬) સર્વ ઉચિતની પ્રાપ્તિ. કેવા પ્રકારની સર્વ ઉચિતની પ્રાપ્તિ ? એથી કહે છે – જીવોના સમૂહના હિત માટે, ગુરુવર્ગના પરિતોષને કરનારી, ગુણાંતરાયના સંવર્ધનને કરનારી અને લોકોને દષ્ટાંત આપી શકાય એવી સર્વ ઉચિતની પ્રાતિ છે. (૭) અતિ ઉદાર આશય છે. (૮) અસાધારણ વિષયનીeભોગોની પ્રાપ્તિ છે. સંક્લેશ રહિત ભોગોની પ્રાપ્તિ અપરોપતાપી છે, અમંગુભાવસાન છે=ભોગો સુંદર પરિણામવાળા છે. ll૧૧/૪પ૪TI ટીકા :'गुणाः' शिष्टचरितविशेषा असज्जनानभ्यर्थनादयः, तथा च पठन्ति - “असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनः, प्रिया वृत्तिया॑य्या मलिनमसुभङ्गेऽप्यसुकरम् । विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, સત નોદિષ્ટ વિષમસિધાર વ્રતમલમ્ પારરા ” (નીતિશ. ૮]. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૧ तेषां 'पक्षः' अभ्युपगमः, तत्र ‘पातः' अवतार इति, अत एव 'असदाचारभीरुता' चौर्यपारदाद्यनाचाराद् व्याधिविषप्रदीपनकादिभ्य इव दूरं भीरुभावः, 'कल्याणमित्रैः' सुकृतबुद्धिनिबन्धनैर्जनैः 'योगः' संबन्धः, 'सतां' सदाचाराणां गृहिणां यतीनां च कथाश्रवणं' चरिताकर्णनम्, 'मार्गानुगो' मुक्तिपथानुवर्ती बोधो' वस्तुपरिच्छेदः, 'सर्वेषां' धर्मार्थकामानामाराधनं प्रति 'उचितानां' वस्तूनां 'प्राप्तिः' लाभः 'सर्वोचितप्राप्तिः', कीदृश्यसाविति विशेषणचतुष्टयेनाह-'हिताय' कल्याणाय 'सत्त्वसंघातस्य' जन्तुजातस्य, 'परितोषकरी' प्रमोददायिनी 'गुरूणां' मातापित्रादिलोकस्य, 'संवर्द्धनी' वृद्धिकारिणी 'गुणान्तरस्य' स्वपरेषां गुणविशेषस्य, 'निदर्शनं' दृष्टान्तभूमिस्तेषु तेष्वाचरणविशेषेषु 'जनानां' शिष्टलोकानाम्, तथा'ऽत्युदारः' अतितीव्रौदार्यवान् ‘आशयो' मनःपरिणामः, 'असाधारणाः' अन्यैरसामान्याः शालिभद्रादीनामिव 'विषयाः' शब्दादयः, 'रहिताः' परिहीणाः 'संक्लेशेन' अत्यन्ताभिष्वङ्गेन, 'अपरोपतापिनः' परोपरोधविकलाः, 'अमगुलावसानाः' पथ्यानभोग इव સુન્દરપરિમા પા૨/૪૬૪ ટીકાર્ચ - TUT:' સુન્દરપરિમ: || ગુણો =શિષ્ટ આચરણાવિશેષ, અયોગ્ય જનને અભ્યર્થના આદિ ગુણો છે અને તે પ્રકારે કહેવાય છે – અયોગ્ય જીવો પાસે પ્રાર્થના કરવી જોઈએ નહિ. અલ્પ ધનવાળો મિત્ર પણ યાચના કરવા યોગ્ય નથી. પ્રિય અને વ્યાયયુક્ત વૃત્તિ, પ્રાણના ભંગમાં પણ મલિન કૃત્ય કરવું દુષ્કર, આપત્તિમાં પણ અત્યંત સ્વૈર્ય, અને મહાપુરુષોનાં પદને આચરણને અનુસરવું. આ વિષમ તલવારની ધારા જેવું વ્રત કોના વડે ઉદ્દિષ્ટ છે ? સદ્પુરુષો વડે ઉદિષ્ટ છે." li૨૨૦મા (નીતિશતક૧૮) તેઓનો-પૂર્વમાં વર્ણન કર્યું તે ગુણોનો, પક્ષઃસ્વીકાર, તેમાં ગુણોના સ્વીકારમાં, પાત=અવતાર. આથી જ=ગુણોનો પક્ષપાત છે આથી જ, અસઆચારતી ભીરતા છેકચોરી, પરદારાગમન આદિ અનાચારથી, વ્યાધિ-વિષ-અગ્નિ આદિથી દૂર ગમનની જેમ ભીરુભાવ છે. કલ્યાણમિત્રોની સાથે સુંદર બુદ્ધિથી યુક્ત એવા લોકો સાથે સંબંધ, સપુરુષોની=સદાચારવાળા ગૃહસ્થો અને સાધુઓની કથાનું શ્રવણ ચરિત્રનું શ્રવણ, માર્ગને અનુસરનાર=મોક્ષમાર્ગને અનુસરનાર વસ્તુનો બોધ, સર્વની=ધર્મઅર્થ-કામ સર્વના આરાધના માટે સર્વ ઉચિત વસ્તુઓની પ્રાપ્તિ. કેવા પ્રકારની સર્વ ઉચિતની પ્રાપ્તિ છે ? તે વિશેષણ ચતુષ્ટયથી કહે છે – જીવોના સમૂહના કલ્યાણ માટે સર્વ ઉચિતની પ્રાપ્તિ. ગુરુ એવા માતાપિતાદિ પ્રમોદ કરનાર સર્વ ઉચિતની પ્રાપ્તિ છે. સ્વ-પરના ગુણવિશેષરૂપ ગુણાંતરની વૃદ્ધિ કરનાર સર્વ ઉચિતની પ્રાપ્તિ છે. શિષ્ટ લોકોને નિદર્શન છે=તે તે આચરણાના વિષયમાં દષ્ટાંત ભૂમિ છે એવી સર્વ ઉચિતની પ્રાપ્તિ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૧ છે, એમ અવાય છે. અને ઉદાર=અતિતીવ્ર ઔદાર્યવાળો માના પરિણામરૂપ આશય છે. અસાધારણ વિષયો છે=બીજા જીવોને ન મળ્યા હોય તેવા શાલિભદ્રની જેમ શબ્દાદિ વિષયો છે. અત્યંત અભિવૃંગરૂપ સંક્લેશથી રહિત વિષયો છે. પરના ઉપતાપથી રહિત એવા વિષયો છે. અમંગુલ અવસાતવાળા વિષયો છે=પથ્થભોજનની જેમ સુંદર પરિણામવાળા વિષયો છે. ll૧૧/૪૫૪ ભાવાર્થ જે મહાત્માઓ પોતાની ભૂમિકા અનુસાર શુદ્ધધર્મને સેવીને દેવભવમાં જાય છે ત્યાં પણ ધર્મને અનુકૂળ વિશિષ્ટ શક્તિ સંચય કરીને મનુષ્યભવને પામે છે ત્યારે ઉત્તમ કુળ આદિમાં જન્મે છે અને ત્યાં તેવા પ્રકારનું સુંદર રૂપ આદિ પ્રાપ્ત થાય છે તે સૂત્ર-૧૦માં બતાવ્યું. હવે તે મહાત્માઓની ધર્મને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિ કેવી હોય છે ? તે બતાવે છે – તે મહાત્માઓએ પૂર્વભવમાં સમ્યગુ ધર્મ સેવેલો હોવાથી આ ભવમાં ગુણોના પક્ષપાતી બને છે. વળી, પ્રકૃતિથી જ અનુચિત આચારો પ્રત્યે તેઓને ભય વર્તે છે, તેથી પ્રાયઃ તે જીવો ઉચિત આચરણા કરનારા હોય છે. વળી, ભૂતકાળમાં સેવેલા ધર્મના કારણે પ્રાપ્ત થયેલા ઉત્તમ પુણ્યથી તેઓને કલ્યાણનું પ્રબળ કારણ બને તેવા કલ્યાણમિત્રનો યોગ થાય છે. વળી, પ્રકૃતિથી જ સદાચારવાળા ઉત્તમ પુરુષોની કથાનું શ્રવણ કરવામાં તેઓને રસ હોય છે, તેથી તે કથાઓનું શ્રવણ કરીને તેઓ મોક્ષમાર્ગને અનુકૂળ માર્ગાનુસારી બોધ પ્રાપ્ત કરે છે. વળી, ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે ધર્મ, અર્થ અને કામનાં સર્વ કૃત્યોને અનુકૂળ ઉચિત વસ્તુની તેઓને પ્રાપ્તિ થાય છે જે ઉચિત વસ્તુ કેવી છે ? તે બતાવે છે – જીવોના હિતનું કારણ બને તેવી ત્રણે પુરુષાર્થની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય છે. વળી, માતા-પિતા આદિને પરિતોષનું કારણ બને તેવી ત્રણે પુરુષાર્થની સામગ્રી પ્રાપ્ત થાય છે. વળી, તેઓની ઉત્તમ સામગ્રી ગુણાંતરની વૃદ્ધિનું કારણ બને છે. આથી જ આવા જીવો પ્રાપ્ત થયેલા ધન દ્વારા ઉત્તમ કૃત્યો કરીને સ્વપરનું કલ્યાણ કરે છે. વળી, તેઓને પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રી ઘણા યોગ્ય જીવોને દૃષ્ટાંતરૂપ બને છે. અર્થાતું મહાત્માઓ તેઓનું દષ્ટાંત આપીને કહે છે કે આ જીવોએ ભૂતકાળમાં કેવો સુંદર ધર્મ કર્યો છે તેનું તેઓ સાક્ષાત્ દષ્ટાંત છે. જેથી વર્તમાનના ભવમાં પણ સર્વ ઉત્તમ સામગ્રીથી યુક્ત મનુષ્યભવ તેમને પ્રાપ્ત થયેલ હોવા છતાં ધર્મપ્રધાન થઈને તેઓ જીવે છે. વળી, આવા મહાત્માઓ ઉદાર આશયવાળા હોય છે. તેઓને ભોગસામગ્રી પણ શાલિભદ્રની જેમ અન્ય સર્વ કરતાં અસાધારણ પ્રાપ્ત થઈ હોય છે. વળી, તે ભોગકાળમાં પણ તેઓને સંક્લેશ થતો નથી; કેમ કે તેમને ભોગમાં અત્યંત રાગ નથી પણ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ છે. વળી, તેઓના ભોગો બીજા જીવોને ઉપતાપ કરનારા નથી; કેમ કે તેઓ દયાળુ સ્વભાવવાળા હોવાથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૧૧, ૧૨, ૧૩ વળી, જેમ પથ્ય અન્નનો ભોગ દેહના સૌષ્ઠવને કરનારો હોય છે તેમ ભૂતકાળમાં ધર્મ સેવીને આવેલા મહાત્માઓના ભોગો પણ સુંદર પરિણામવાળા હોય છે. આથી જ ભોગ કરીને પણ તે તે પ્રકારના વિકારોને શાંત કરીને તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ જનારું હોય છે. ll૧૧/૪પઝા અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્રઃ છાત્તે ઘર્ષપ્રતિપત્તિઃ II૧૨/૪૧૧ી . સૂત્રાર્થ: કાલે ચિત ભોગથી અત્યંત વિરક્ત થાય ત્યારે, ધર્મનો સ્વીકાર કરે છે ચારિત્રનો સ્વીકાર કરે છે. II૧૨/૪પપII ટીકા : 'काले' विषयवैमुख्यलाभावसरलक्षणे 'धर्मप्रतिपत्तिः' सर्वसावधव्यापारपरिहाररूपा ।।१२/४५५॥ ટીકાર્ય : વાજો'... સર્વસાવદ્યવ્યાપારપરિદારરૂપ || કાલમાં=વિષયના વિમુખ ભાવની પ્રાપ્તિના અવસરરૂપ કાળમાં, સર્વ સાવધ વ્યાપારના પરિહારરૂપ ધર્મનો સ્વીકાર કરે છે. ૧૨/૪૫પા. ભાવાર્થ : સૂત્ર-૧૧માં બતાવ્યું તેવા ગુણવાળા મહાત્માઓ ભોગ ભોગવીને પણ ભોગની વૃત્તિનો નાશ કરે છે, તેથી જ્યારે તે મહાત્માનું ચિત્ત વિષયથી વિમુખભાવવાળું બને છે ત્યારે સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. l/૧૨/૪પપાા અવતરણિકા : તત્ર ૨ - અવતરણિકાર્ય : અને ત્યાં=સંયમ જીવનમાં – Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૩, ૧૪ સૂત્ર : ગુરુસદાયસંવત્ ||૧૩/૪૬।। સૂત્રાર્થ મહાન સહાયની સંપત્તિ પ્રાપ્ત કરે છે=ભૂતકાળના ઉત્તમ પુણ્યને કારણે અને વર્તમાન ભવમાં વિવેક હોવાને કારણે ઉત્તમ ગુરુ આદિની સહાયતાને પ્રાપ્ત કરે છે. ૧૩/૪૫૬॥ -- ટીકા ઃ ‘તુર્વી’ સર્વોષવિતત્વેન મહતી ‘સહાયાનાં’ ગુરુર∞ાવીનાં ‘સંપત્’ સંપત્તિ: ।।૨/૪।। સૂત્ર : ૧૩૩ ટીકાર્થ : ‘તુર્થી’ સંપત્તિઃ ।। ગુર્વી=સર્વ દોષ વિકલપણું હોવાને કારણે, મહાન એવી સહાય કરનારા પુરુષોની પ્રાપ્તિ=ગુરુગચ્છાદિની પ્રાપ્તિ, થાય છે. ।।૧૩/૪૫૬॥ ભાવાર્થ ઃ વળી, તે મહાત્માઓ ભૂતકાળમાં ધર્મ સેવીને આવેલા હોવાથી અને વર્તમાન ભવમાં મહા વિવેકસંપન્ન, નિર્મળ પ્રજ્ઞાવાળા હોવાથી સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ બને તેવા સર્વ દોષોથી રહિત એવા ઉત્તમ ગચ્છમાં સંયમ ગ્રહણ કરે છે જ્યાં ગુરુ અને ગચ્છવર્તી અન્ય સાધુઓ અપ્રમાદ ભાવથી જિનવચન અનુસાર ધર્મને સેવીને આત્મહિત સાધી રહ્યા હોય છે. આવા ઉત્તમ સહાયક ગુરુ અને ગચ્છને પ્રાપ્ત કરીને તેઓ વિશેષ રીતે આત્મહિત સાધી શકે છે. II૧૩/૪૫૬ના અવતરણિકા : ततश्च - અવતરણિકાર્થ : અને તેથી=ઉત્તમ સહાયક એવા ગુરુ-ગચ્છાદિની પ્રાપ્તિ હોવાથી - સાધુ સંયમાનુષ્ઠાનમ્ ||૧૪/૪૭|| = સૂત્રાર્થ :- - સુંદર સંયમનાં અનુષ્ઠાનને પાળે છે. ।।૧૪/૪૫૭।। Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૪. ૧૫ 'साधु' सर्वातिचारपरिहारतः शुद्धं 'संयमस्य' प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य 'अनुष्ठानं' રમ્ ।।૪/૪૭।। ટીકાર્થ -- ૧૩૪ ટીકાઃ ‘સાધુ’ રળમ્ ।। સાધુ=સર્વ અતિચારના પરિહારથી શુદ્ધ, સંયમનું=પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકના વિરમણરૂપ સંયમનું, સેવન કરે છે. ૧૪/૪૫૭ના ..... ભાવાર્થ ઃ વળી, તે મહાત્માઓ ઉત્તમ ગચ્છ આદિને પામીને તેના દઢ અવલંબનને કારણે સર્વ અતિચારના પરિહારપૂર્વક શુદ્ધ સંયમનું પાલન કરે છે; જેથી અંતરંગ રીતે નિર્લેપ નિર્લેપતર પરિણતિ થવાને કારણે સુખની વૃદ્ધિ થાય છે, સત્ત્વની વૃદ્ધિ થાય છે અને યોગમાર્ગમાં દૃઢ યત્ન કરવાનું બળ સંચય થાય છે. ||૧૪/૪૫૭ના અવતરણિકા : ततोऽपि - અવતરણિકાર્ય : તેનાથી પણ=નિરતિચાર સંયમના પાલનથી પણ – સૂત્રઃ પરિશુદ્ધારાધના ||૧૯/૪૬૮।। સૂત્રાર્થ ઃ = પરિશુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. II૧૫/૪૫૮।। ટીકા ઃ ‘પરિશુદ્ધા’ નિર્મલીમસા ‘આરાધના' નીવિતાન્તસંતેનાક્ષા ।।/૪૧૮।। ટીકાર્થ ઃ ‘પરિશુદ્ધા’ નીવિતાન્તસંઘેલનાનક્ષળા ।। પરિશુદ્ધ=નિર્મળ જીવના અંતઃકાળની સંલેખનારૂપ આરાધના પ્રાપ્ત કરે છે. ૧૫/૪૫૮।। ..... ભાવાર્થ ઃ વળી, તે મહાત્માઓ વિધિપૂર્વક સંયમ પાળીને ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે જીવનના અંતઃકાળે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૧૫, ૧૬, ૧૭ સંલેખના કરે છે જે સંલેખનાના બળથી આહારાદિનો ત્યાગ કરીને કાયાનું સંલેખન કરે છે. અને આત્મામાં અનાદિ કાળના કષાયોના સંસ્કારો છે તેને પણ અત્યંત ક્ષીણ ક્ષીણતર કરવા રૂપ સંખનાને કરે છે. જે પરિશુદ્ધ સંયમના બળથી તે મહાત્માનું તે સંયમજીવન સફળ બને છે. II૧૫/૪૫૮ અવતરણિકા :તત્ર – અવતરણિકાર્ય : અને ત્યાં સંયમ જીવનની અંતિમ સંલેખનામાં – સૂત્રઃ વિધવચ્છરીરત્યા: ૦૬/૧૨ સૂત્રાર્થ : વિધિપૂર્વક શરીરનો ત્યાગ કરે છે. II૧૦/૪પ૯ll ટીકા - शास्त्रीयविधिप्रधानं यथा भवति एवं कडेवरपरिमोक्षः ॥१६/४५९।। ટીકાર્ય : શાસ્ત્રીવિથિકથાનં – રહેવરારિનો છે જે પ્રકારે શાસ્ત્રીય વિધિ પ્રધાન થાય છે એ પ્રકારે ફ્લેવરનો પરિમો કરે છે–દેહનો ત્યાગ કરે છે. II૧૬/૪૫૯ ભાવાર્થ : સંયમનું પાલન કરીને જીવન દરમ્યાન સતત સંયમની વૃદ્ધિ કરતા એવા તે મહાત્માઓ જીવનના અંતઃકાળે શાસ્ત્રીય વિધિ પ્રધાન છે જેમાં એ પ્રકારે સંલેખના કરે છે, જેથી મૃત્યુના કાળ સુધી શ્રુતનો ઉપયોગ અતિ તીવ્ર તીવ્રતર થઈને મોહના નાશ માટે સતત પ્રવર્તે. આ પ્રકારના દઢ ઉપયોગપૂર્વક તે મહાત્માઓ દેહનો ત્યાગ કરે છે. I૧૦/૪પલા અવતરણિકા : તતો – અવતરણિકાર્ય :ત્યારપછી=વિધિપૂર્વક શરીરના ત્યાગ પછી – Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૭, ૧૮ સૂત્ર : વિશિષ્ટતરવસ્થાનમ્ Te૭/૪૬૦ના સૂત્રાર્થ : વિશિષ્ટતર દેવભવની પ્રાપ્તિ કરે છે–પૂર્વના દેવભવ કરતાં મનુષ્યભવની પ્રાપ્તિ પછીનો દેવભવ અધિક સાધનાને અનુકૂળ પ્રાપ્ત થાય એવા દેવભવને પ્રાપ્ત કરે છે. II૧૭/૪૬oll ટીકા : 'विशिष्टतरं' प्राग्लब्धदेवस्थानापेक्षया सुन्दरतरं 'स्थानं' विमानाऽऽवासलक्षणमस्य स्यात् Ti૨૭/૪૬૦ણા ટીકાર્ચ - ‘વિશિષ્ટતર'.... થાત્ ll વિશિષ્ટતર પૂર્વમાં પ્રાપ્ત થયેલા દેવસ્થાનની અપેક્ષાએ સુંદરતર વિમાન આવાસરૂપ સ્થાન આમ=વિધિપૂર્વક ત્યાગ કરનાર મહાત્માને, પ્રાપ્ત થાય છે. ll૧૭/૪૬૦ ભાવાર્થ : સંયમજીવનમાં વિધિપૂર્વક દેહનો ત્યાગ કરીને દેવભવમાં જનારા તે મહાત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ પૂર્વે જે દેવભવ પ્રાપ્ત થયેલો તે દેવભવમાં સૂત્ર-૧૦ અને ૧૧માં બતાવેલા તેવા ગુણોની પ્રાપ્તિ થયેલી હતી તેના કરતાં અધિક ગુણોની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને એવા ઉત્તમ સ્થાનને તે મહાત્માઓ પ્રાપ્ત કરે છે; કેમ કે ઉત્તર ઉત્તરના દેવભવમાં જેમ બાહ્ય સંપદા વિશેષ પ્રકારની પ્રાપ્ત થાય છે તેમ બુદ્ધિની પટુતા અને પૂર્વભવમાં સંયમકાલીન ઉત્તમ સંસ્કારો આદિ ભાવો પણ અતિશય અતિશય તે મહાત્માઓને દેવભવમાં પણ વર્તે છે. તેથી તેઓનો દેવભવ માત્ર ભોગવિલાસ રૂપ નથી પણ મોક્ષને અનુકૂળ મહાબળ સંચય કરાવે તેવો તેમજ અનેક ઉત્તમ પ્રકૃતિઓથી યુક્ત અને અનેક ઉત્તમ સામગ્રીથી યુક્ત હોય છે. II૧૭/૪૬ll અવતરણિકા - તતઃ - અવતરણિકાર્ય :ત્યાંeતે દેવભવમાં – સૂત્રઃ સર્વમૈત્ર શુમતાં તત્ર સા૧૮/૪૬૦ના Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮, ૧૯ સૂત્રાર્થ : - સર્વ જ શુભતર છે-પૂર્વના દેવભવ કરતાં શુભતર છે. II૧૮/૪૬૧ી ટીકા - ર્વમેવ સંપાહિ ‘શુમત' પ્રાધ્યાપેક્ષવાડતી શુષ ‘તત્ર' થાને ૮/૪દશા ટીકાર્ચ - સર્વમેવ સ્થાને છે ત્યાં તે દેવભવના સ્થાનમાં, સર્વ જગરૂપસંપદાદિ સર્વ જ, શુભતર= પૂર્વભવની અપેક્ષાએ અતિ શુભ પૂર્વના દેવભવની અપેક્ષાએ વર્તમાનના દેવભવમાં અતિ શુભ, પ્રાપ્ત થાય છે. ૧૮/૪૬ના ભાવાર્થ : અનશન કરેલ મહાત્મા વિશિષ્ટ પ્રકારનાં પુણ્યાનુબંધી પુણ્ય અને વિશિષ્ટ પ્રકારની નિર્જરા કરીને દેવભવમાં ગયેલા હોવાથી પૂર્વના દેવભવ કરતાં વર્તમાનનો દેવભવ અતિ વિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો હોવાથી ઘણી ઉત્તમ સામગ્રીથી યુક્ત હોય છે. વળી તે મહાત્મા સંયમજીવનમાં ઘણી નિર્જરા કરીને સંગની વાસના ઘણી ક્ષીણતર કરેલી હોવાથી મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ પણ તે દેવભવમાં પૂર્વના દેવભવ કરતાં ઘણી અતિશયિત હોય છે; કેમ કે સંયમની સાધનાથી જીવમાં સંગ શક્તિઓનો જ અધિક અધિક ક્ષય થાય છે જેનાથી જીવની ઉત્તમ ઉત્તમતર પ્રકૃતિઓ બને છે. તેથી ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ જ થાય છે. I૧૮/૪૬ના અવતરણિકા - પર - અવતરણિકાર્ય : પરંતુ – સૂત્રઃ તિશિરીરક્રિીનમ્ II૧૨/૪દ્રા સૂત્રાર્થ: ગતિ, શરીર આદિ હીન છે. II૧૯/૪૬રા ટીકા - 'गतिः' देशान्तरसंचाररूपा, 'शरीरं' देहः, 'आदि'शब्दात् परिवारप्रवीचारादिपरिग्रहस्तीनं तुच्छं Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૯, ૨૦ स्यात्, उत्तरोत्तरदेवस्थानेषु पूर्वपूर्वदेवस्थानेभ्यो गत्यादीनां हीनतया शास्त्रेषु प्रतिपादनात् T૬/૪૬રા ટીકાર્ચ - તિઃ'... તિપાકિનાર્ II દેશાંતરસંચારરૂપ ગતિ, શરીર, “આદિ શબ્દથી પરિવાર-પ્રવીચાર આદિ પરિગ્રહ તેનાથીeગતિ, શરીર આદિથી હીન છે-પૂર્વના દેવભવમાં જે ગતિ આદિ હતા તેના કરતાં અલ્પ ગતિ આદિ છે; કેમ કે ઉત્તર ઉત્તરનાં દેવસ્થાનમાં પૂર્વ પૂર્વનાં દેવસ્થાનોથી ગત્યાદિનું હીતપણાથી શાસ્ત્રમાં પ્રતિપાદન છે. ll૧૯/૪૬૨ ભાવાર્થ : વળી, અનશન કરીને દેવભવમાં જનારા મહાત્માઓને પૂર્વના દેવભવ કરતાં રૂપસંપન્નાદિ સર્વ સુખ અધિક મળે છે પરંતુ ગમનાગમનની પ્રવૃત્તિ અલ્પ પ્રમાણમાં હોય છે. વળી, શરીર પણ પૂર્વના દેવભવ કરતાં આકારથી નાનું હોય છે. વળી કામના વિકારો પણ અલ્પ હોય છે, તેથી પૂર્વના દેવો કરતાં અન્ય રીતે અધિક હોવા છતાં ગતિ આદિની અપેક્ષાએ હીન છે. ll૧૯/૪૬રા અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર: રહિતમોત્સવ:ણેન ર૦/૪૬રૂ II સૂત્રાર્થ: સુક્ય દુઃખથી રહિત હોય છે. ર૦/૪૬૩ ટીકા - त्यक्तं चित्तवाक्कायत्वरारूपव्याबाधया ।।२०/४६३।। ટીકાર્ચ - ... વાળા || ચિત, વાણી અને કાયાના ત્વરારૂપ વ્યાબાધાથી રહિત હોય છે. li૨૦/૪૬૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સુત્ર-૨૦, ૨૧ ભાવાર્થ : વળી, ઉપરના દેવલોકમાં ગયેલા મહાત્માઓ સંયમના ઉત્તમ સંસ્કારોના કારણે ભાવિત મતિવાળા હોવાથી સુક્તનાં દુઃખથી તેઓનું ચિત્ત રહિત હોય છે, તેથી વિષયોમાં પણ સુક્ય હોતું નથી, બોલવાની પ્રકૃતિ પણ શાંત હોય છે, કાયાની ચેષ્ટા પણ અલ્પ માત્રામાં હોય છે, તેથી તેઓને ઉત્સુકતાકૃત દુઃખ નહિવત્ જેવું હોય છે. ll૨૭/૪૬all અવતરણિકા - पुनरपि कीदृगित्याह - અવતરણિકાર્ય - વળી, પણ કેવા પ્રકારનું તે દેવસ્થાન હોય છે ? તે કહે છે – સૂત્ર : अतिविशिष्टाहलादादिमत् ।।२१/४६४ ।। સૂત્રાર્થ - અતિવિશિષ્ટ આહલાદ આદિવાળો તે દેવભવ હોય છે. ર૧/૪૬૪ ટીકા : 'अतिविशिष्टा' अत्युत्कर्षभाजो ये 'आह्लादादय' आह्लादकुशलानुबन्धमहाकल्याणपूजाकरणादयः સુવૃતિવિશેષ: તઘુત્તમ્ પાર/૪૬૪ ટીકાર્ય : ગતિવિશિષ્ટા' ... તણુન્ II અતિવિશિષ્ટ=અતિ ઉત્કર્ષવાળા જે આહલાદ આદિ=આહલાદ, કુશલ અનુબંધ, મહાકલ્યાણ કરનારા પૂજાકરણ આદિ સુકૃત વિશેષો તેનાથી યુક્ત ભવ હોય છે. Ji૨૧/૪૬૪. ભાવાર્થ : વળી, તે મહાત્માઓને તે દેવભવમાં મહાકલ્યાણને કરનાર તીર્થકરોની પૂજા કરવી, શાસ્ત્રઅધ્યયન કરવું, ઉત્તમ પુરુષોની ભક્તિ કરવી ઇત્યાદિ સુંદર કૃત્યોમાં અતિવિશિષ્ટ આફ્લાદ વર્તે છે, તેથી તે મહાત્માઓને જે પ્રકારનો આનંદ ભોગસામગ્રીથી થાય છે તેના કરતાં પણ વિશેષ પ્રકારનો આનંદ ઉત્તમ પુરુષોની પૂજા આદિનાં કૃત્યોમાંથી થાય છે; કેમ કે તે તે કૃત્યો કરીને તેઓ વિશેષ પ્રકારનાં શાંતરસને પ્રાપ્ત કરે છે. ર૧/૪૬૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૨, ૨૩ અવતરણિકા : તતઃ - અવતરણિકાર્ય : ત્યારપછી – સૂત્ર : तच्च्युतावपि विशिष्टदेश इत्यादि समानं पूर्वेण ।।२२/४६५ ।। સૂત્રાર્થ : ત્યાંથી ટ્યુત થવા છતાં પણ વિશિષ્ટ દેવભવથી યુત થવા છતાં પણ, વિશિષ્ટ દેશમાં ઈત્યાદિ=પૂર્વના મનુષ્યભવ કરતાં ઉત્તરના મનુષ્યભવમાં વિશિષ્ટ દેશ ઈત્યાદિ, પૂર્વની સમાન છે વિશિષ્ટ દેશ વિશિષ્ટ કુલમાં જન્મે છે ઈત્યાદિ સૂત્ર-ત્ની સાથે સમાન છે. Il૨૨/૪૬પII ટીકા : सुगममेव । नवरं 'पूर्वेण' इति पूर्वग्रन्थेन, स च 'विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले' જૂિ૦ ૪૨] ચરિરૂપ રતિ પાર૨/૪૬ ટીકાર્ચ - સુનમેવ ત્તિ | સૂત્રાર્થ સુગમ જ છે. કેવલ પૂર્વથી=પૂર્વ ગ્રંથથી=સૂત્ર-૯માં બતાવેલ વચનથી તે="તે મહાત્મા વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ, સ્ફીત આશયવાળા મહાકુલ” (સૂ. ૪૫ર) ઈત્યાદિરૂપ સ્થાનોમાં જન્મે છે. તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ર૨/૪૬પા અવતણિકા : विशेषमाह - અવતરણિકાર્ય : વિશેષને કહે છે=સૂત્ર-૨૨માં કહ્યું કે સૂત્ર-૯ની સમાન જ વિશિષ્ટ દેશ આદિમાં જન્મે છે એ કથનમાં જે વિશેષ છે તે વિશેષતે કહે છે – સૂત્ર : विशिष्टतरं तु सर्वम् ।।२३/४६६ ।। Page #160 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૩, ૨૪ ૧૪૧. – ૧૪૧ સૂત્રાર્થ - વળી સર્વ-સૂત્ર-લ્માં બતાવ્યું તે સર્વ, વિશિષ્ટતા હોય છે દેવભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં સર્વ વિશિષ્ટતર હોય છે. પર૩/૪ ટીકા - प्रागुक्तादतिविशिष्टं पुनः सर्वम् 'अत्यन्तनिरवद्यं जन्म' [सू० ४५२] सुन्दररूपादि [सू० ४५३] ર૩/૪૬૬ાા ટીકાર્થઃ પ્રભુતિવિશિષ્ટ.... સુરપાહિ . પૂર્વમાં બતાવ્યું તેનાથી અતિવિશિષ્ટ વળી ‘સર્વ અત્યંત નિરવધ જન્મ' (મૂ. ૪૫ર). “સુંદર રૂપ આદિ' (મૂ. ૪૫૩) હોય છે. ર૩/૪૬૬ ભાવાર્થ જે મહાત્માઓ શુદ્ધ સંયમ પાળીને વિધિપૂર્વક અનશન કરીને દેવગતિમાં ગયા છે તેઓને સૂત્ર-૯માં કહ્યું તે પ્રમાણે વિશિષ્ટ દેશ આદિમાં જન્મની પ્રાપ્તિ થાય છે અને તે મનુષ્યભવમાં તે મહાત્માઓ ફરી સંયમ ગ્રહણ કરીને પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પ્રકારના સંયમનું પાલન કરીને દેહત્યાગ કરે છે, જેથી પૂર્વના દેવભવ કરતાં પણ વિશિષ્ટ પ્રકારના દેવભવની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી ચ્યવ્યા પછી ફરી મહાત્મા મનુષ્યભવમાં આવે છે ત્યારે તેઓનો જન્મ સૂત્ર-૯માં બતાવ્યા પ્રમાણે વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ આદિમાં થાય છે અને તે વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ આદિ સૂત્ર-૯માં બતાવ્યા તેના કરતાં પણ વિશિષ્ટતર સુંદર હોય છે જેથી તે મનુષ્યભવમાં સર્વ પ્રકારનું પૂર્વ કરતાં પણ અતિશયવાળું બાહ્ય અને અંતરંગ સુખ હોય છે. Il૨-૨૩/૪૬૫-૪૬ના અવતરણિકા : कुत एतदित्याह - અવતરણિતાર્થ : કેમ આ છે ?-પૂર્વના મનુષ્યભવ કરતાં વર્તમાનના મનુષ્યભવમાં વિશિષ્ટતર દેશકુલ આદિતી પ્રાપ્તિ થઈ છે એ કેમ છે ? એથી કહે છે – સૂત્ર : क्लिष्टकर्मविगमात् ।।२४/४६७ ।। Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૪, ૨૫ સૂત્રાર્થ : કિલષ્ટકર્મનું વિગમન હોવાથી વિશિષ્ટતર સર્વ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. રિ૪/૪૬૭ી ટીકા - दौर्गत्यदौर्भाग्यदुष्कुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ।।२४/४६७।। ટીકાર્ય - તાત્ર . વેદવિરહાત્ | દૌર્ગત્ય-દૌર્ભાગ્ય-દુક્લત્યાદિ પર્યાયવેધ કર્મનો વિરહ હોવાથી વિશિષ્ટતર સર્વ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ર૪/૪૬૭ના ભાવાર્થ : સૂત્ર-૨૨-૨૩માં કહ્યું કે દેવભવમાંથી ચ્યવ્યા પછી તે મહાત્મા પૂર્વના મનુષ્યજન્મ કરતાં પણ વિશિષ્ટતર સામગ્રીવાળા મનુષ્યભવને પ્રાપ્ત કરે છે તેમાં યુક્તિ આપતાં કહે છે કે તે મહાત્મા દેવભવમાંથી આવ્યા પછી ફરી સંયમને ગ્રહણ કરીને પૂર્વ કરતાં પણ વિશેષ સંયમને પાળેલું, તેથી તે મહાત્માનું ચિત્ત વીતરાગ ભાવનાથી અત્યંત ભાવિત થયેલું જેના કારણે વિશિષ્ટ પ્રકારનાં ક્લિષ્ટકર્મોનો નાશ થયેલો. વળી, દેવભવમાં પણ તે ઉત્તમ ભાવોને તે મહાત્માએ દઢ કરેલા જેથી દૌર્બલ્ય, દુર્ભાગ્ય, દુખુલત્વાદિ ભાવોથી વેદન થઈ શકે તેવાં કર્મોનો નાશ થયેલો હોવાથી પૂર્વના ભવ કરતાં પણ અત્યંત નિરવદ્ય ભવની પ્રાપ્તિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનના મનુષ્યભવ કરતાં પૂર્વના દેવભવથી પણ પૂર્વના મનુષ્યભવમાં તે મહાત્મા સંયમ પાળીને આવેલા, તેથી ઉત્તમકુલાદિની પ્રાપ્તિ થયેલી તેમાં જે કાંઈ વર્તમાનના ભવથી ન્યૂનતાની પ્રાપ્તિ હતી તે ક્લિષ્ટકર્મના કારણે હતી તેથી તે ઉત્તમકુલમાં પણ તેટલા અંશમાં દૌર્બલ્ય, દુર્ભાગ્ય આદિ ભાવોની પ્રાપ્તિ હતી. જ્યારે વર્તમાનના ભવમાં તો પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યને કારણે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તેથી પ્રતિકૂળતાની સામગ્રી નષ્ટપ્રાયઃ છે; જેથી સર્વ પ્રકારના સુખથી યુક્ત અને યોગમાર્ગમાં મહાપરાક્રમ ફોરવી શકે તેવા ઉત્તમ પુણ્યથી યુક્ત ભવની પ્રાપ્તિ થઈ છે. ૨૪/૪૬૭ll અવતરણિકા : अयमपि - અવતરણિકાર્ય :આ પણ=ષ્ટિકર્મોનું વિગમન પણ, શેનાથી છે ? એથી કહે છે – Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૭ | સૂત્ર-૨૫, ૨૬ ૧૪૩ સૂત્ર : शुभतरोदयात् ।।२५/४६८ ।। સૂત્રાર્થ : શુભતરના ઉદયથી=પૂર્વ કરતાં અતિ શુભ એવાં કૃત્યોના પરિપાકથી, કિલષ્ટકર્મોનું વિગમન થાય છે. રપ/૪૬૮ ટીકા : 'शुभतराणाम्' अतिप्रशस्तानां कर्मणां परिपाकात् ।।२५/४६८।। ટીકાર્ય : માતરમ્... પરિપાવત્ શુભતરોનું અતિપ્રશસ્ત એવા કૃત્યોનો પરિપાક થવાથી શુભકૃત્યોનું સેવન થવાથી ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે. ગરપ/૪૬૮ ભાવાર્થ :તે મહાત્માને ઉત્તરના મનુષ્યભવમાં ક્લિષ્ટકર્મોનું વિગમન કેમ પ્રાપ્ત થયું ? એમાં યુક્તિ આપે છે – તે મહાત્માએ પૂર્વના દેવભવમાં અને તે પૂર્વના મનુષ્યભવમાં શુભતર કર્મોનું સેવન કરેલું. તે કર્મો અત્યારે પરિપાક અવસ્થાને પામેલાં છે તેથી ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિમાં કોઈક પ્રકારની ન્યૂનતા કરે એવાં દૌર્ગત્ય આદિ ક્લિષ્ટ કર્મોનું વિગમન થયેલું છે. આનાથી એ ફલિત થાય કે અનાદિકાળથી જીવે અશુભ કૃત્યો કરીને ઘણા ક્લિષ્ટકર્મો બાંધ્યાં છે તે સર્વ સંયમના પાલનના બળથી અને દેવભવમાં કરાયેલા ઉત્તમ ભાવથી નષ્ટ નષ્ટતર થાય છે અને વર્તમાનના મનુષ્યભવમાં તે ક્લિષ્ટકર્મો ઘણા નષ્ટ થયાં છે; કેમ કે તે મહાત્માએ છેલ્લા કેટલાક ભવોમાં અતિ પ્રશસ્ત ધર્મને સેવીને તે ક્લિષ્ટકર્મોને અત્યંત નાશ કર્યા છે, તેથી વર્તમાનનો ભવ વિશિષ્ટતર પ્રાપ્ત થયેલો છે. I૫/૪૬૮ અવતરણિકા : असावपि - અવતરણિકાર્ચ - આ પણ શુભતરનો ઉદય પણ, શેનાથી છે? એથી કહે છે – સૂત્ર : નીવવીર્થોત્તાસન ર૬/૪૬૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૬, ૨૭ સૂત્રાર્થ - જીવવીર્યનો ઉલ્લાસ હોવાથી શુભતર કૃત્યોનો ઉદય થયેલો છે. ર૬/૪૬૯ll ટીકા : 'जीववीर्यस्य' परिशुद्धसामर्थ्यलक्षणस्य 'उल्लासाद्' उद्रेकात् ।।२६/४६९।। ટીકાર્ચ - નીરવીર્વચ' . ફ્લેશાત્ જીવવીર્યનો-પરિશુદ્ધ સામર્થરૂપ જીવવીયેતો, ઉલ્લાસ થયેલો હોવાથી ઉદ્રક હોવાથી, શુભતર કર્મોનો ઉદય થયેલો છે. I૨૬/૪૬૯iા ભાવાર્થ : તે મહાત્મા કેટલાક ભવોથી સંયમ સેવીને દેવભવમાં જાય છે, ત્યાં પણ વિશિષ્ટ ધર્મની શક્તિનો સંચય કરે છે, જેથી મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવો કરી શકે તેવા જીવવીર્યનો ઉલ્લાસ થવાથી તે મહાત્માને શુભતર કર્મોનો પરિપાક થયો છે. તેના કારણે ક્લિષ્ટકર્મોનું વિગમન થયું છે. તેથી વર્તમાનના ભવમાં તે મહાત્માને સર્વ ભોગસામગ્રી વિશિષ્ટતર પ્રાપ્ત થઈ છે તેમ પૂર્વસૂત્રોની સાથે સંબંધ છે. ૨૬/૪કલા અવતરણિકા - ષોડપિ – અવતરણિયાર્થ:આ પણ જીવવીર્યનો ઉલ્લાસ પણ કેમ થયો છે? એથી કહે છે – સૂત્ર: પરિતિવૃદ્ધ તર૭/૪૭૦ || સૂત્રાર્થ - પરિણતિની વૃદ્ધિ થવાથી ઘણા ભવોના અભ્યાસ દ્વારા આત્માનાં પારમાર્થિક સ્વરૂપને પશે એવી પરિણતિની વૃદ્ધિ થવાથી, જીવવીર્ય ઉલ્લાસ પામે છે એમ અન્વય છે. l૨૭/૪૭oll ટીકા - પરિપતેઃ '=તી તસ્ય ગુમાવ્યવસાયસ્થ, “વૃદ્ધ =વર્ષાત્ ાર૭/ર૦૦પ ટીકાર્થઃ‘પરિબળો'.... સન્ | પરિણતિની તે તે શુભઅધ્યવસાયની તે તે ભવમાં ધર્મના સેવનને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ સૂત્ર-૨૭, ૨૮ કારણે થયેલા વિશિષ્ટ વિશિષ્ટતા એવા શુભઅધ્યવસાયની. વૃદ્ધિ થવાથી=ઉત્કર્ષ થવાથી, જીવવીર્ય ઉલ્લાસ પામે છે. Im૨/૪૭૦). ભાવાર્થપૂર્વસૂત્રમાં કહ્યું કે તે મહાત્માના જીવવીર્યના ઉલ્લાસના કારણે શુભતરનો ઉદય થાય છે. અહીં પ્રશ્ન થાય કે તે મહાત્માના જીવવીર્યનો ઉલ્લાસ કેમ થયો ? એથી કહે છે – તે મહાત્માએ ઘણા ભવો સુધી વિશુદ્ધ વિશુદ્ધતર ધર્મનું સેવન કર્યું હોવાને કારણે ધર્મના સેવનજન્ય જે અંતરંગ સ્વસ્થતારૂપ સુખનું વદન તે મહાત્માને થયેલું, તેના કારણે તે અંતરંગ સ્વસ્થતાની વૃદ્ધિને અનુકૂળ શુભઅધ્યવસાયની વૃદ્ધિ તે મહાત્માને પ્રાપ્ત થઈ. તેના કારણે તે મહાત્માનું મોહનાશને અનુકૂળ વિશિષ્ટ પ્રકારનું જીવવીર્ય ઉલ્લસિત થયું. ll૨૭/૪૭ના અવતરણિકા : इयमपि - અવતરણિતાર્થ : આ પણ=પરિણતિની વૃદ્ધિ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર : તત્તથાસ્વમાવર્તાત્ ા૨૮/૪૭9Tી સૂત્રાર્થ - તેનું તે જીવનું, તથાસ્વભાવપણું હોવાથી પરિણતિની વૃદ્ધિ થાય છે, એમ અન્વય છે. Il૨૮/૪૭૧II. ટીકા - 'तस्य' जीवस्य 'तथास्वभावत्वात्' परिणतिवृद्धिस्वरूपत्वात्, परिपक्वे हि भव्यत्वे प्रतिक्षणं वर्द्धन्त एव जीवानां शुभतराः परिणतय इति ।।२८/४७१।। ટીકાર્ય : ત' ... રૂત્તિ છે. તેનું જીવનું તથાસ્વભાવપણું હોવાથી પરિણતિની વૃદ્ધિ કરે તેવા પ્રકારનું સ્વરૂપપણું હોવાથી, પરિણતિની વૃદ્ધિ થાય છે. હિં=જે કારણથી ભવ્યત્વ પરિપાક થયે છતે જીવોની પ્રતિક્ષણ શુભતર પરિણતિઓ વધે જ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૮/૪૭૧ાા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૨૮, ૨૯ ભાવાર્થ - તે મહાત્માને પરિણતિની વૃદ્ધિ કેમ થઈ ? એમાં યુક્તિ આપતાં કહે છે – તે મહાત્માનું પરિણતિની વૃદ્ધિ કરે તેવું સ્વભાવપણું જ છે તેથી તે મહાત્માને પરિણતિની વૃદ્ધિ થઈ. આનાથી એ ફલિત થાય કે ઘણા જીવો ઘણા ભવો સુધી ધર્મ સેવીને કોઈક ભવમાં ચૌદ પૂર્વધર થાય, અવધિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ કરે તેથી નિર્મળ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને પણ પ્રાપ્ત કરે. એટલું જ નહિ પણ ઉપશમ શ્રેણી ઉપર ચઢીને ઉપશાંત વીતરાગ થાય. તે મહાત્માએ વીતરાગના સુખનું સાક્ષાત્ વેદન કર્યું છે. તેના જેવું શ્રેષ્ઠ સુખ સંસારી કોઈ જીવોને નથી છતાં પ્રમાદને વશ થાય તો ફરી દુર્ગતિઓમાં પણ જઈ શકે છે. પરંતુ જે મહાત્માનું ભવ્યત્વ તે પ્રકારનું પરિપાક દશાને પામેલ છે, જેથી શુભતર પરિણતિની વૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદને પ્રાપ્ત કર્યા વગર અધિક અધિક ગુણની વૃદ્ધિ માટે જ યત્ન કરે છે તેઓના તે પ્રકારના સ્વભાવને કારણે તેઓનો પાત થતો નથી પણ અંતરંગ પરિણતિની વૃદ્ધિ થાય છે. ૨૮/૪૭૧૫ અવતરણિકા - જિગ્યું – અવતારણિતાર્થ :વળી – સૂત્ર प्रभूतोदाराण्यपि तस्य भोगसाधनानि, अयत्नोपनतत्वात् प्रासङ्गिकत्वादभिष्वङ्गाभावात् कुत्सिताप्रवृत्तेः शुभानुबन्धित्वादुदारसुखसाधनान्येव बन्धहेतुत्वाभावेन T/ર૬/૪૭ર // સૂત્રાર્થ : પ્રભૂત ઉદાર પણ તેનાં ભોગસાધનો છે; કેમ કે અયત્નથી ઉપનતપણું છે, પ્રાસંગિકપણું છે, અભિવંગનો અભાવ છે, કુત્સિતની પ્રવૃત્તિ છે, શુભાનુબંઘીપણું હોવાથી બંધહેતુત્વનો અભાવ હોવાને કારણે ઉદારસુખસાધનો જ છે તેઓના ભોગના સાધનો અત્યંત સુખનાં સાધનો જ છે. I/ર૯/૪૭૨ ટીકા - “પ્રભૂતાનિ' પ્રપુરા “તારણ' વઘાનિ, વિં પુનરાવારૂપાળોતિ “પિ'શબ્દાર્થ, “તા' पूर्वोक्तजीवस्य ‘भोगसाधनानि' पुरपरिवाराऽन्तःपुरादीनि, उदारसुखसाधनान्येवेत्युत्तरेण योगः, कुत ? Page #166 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯ ૧૪૭ इत्याह –'अयत्नोपनतत्वात्, अयत्नेन' अत्युद्गाढपुण्यप्रकर्षोदयपरिपाकाक्षिप्तत्वात् तथाविधपुरुषकाराभावेन 'उपनतत्वाद्' ढौकितत्वात्, तदपि कुत ? इत्याह –'प्रासङ्गिकत्वात्' कृषिकरणे पलालस्येव प्रसङ्गोत्पनत्वात्, एतदपि अभिष्वङ्गाभावात्', भरतादीनामिव निबिडगृद्ध्यभावात्, अयमपि 'कुत्सिताप्रवृत्तेः' कुत्सितेषु नीतिमार्गोत्तीर्णेषु भोगसाधनेष्वप्रवृत्तेः, इयमपि 'शुभानुबन्धित्वात्' मोक्षप्राप्तिनिमित्तार्यदेशदृढसंहननादिकुशलकार्यानुबन्धविधायकत्वात्, किमित्याह'उदारसुखसाधनान्येव', 'उदारस्य' अन्यातिशायिनः सुखस्यैव शरीरचित्तालादरूपस्य 'साधनानि' जनकानि, न त्विहलोकपरलोकयोरपि दुःखस्य, अत्रैव तात्त्विकं हेतुमाह-'बन्धहेतुत्वाभावेन, बन्धस्य' कुगतिपापहेतोरशुभकर्मप्रकृतिलक्षणस्य ‘हेतुत्वं' हेतुभावः प्रक्रान्तभोगसाधनानामेव तस्याभावेन, इदमुक्तं भवति - प्रभूतोदाराण्यपि भोगसाधनानि बन्धहेतुत्वाभावादुदारसुखसाधनान्येव तस्य भवन्ति, बन्धहेतुत्वाभावश्चायत्नोपनतत्वादिकादुत्तरोत्तरहेतुबीजभूताद्धेतुपञ्चकादिति ।।२९/४७२॥ ટીકાર્ય : પ્રમૂનિ .... ખ્યાતિ પ્રભૂત-પ્રચુર, ઉદાર=શ્રેષ્ઠ કોટિના, તેને=પૂર્વમાં કહેલા જીવને ભોગસાધનો છે=નગર, પરિવાર અને અંત પુરાદિ ભોગસાધનો છે, ઉદાર સુખસાધનો જ છે એ પ્રમાણે ઉત્તરની સાથે=સૂત્રના પશ્ચાદ્ભાગ સાથે સંબંધ છે. કેમ ઉદાર સુખસાધનો જ છે ? એથી કહે છે – અયત્ન ઉપનતપણું છે અયત્નથી અર્થાત્ અતિ ઉગાઢ પુણ્યપ્રકર્ષના ઉદયના પરિપાક વડે આલિપ્તપણું હોવાથી તેવા પ્રકારના પુરુષકારના અભાવથી ઉપનતપણું છે=ભોગની લાલસાવાળા જીવો જે પ્રકારના પ્રચુર પ્રયત્નથી ભોગો મેળવે છે તેવા પ્રકારના પ્રયત્ન વગર પ્રાપ્તપણું છે. તે પણ કેમ છે ?–અયત્નથી ભોગસાધનો પણ કેમ પ્રાપ્ત થયા છે ? એથી કહે છે – પ્રાસંગિકપણું હોવાથીeખેતી કરવામાં ઘાસની જેમ પ્રસંગથી ઉત્પાપણું હોવાથી અયત્નથી ઉપલત છે એમ અવય છે. આ પણ=પ્રાસંગિક પણ, ભોગની પ્રાપ્તિ કેમ છે? એથી કહે છે – અભિવંગનો અભાવ હોવાથી=ભરતાદિની જેમ ગાઢ વૃદ્ધિનો અભાવ હોવાથી પ્રાસંગિક ભોગવી પ્રાપ્તિ છે એમ અવય છે. આ પણ અભિવૃંગનો અભાવ પણ, કેમ છે? એથી કહે છે – કુત્સિતમાં અપ્રવૃત્તિ હોવાથી=નીતિમાર્ગથી ઉત્તીર્ણ એવાં કુત્સિત ભોગસાધનોમાં અપ્રવૃત્તિ હોવાથી અભિળંગનો અભાવ છે, એમ અવય છે. આ પણ કુત્સિતમાં અપ્રવૃત્તિ પણ, કેમ છે? એથી કહે છે – Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૯ શુભાનુબંધીપણું હોવાથી મોક્ષપ્રાપ્તિના નિમિત્ત આદિશ, દઢસંહના આદિ કુશલ કાર્યના પ્રવાહનું વિધાયકપણું હોવાથી, કુત્સિતની અપ્રવૃત્તિ છે એમ અવય છે. સૂત્રનાં પૂર્વાર્ધમાં કહ્યું કે પ્રભૂત, ઉદાર પણ ભોગસાધનો છે. તે કેવાં છે ? તે બતાવે છે – ઉદાર સુખસાધનો જ છે=ઉદાર એવાં સુખમાં જ અર્થાત્ અન્ય અતિશાયિ એવાં શરીર અને ચિત્તનાં આહ્વાદરૂપ સુખનાં જ સાધન અર્થાત જનક છે પરંતુ આ લોકનાં અને પરલોકનાં પણ દુઃખનાં જનક નથી. આમાં જ=તે મહાત્માને ભોગસાધનો ઉદાર સુખસાધનો જ છે એમાં જ, તાત્વિક હેતુને કહે છે - બંધહેતુનો અભાવ હોવાને કારણે પ્રક્રાંત ભોગસાધનોનો જ કુગતિના પાપના હેતુ એવા અશુભકર્મપ્રકૃતિરૂપ બંધનો હેતુભાવ તેનો અભાવ હોવાને કારણે, ઉદાર સુખસાધનો જ છે એમ અવય છે. આ કહેવાયેલું થાય છે=પૂર્વમાં કહ્યું કે તે મહાત્માઓને દેવભવમાં બંધહેતુનો અભાવ હોવાને કારણે ઉદાર સુખસાધનો જ છે એ કથન દ્વારા આ કહેવાયેલું થાય છે – પ્રભૂત ઉદાર પણ ભોગસાધનો કર્મબંધના હેતુપણાનો અભાવ હોવાથી તેમને તે મહાત્માને, ઉદાર સુખનાં સાધનો જ પ્રાપ્ત થાય છે અને બંધ હેતુનો અભાવ અયત્ન ઉપનતત્વાદિકપણું હોવાથી ઉત્તર ઉત્તરના હેતુના બીજભૂત એવા હેતુપંચકથી છે. ર૯/૪૭રા ભાવાર્થ: જે મહાત્માએ પૂર્વભવમાં જિનવચન અનુસાર શુદ્ધ સંયમ પાળીને આત્માને વીતરાગભાવથી ભાવિત કર્યો છે તે મહાત્મા વિધિશુદ્ધ અનશન કરીને દેહનો ત્યાગ કરે છે અને ત્યારપછી ઉત્તર એવા દેવભવને પ્રાપ્ત કરે છે. આ રીતે દેવભવ, મનુષ્યભવ અને ત્યાં પણ સંયમનું પાલન કરીને ઉપર ઉપરના દેવલોકમાં જાય છે તેઓને પ્રચુર પરિમાણવાળા શ્રેષ્ઠ ભોગનાં સાધનો પ્રાપ્ત થાય છે અને તે ભોગનાં સાધનો પણ ઉત્તમ કોટિના સુખનાં સાધનો જ છે પરંતુ લેશ પણ દુઃખનાં કારણ નથી; કેમ કે તે સુખોના ભોગથી દુર્ગતિના કારણભૂત એવા અશુભ કર્મબંધની પ્રાપ્તિ થતી નથી. તેથી તે ભોગકાળમાં પણ તે મહાત્મા શ્રેષ્ઠ કોટિના પુણ્યને જ બાંધે છે જે ઉત્તર ઉત્તરના સુખની પ્રાપ્તિ દ્વારા પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિનું જ કારણ બને છે. કેમ તેઓને ભોગની પ્રાપ્તિથી કર્મબંધ થતો નથી ? તેમાં પાંચ હેતુઓ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. (૧) અયત્નથી ઉપનતાણું – તેઓને જે ભોગસુખોની પ્રાપ્તિ થઈ છે તે યત્નપૂર્વક પ્રાપ્તિ થઈ નથી પરંતુ અયત્નપૂર્વકની પ્રાપ્તિ થયેલ છે. આશય એ છે કે પૂર્વભવમાં ઉત્તમ સંયમ પાળવાને કારણે અતિ ગાઢ પુણ્ય બાંધેલ. તે અતિ ગાઢ પુણ્યના પ્રકર્ષના ઉદયના પરિપાકથી તે ભોગસામગ્રી પ્રાપ્ત થયેલ છે તેથી તે ભોગની પ્રાપ્તિ માટે નહિવત્ જેવો Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૨૯ ૧૪૯ પ્રયત્ન હોવાથી તેવા પ્રકારના પુરુષકા૨નો અભાવ છે અર્થાત્ જે પ્રકારે સંસારી જીવો ભોગ પ્રત્યેના આકર્ષણથી ભોગની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે પ્રકારનો પ્રયત્ન તે મહાત્મા કરતા નથી. (૨) પ્રાસંગિકપણું : કેમ તે મહાત્મા ભોગનાં સાધનો માટે તેવો પ્રયત્ન કરતા નથી ? તેથી બીજો હેતુ કહે છે તેઓનો મુખ્ય પ્રયત્ન વીતરાગ થવા માટેનો છે તેથી તેઓ અંતરંગ રીતે સંયમપાલન દરમ્યાન જેમ વીતરાગ થવા માટે યત્ન કર્યો છે તેમ વર્તમાનના દેવભવમાં પણ પ્રધાન રીતે તેઓનો વીતરાગ થવા પ્રત્યેનો જ બદ્ધ પ્રયત્ન છે અને પ્રાસંગિક ભોગમાં પ્રયત્ન છે. જેમ ખેડૂત ખેતી કરે ત્યારે ધાન્યમાં યત્ન છે તોપણ પ્રાસંગિક રીતે તેઓને ઘાસની પણ પ્રાપ્તિ થાય છે તેમ આ મહાત્માઓના પ્રયત્નથી મુખ્ય રીતે મોક્ષને અનુકૂળ શક્તિનો સંચય થાય છે છતાં પ્રાસંગિક રીતે ભોગનાં સાધનો પણ પ્રાપ્ત થાય છે. માટે તેઓનો પ્રધાન યત્ન અંતરંગ વીતરાગભાવમાં છે, ભોગસાધનોમાં નથી. તેથી અયત્નથી તેઓને ભોગસાધનો પ્રાપ્ત થયા છે. આથી જ ભોગની ઇચ્છા થાય ત્યારે પણ તેઓને અનિચ્છામાં જ સુખ દેખાય છે. તેથી કંઈક અવિરતિના ઉદયથી ઇચ્છા થઈ તેને શાંત કરવા જ તેમનો યત્ન હોય છે, ઇચ્છાની વૃદ્ધિમાં તેઓનો યત્ન હોતો નથી. (૩) અભિષ્યંગનો અભાવ : તેઓનો પ્રાસંગિક યત્ન ભોગસાધનોમાં કેમ છે ? તેથી ત્રીજો હેતુ કહે છે -- ભોગસાધનોમાં રાગનો અભાવ હોવાથી=ભરત મહારાજા આદિની જેમ ભોગસાધનોમાં ગાઢગૃદ્ધિનો અભાવ હોવાથી તેઓનો ભોગસાધનોમાં પ્રાસંગિક પ્રયત્ન છે. આશય એ છે કે ભૂતકાળમાં સંયમને પાળીને તે મહાત્માએ સિદ્ધ અવસ્થામાં પોતાનો તીવ્ર રાગ સ્થિર કર્યો છે અને સિદ્ધ અવસ્થાના કારણીભૂત વીતરાગભાવને પ્રગટ કરવામાં તેઓને મુખ્યરૂપે રાગ વર્તે છે તેથી અસાર એવાં બાહ્ય ભોગસાધનોમાં તેઓને વૃદ્ધિનો=આસક્તિનો અભાવ છે. (૪) કુત્સિત પ્રવૃત્તિનો અભાવ : વળી, તેઓને બાહ્ય ભોગસાધનોમાં પ્રવૃત્તિ હોવા છતાં ગૃદ્ધિ કેમ નથી ? તેથી ચોથો હેતુ કહે છે કુત્સિત ભોગોમાં અપ્રવૃત્તિ છે; કેમ કે ભૂતકાળમાં સંયમ પાળીને ઉત્તમ કુલ આદિમાં જન્મેલા હોવાથી ધર્મપરાયણ માનસ હોવાને કારણે ધર્મમાં વ્યાઘાતક થાય એવા નીતિમાર્ગથી રહિત કુત્સિત ભોગોમાં તેઓ પ્રવૃત્તિ કરતા નથી, તેથી જેઓને ભોગમાં વૃદ્ધિ છે તેઓ જ નીતિથી રહિત એવા ભોગોમાં પણ પ્રવૃત્તિ કરે છે તેમ આ મહાત્માઓ ભોગોમાં પ્રવૃત્તિ કરતા નથી. તેથી જણાય છે કે તેઓને ભોગમાં ગાઢ રાગ નથી. (૫) શુભાનુબંધીપણું : -- વળી, તેઓ કુત્સિત પ્રવૃત્તિ પણ કેમ કરતા નથી ? તેથી કહે છે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯, ૩૦ શુભાનુબંધીપણું હોવાથી. આશય એ છે કે તેઓની ભોગોની પ્રવૃત્તિ પણ મોક્ષની પ્રાપ્તિનું કારણ બને એવા આર્યદેશ, ઉત્તમ સંઘયણ આદિ કુશલ ફલોની પરંપરા કરાવે તેવા પ્રકારની પ્રવૃત્તિરૂપ છે. તેથી જે શુભ અનુબંધવાળું પુણ્ય હોય તેનું કારણ હંમેશાં ઉચિત પ્રવૃત્તિ જ હોય. આ મહાત્મા શુભાનુબંધી પુણ્યાનુબંધને બાંધનારા હોવાથી કુત્સિત પ્રવૃત્તિ કરતા નથી. આનાથી એ ફલિત થાય કે આ મહાત્માઓ ભૂતકાળમાં ઉત્તમ પ્રકૃતિ નિષ્પન્ન કરીને જન્મેલા છે તેથી ભોગનાં સાધનોથી ભોગમાં જે પ્રવૃત્તિ છે તે ભોગ પણ સુખનું જ કારણ બને છે પરંતુ દુર્ગતિની પ્રાપ્તિના કારણભૂત અશુભકર્મબંધનું કારણ બનતું નથી. તેથી તેઓનાં ભોગો પણ એકાંતે કલ્યાણનાં કારણ છે. ||૨૯/૪૭રણા અવતરણિકા - बन्धहेतुत्वाभावमेव विशेषतो भावयत्राह - અવતરણિતાર્થ : બંધહેતુત્વના અભાવને જ વિશેષથી ભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - સૂત્ર-૨૯માં કહેલું કે ઉત્તમ ધર્મને સેવીને મનુષ્યભવને પામેલા મહાત્માઓનાં ઉદાર ભોગસુખનાં સાધનો પણ બંધના હેતુ થતાં નથી. કેમ બંધના હેતુ થતાં નથી ? એને જ વિશેષથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – સૂત્રઃ अशुभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यम् સારૂ૦/૪૭રૂ II સૂત્રાર્થ - જે કારણથી, અશુભ પરિણામ જ બંધનું પ્રધાન કારણ છે. વળી, તેના અંગપણાથી= અશુભ પરિણામના અંગપણાથી, બાહ્ય બાહ્ય ભોગની પ્રવૃત્તિ બંધનું કારણ છે તે કારણથી તે મહાત્માઓને ભોગકાળમાં પણ બંઘ થતો નથી એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. [૩૦/૪૭૩|| ટીકા - 'अशुभपरिणाम एव' 'हिः' यस्मात् 'प्रधानं' मुख्यं 'बन्धकारणं' नरकादिफलपापकर्मबन्धनिमित्तं न तु अन्यत् किञ्चित्, 'तदङ्गतया तु' अशुभपरिणामकारणतया पुनर्बाह्यम् अन्तःपुरपुरादि વન્યરિમિતિ રૂ૦/૪૭રૂા. Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦, ૩૧ ટીકાર્ય ઃ ‘અનુમરિખામ વ’. વન્યજારમિતિ || જે કારણથી અશુભ પરિણામ જ પ્રધાન=મુખ્ય, બંધનું કારણ છે=નરકાદિ લને અનુકૂળ પાપકર્મ બંધનું નિમિત્ત છે, પરંતુ અન્ય કાંઈ નથી=અશુભ પરિણામ સિવાય અન્ય કોઈ વસ્તુ દુર્ગતિનું કારણ નથી. વળી, તેના અંગપણાથી=અશુભ પરિણામના કારણપણાથી, બાહ્ય=અંતઃપુર, નગરાદિ બંધનાં કારણો છે. ૩૦/૪૭૩॥ ૧૫૧ ભાવાર્થ: જીવ પોતાના શુભ કે અશુભ પરિણામથી જ કર્મબંધ કરે છે. પણ તેની પાસે બાહ્ય સામગ્રી કેટલી પ્રચુર છે કે ભોગની પ્રવૃત્તિ કેટલી પ્રચુર છે તેના આધારે જીવ કર્મબંધ કરતો નથી. ફક્ત ભોગાદિની બાહ્ય સામગ્રી બહુલતાએ ભોગાદિની બાહ્ય પ્રવૃત્તિ કરાવીને અશુભ પરિણામ કરાવે છે, તેનાથી અશુભ કર્મબંધ થાય છે. આમ છતાં, જે મહાત્માઓને સિદ્ધ અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્પષ્ટ બોધ છે અને તેના ઉપાયભૂત વીતરાગભાવ જ જીવ માટે હિતરૂપ છે એવો સ્પષ્ટ બોધ છે, તેથી સ્વશક્તિ અનુસા૨ વીતરાગભાવની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ જિનવચનને સદા જાણવા યત્ન કરે છે અને તે વચનથી સદા આત્માને ભાવિત કરે છે; તે મહાત્માઓ ક્વચિત્ પૂર્વનાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવે છે ત્યારે પણ તે ભોગની પ્રવૃત્તિ દ્વારા ભોગના વિકારોને શાંત કરે છે. તેથી ભોગ પ્રત્યેની વૃદ્ધિ વધતી નથી, પરંતુ ભોગથી વિમુખ ચિત્ત બને છે તેથી ભોગકાળમાં પણ તેઓને વર્તતા શુભ પરિણામને કારણે અશુભ કર્મનો બંધ થતો નથી, માટે તેઓના ભોગો બંધનું કારણ નથી તેમ પૂર્વસૂત્રમાં કહેલ છે. II૩૦/૪૭૩|| અવતરણિકા : कुत ? इत्याह અવતરણિકાર્ય : - કેમ ભોગની પ્રવૃત્તિથી તે મહાત્માઓને કર્મબંધ થતો નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે સૂત્રઃ તમારે વાઘાવત્ત્તવન્ધમાવાત્ ||૩૧/૪૭૪|| સૂત્રાર્થ : -- તેના અભાવમાં=ભોગકાળમાં અશુભ પરિણામના અભાવમાં, બાહ્યથી=ભોગજન્ય પ્રવૃત્તિથી થનારી બાહ્યહિંસાદિથી, અલ્પબંધનો ભાવ હોવાથી=મોક્ષમાર્ગમાં અપ્રતિરોધક એવા અસાર કર્મબંધનો સદ્ભાવ હોવાથી, તેઓને બંધ નથી એમ કહેલ છે. II૩૧/૪૭૪|| Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-3| અધ્યાય-૭ | સૂત્ર-૩૧, ૩૨ ટીકા : 'तदभावे' अशुभपरिणामाभावे 'बाह्यात्' जीवहिंसादेः 'अल्पबन्धभावात्' तुच्छबन्धोत्पत्तेः T૩/૪૭૪ ટીકાર્ચ - તમારે' ..... તુચ્છવન્યો. મે તેના અભાવમાં અશુભ પરિણામના અભાવમાં, બાહ્ય એવી જીવહિંસાદિથી અલ્પબંધની ઉપપત્તિ હોવાથી તુચ્છબંધની ઉપપતિ હોવાથી, બંધનો અભાવ છે એમ કહેલ છે. Im૩૧/૪૭૪ ભાવાર્થ જે મહાત્માઓ ઉત્તમ ધર્મ સેવીને મનુષ્યભવને પામેલ છે તેઓને વિપુલ ભોગસામગ્રી મળેલ છે અને તે વિપુલ ભોગસામગ્રીકાળમાં વિપુલ ભોગો પણ કરે છે તોપણ ભોગ પ્રત્યેનો ગાઢ રાગ નહિ હોવાથી તેઓની ભોગની પ્રવૃત્તિથી અશુભ પરિણામ થતો નથી. તેથી તેઓની ભોગની પ્રવૃત્તિથી બાહ્ય જે જીવહિંસાદિથી થાય છે, તેનાથી અવિરતિજન્ય તુચ્છ બંધની પ્રાપ્તિ છે, જે મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં બાધ કરે તેવી નથી. અને ભોગકાળમાં તેઓને ઇચ્છાના શમનથી સુખ થાય છે તેથી ઇચ્છા વગરના આત્માના પરિણામરૂપ પૂર્ણ સ્વસ્થતા પ્રત્યે તેઓનો રાગ વૃદ્ધિ પામે છે તેથી અનિચ્છા પ્રત્યેના બલવાન રાગને કારણે જે પુણ્ય બંધાય છે તે પણ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક બને છે. તેથી તેઓના ભોગો બંધના હેતુ નથી તેમ કહેલ છે. Il૩૧/૪૭૪ અવતરણિકા - एतदपि कथमित्याह - અવતરણિકાર્ય - આ પણ તે મહાત્માઓને બાહ્ય એવી જીવહિંસાદિથી અલ્પબંધ થાય છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર - વચનકામાખ્યા સારૂ૨/૪૭૧T સૂત્રાર્થ: વચનનું પ્રામાણ્ય હોવાથી=ભગવાનનું વચન કહે છે કે પરિણામરહિત બાહ્યહિંસાદિથી અપબંધ થાય છે તેના પ્રામાણ્યથી, તેઓને અલ્પબંધ છે તેમ નક્કી થાય છે. ||૩૨/૪૭૫l. ટીકા :'वचनस्य' आगमस्य 'प्रामाण्यात्' प्रमाणभावात् ।।३२/४७५।। Page #172 -------------------------------------------------------------------------- ________________ धनि प्रsee भाग-3 | मध्याय-७/ सूत्र-32, 33 १५३ टीमार्थ : 'वचनस्य' ..... प्रमाणभावात् ।। क्या मागमता, प्रामाएयथीप्रमागमा खोवाथी, महात्मामीने બાહ્યજીવહિંસાદિથી અલ્પબંધ થાય છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. l૩૨/૪૭૫ા अवतरशिs: एतदेव भावयन्नाह - अवतरशिक्षार्थ :આને જ તેઓને અલ્પબંધ થાય છે તેને કહેનારા ભગવાનના વચનને જ, સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી छ - सूत्र: बाह्योपमर्देऽप्यसंज्ञिषु तथाश्रुतेः ।।३३/४७६ ।। सूत्रार्थ : બાહ્ય એવા જીવોના ઉપમર્દમાં પણ અસંજ્ઞી જીવોમાં તે પ્રકારની શ્રુતિ હોવાથી અલ્પ કર્મબંધનું શ્રવણ હોવાથી તે મહાત્માઓને ભોગજ હિંસામાં પણ અલ્પકર્મબંધ થાય છે. ll૩૩/૪૭૬l टी : 'बाह्यः' शरीरमात्रजन्यः स चासावुपमर्दश्च बहुतमजीवोपघातरूपः तत्रापि, किं पुनस्तदभावे इति अपि'शब्दार्थः, 'असंज्ञिषु' संमूर्च्छनजमहामत्स्यादिषु तथा' अल्पतया बन्थस्य श्रुतेः' 'अस्सन्नी खलु पढमं' [बृहत्सं० २८४] इत्यादेर्वचनस्य सिद्धान्ते समाकर्णनात्, तथाहि-असंज्ञिनो महामत्स्यादयो योजनसहस्रादिप्रमाणशरीराः स्वयंभूरमणमहासमुद्रमनवरतमालोडमानाः पूर्वकोट्यादिजीविनोऽनेकसत्त्वसंघातसंहारकारिणोऽपि रत्नप्रभापृथिव्यामेव उत्कर्षतः पल्योपमासंख्येयभागजीविषु चतुर्थप्रतरवर्तिनारकेषु जन्म लभन्ते न परतः, तन्दुलमत्स्यस्तु बाह्योपमर्दाभावेऽपि निनिमित्तमेवाऽऽपूरितातितीव्ररौद्रध्यानोऽन्तर्मुहूर्तमायुरनुपाल्य सप्तमनरकपृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायुनारक उत्पद्यते इति परिणाम एव प्रधानं बन्धकारणमिति सिद्धं भवतीति ।।३३/४७६।। टीमार्थ : 'बाह्यः' ..... भवतीति ।। MLMAN२मात्रय यो डे मा 64म=UL ®पोतो यात त्यां પણ=ઘણા જીવોના ઘાતમાં પણ, અસંક્ષી જીવોમાં સંમૂછિમરૂપે જન્મેલા મહામત્સ્ય આદિમાં તે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૩ પ્રકારે અલ્પપણાથી બંધની શ્રુતિ હોવાથી=અસંજ્ઞી જીવો પ્રથમ નરક સુધી જાય છે ઇત્યાદિ વચનનું સિદ્ધાંતમાં સમાકર્ણ હોવાથી, તે મહાત્માને અલ્પકર્મબંધ છે એમ અન્વય છે. અસંજ્ઞીજીવોને અલ્પકર્મબંધ છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે – અસંજ્ઞી એવા મહામત્સ્ય આદિ હજાર યોજન આદિ પ્રમાણ શરીરવાળા સ્વયંભૂરમણમહાસમુદ્રમાં સતત ફરતા પૂર્વકોટ્યાદિ જીવનવાળા અનેક જીવોના સંઘાતને સંહાર કરનારા પણ રત્નપ્રભાતી પૃથ્વીમાં જ ઉત્કર્ષથી પલ્યોપમના અસંખ્યભાગ જીવનવાળા ચોથાપ્રતરવર્તી તારકમાં જન્મ લે છે, આગળ નહિ=પ્રથમ નરકમાં પણ તેનાથી આગળ નહિ, વળી, તંદુલમત્સ્ય બાહ્ય જીવોના ઉપમર્દના અભાવમાં પણ નિનિમિત જ આપૂરિત અતિ તીવ્ર રૌદ્રધ્યાનવાળો અંતર્મુહૂર્ત આયુષ્યને પાળીને સાતમી નરક પૃથ્વીમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો નારક ઉત્પન્ન થાય છે. એથી પરિણામ જ પ્રધાન બંધ કારણ છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૩/૪૭૬।। ભાવાર્થ: સૂત્ર-૩૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જે મહાત્માઓ ઘણા ભવોમાં વિશુદ્ધ સંયમ પાળીને દેવભવમાંથી મનુષ્યભવમાં આવે છે ત્યારે ઘણી ભોગસામગ્રીવાળો મનુષ્યભવ પામે છે અને તે ભોગસામગ્રી પણ શ્રેષ્ઠ સુખનું સાધન બને છે; કેમ કે તે ભોગથી તેઓને સંસારના પરિભ્રમણનું કારણ એવો કર્મબંધ થતો નથી. તેમાં યુક્તિ આપી કે ભોગકાળમાં અશુભ પરિણામનો અભાવ હોવાને કા૨ણે તે મહાત્માઓને ભોગથી અલ્પબંધ થાય છે, જે અલ્પબંધ અવિરતિના ઉદયકૃત હોવા છતાં સંસારની વૃદ્ધિનું કારણ નથી, દુર્ગતિની પ્રાપ્તિનું કારણ નથી. કેમ તેઓને વિપુલભોગથી પણ અલ્પબંધ થાય છે ? તેમાં હેતુ કહે છે - ભગવાનના વચનનું પ્રમાણપણું છે અને તે પ્રમાણપણું બતાવતાં સૂત્ર-૩૩માં કહ્યું કે અસંજ્ઞી જીવો મોટા મત્સ્ય થાય છે તે વખતે ઘણા દીર્ઘ આયુષ્યકાળમાં ઘણી હિંસા કરે છે, પરંતુ તેઓને તે હિંસાથી પાપ અસંશીપણાને કારણે અલ્પ બંધાય છે તેથી તેઓ ન૨કે જાય એવો પણ એકાંતે નિયમ નથી અને કદાચ નરકે જાય તોપણ ઉત્કર્ષથી પહેલી નારકીના ચોથા પ્રતર સુધી જ જાય છે. પહેલી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે જ્યારે તેઓ તો નરકનું આયુષ્ય પણ પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું જ ઉત્કર્ષથી બાંધી શકે છે. તેથી નક્કી થાય છે કે પાપવ્યાપારમાં મનના તીવ્ર વ્યાપાર દ્વારા જ તીવ્રતા આવે છે અને મનના મંદ વ્યાપાર દ્વારા કે અવ્યાપાર દ્વારા જ મંદતા આવે છે. આથી જ અસંશી જીવો ઘણું પાપ કરીને મંદ વ્યાપાર કરે છે. વળી, તંદુલમત્સ્ય અંતર્મુહૂર્ત આયુષ્ય હોવા છતાં અને કાયાથી હિંસાનો વ્યાપાર કર્યા વગર મનના વ્યાપારના બળથી જ સાતમી નારકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૪ ૧પપ આથી પાપવ્યાપારમાં મનના પરિણામની મંદતાને કારણે તે મહાત્માઓને ભોગમાં પણ અલ્પબંધ થાય છે અને સ્વભૂમિકા અનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનમાં તેઓને તીવ્ર પક્ષપાત હોવાથી તેના દ્વારા ઘણી નિર્જરા અને વિશિષ્ટ પુણ્યબંધ કરે છે. તેથી ઘણા ભોગો દ્વારા પણ તેમને અલ્પ બંધ જ થાય છે તે ભગવાનનાં વચનના બળથી નક્કી થાય છે. ll૩૨-૩૩/૪૭૬ાા અવતરણિકા : एवं सति यदन्यदपि सिद्धिमास्कन्दति तद् दर्शयति - અવતરણિકાર્ય : આમ હોતે છતે=પૂર્વમાં કહ્યું કે પાપવ્યાપારમાં મનના પરિણામની મંદતાને કારણે તે મહાત્માને ભોગથી પણ અલ્પકર્મબંધ થાય છે એમ હોતે છતે, જે અન્ય બીજું પણ સિદ્ધિને પ્રાપ્ત થાય છે સિદ્ધ થાય છે, તેને બતાવે છે – સૂત્રઃ एवं परिणाम एव शुभो मोक्षकारणमपि ।।३४/४७७ ।। સૂત્રાર્થ: આ રીતે જે રીતે અશુભ બંધમાં પરિણામ કારણ છે એ રીતે, શુભ પરિણામ જ મોક્ષનું કારણ પણ છે. ll૧૪/૪૭૭II ટીકા - __ ‘एवं' यथा अशुभबन्थे, 'परिणाम एव शुभः' सम्यग्दर्शनादिः 'मोक्षकारणमपि' मुक्तिहेतुरपि, किं पुनर्बन्धस्येति 'अपि'शब्दार्थः ।।३४/४७७।। ટીકાર્ચ - . “ શબ્દાર્થ છે. આ રીતે=જે રીતે અશુભ બંધમાં પરિણામ જ કારણ છે એ રીતે, સમ્યગ્દર્શનાદિરૂપ શુભ પરિણામ જ મોક્ષનું કારણ પણ છે=મોક્ષનો હેતુ પણ છે. વળી, બંધનું શું કહેવું? બંધનું કારણ પરિણામ છે જ એ પ્રમાણે “”િ શબ્દનો અર્થ છે. ૩૪/૪૭૭ ભાવાર્થ - જેમ પૂર્વ સૂત્રમાં મત્સ્યના દૃષ્ટાંતથી બતાવ્યું કે અશુભ પરિણામ જ બંધનું કારણ છે, માત્ર બાહ્યહિંસા નહિ. આથી બાહ્ય હિંસા કરનાર અસંજ્ઞીમભ્યને મંદ પરિણામને કારણે જ અલ્પબંધ થાય છે. એ રીતે સમ્યગ્દર્શન આદિ શુભ પરિણામ જ મોક્ષનું કારણ છે, માત્ર બાહ્યક્રિયાઓ નહિ. તેથી સંયમની ક્રિયાઓ કે શ્રાવક આચારની બાહ્યક્રિયાઓ જે જે ભૂમિકાના સમ્યગ્દર્શન આદિ પરિણામને નિષ્પન્ન કરે છે તે પ્રમાણે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૪, ૩૫ મોક્ષને પ્રતિબંધક કર્મોનું ઉપમદન થાય છે અને તેનાથી વૃદ્ધિ પામતા સમ્યગ્દર્શન આદિ પરિણામો ક્રમસર મોક્ષપ્રાપ્તિમાં પર્યાવસન પામે છે. ll૧૪/૪૭૭થી અવતરણિકા : વેત ? ફાદ – અવતરણિતાર્થ - કેમ પરિણામ જ મોક્ષનું કારણ છે? એથી કહે છે – સૂત્ર : તમારે સમગ્રક્રિયાયોકપિ મોક્ષાસિક સારૂ/૪૭૮ના સૂત્રાર્થ: તેના અભાવમાં=શુભ પરિણામના અભાવમાં, સમગ્ર ક્વિાના યોગમાં પણ સંયમના સર્વ બાહ્ય આચરણાના સંભવમાં પણ, મોક્ષની અસિદ્ધિ હોવાથી પરિણામ જ મોક્ષનું કારણ છે એમ અન્વય છે. II૩૫/૪૭૮II ટીકા - 'तस्य' शुभपरिणामस्य 'अभावे समग्रक्रियायोगेऽपि' परिपूर्णश्रामण्योचितबाह्यानुष्ठानकलापसंभवेऽपि, किं पुनस्तदभावे इति अपि'शब्दार्थः 'मोक्षासिद्धेः' निर्वाणानिष्पत्तेरिति ।।३५/४७८ ।। ટીકાર્ય : ‘તા' ... નિર્વાણનિષત્તેિિત છે તેવા શુભ પરિણામના અભાવમાં મોક્ષને અનુકૂળ એવા તત્વના રાગરૂપ શુભ પરિણામના અભાવમાં, સમગ્ર ક્રિયાના યોગમાં પણ=પરિપૂર્ણ સાધુને ઉચિત એવા બાહ્ય અનુષ્ઠાનના સમૂહના સંભવમાં પણ પૂર્ણ સાધ્વાચારના સંપૂર્ણ સમ્યફ પાલનમાં પણ, મોક્ષની અસિદ્ધિ હોવાથી તિવણની અપ્રાપ્તિ હોવાથી, શુભ પરિણામ જ મોક્ષનું કારણ છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૪૭૮ ભાવાર્થ જે જીવોને સંસારના ભોગો પ્રત્યેનો રાગ અતિશય છે છતાં પોતાને પ્રાપ્ત થયેલા ભોગો કરતાં વિશિષ્ટ ભોગોની પ્રાપ્તિનો ઉપાય સંયમનું પાલન છે તેવો બોધ કોઈક રીતે થયેલો છે તેથી વિશિષ્ટ ભોગના ઉપાયરૂપે જેઓ સંયમના સર્વ આચારો અણીશુદ્ધ પાળે છે અર્થાત્ જ્ઞાનાચાર આદિ પાંચે આચારો શાસ્ત્રમર્યાદા અનુસાર પાળે છે પરંતુ તે પંચાચારના પાલનકાળમાં આત્માના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે રુચિસ્વરૂપ સમ્યગ્દર્શન આદિ પરિણામનો સર્વથા અભાવ હોવાના કારણે તેઓની તે સંયમની ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૫, ૩૬ ૧૫૭ થતી નથી. માટે સંયમની સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ શુભ પરિણામ કરવા દ્વારા જ મોક્ષનું કારણ છે તેમ સિદ્ધ થાય છે. તેથી મોક્ષના અર્થીએ વારંવાર જિનવચનનું સૂક્ષ્મ આલોચન કરીને જિનવચન અનુસાર તે તે ક્રિયાથી નિષ્પાદ્ય એવા તે તે ભાવોમાં અંતરંગ યત્ન થાય તે રીતે જ સર્વ અનુષ્ઠાન સેવવાં જોઈએ; જેથી તે અનુષ્ઠાનના સેવનથી મોક્ષની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મોના નાશથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય. I૫૪૭૮II અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ચ - આ પણ મોક્ષને અનુકૂળ શુભ પરિણામના અભાવમાં મન-વચન-કાયાના બળથી લેવાયેલી સંયમની શુદ્ધ ક્રિયા પણ, મોક્ષનું કારણ નથી એ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર: | સર્વનીવાનામેવાનન્નશો ગ્રેવેયોગપતિશ્રવત્ રૂદ/૪૭૬ / સૂત્રાર્થ - સર્વ જીવોને જ અનંતી વખત રૈવેયકના ઉપપાતનું શ્રવણ હોવાથી સમગ્ર ક્વિાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. 139/૪૭૯ll ટીકા - 'सर्वजीवानामेव' सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनाम् 'अनन्तशः' अनन्तान् वारान् 'ग्रैवेयकेषु' विमानविशेषेषूपपातस्य उत्पत्तेः 'श्रवणात्' शास्त्रे समाकर्णनात् ।।३६/४७९।। ટીકાર્થ: સર્વનીવાનાનેa' ... સમાજનાત્ | સર્વ જીવોને જ=સર્વ પણ વ્યવહારયોગ્ય જીવોને જ, અનંતીવાર સૈવેયકમાં વિમાનવિશેષમાં ઉ૫પાતનોઃઉત્પત્તિનું શ્રવણ હોવાથી શાસ્ત્રમાં સંભળાતું હોવાથી મોક્ષને અનુકૂળ પરિણામના અભાવમાં સમગ્ર ક્રિયાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. Il૩૬/૪૭૯iા ભાવાર્થ - ચરમાવર્ત બહારના જીવો મોક્ષને અનુકૂળ ભાવ વગર જ્ઞાનાચારાદિ પાંચ આચારોને મન-વચન-કાયાથી શુદ્ધ પાળીને અનંતી વખત રૈવેયકમાં ઉત્પન્ન થયા છે તેવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી નક્કી થાય છે કે સમ્યગ્દર્શન આદિ શુભ પરિણામ વગરની ક્રિયા મોક્ષની પ્રાપ્તિનું કારણ નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૦ | સૂત્ર-૩૬, ૩૭ અહીં વિશેષ એ છે કે ભાવથી સંયમનો સ્પર્શ થાય એવી પંચાચારના પાલનની ક્રિયા કોઈ જીવ કરે તો આઠ ભવમાં ચારિત્રના ભાવનો સ્પર્શ થયા પછી અવશ્ય મુક્તિ થાય છે જ્યારે ચારિત્રના પરિણામને સ્પર્શ કર્યા વગરની કે તેના અભિમુખ ભાવ વગરની દ્રવ્યક્રિયા સર્વ જીવો અનંતી વખત કરીને રૈવેયકમાં જાય છે તે વખતે ક્રિયાના પાલનને અનુકૂળ બાહ્ય આચારોમાં મન-વચન-કાયાનો દઢ વ્યાપાર વર્તે છે તોપણ મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે શુભ પરિણામ વગરની બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ નથી. ll૩૬/૪૭૯l અવતરણિકા - यदि नामैवं ततः किं सिद्धमित्याह - અવતરણિકાર્ય : જો આ પ્રમાણે છે=સર્વ જીવો અવંતી વખત રૈવેયકમાં ઉત્પન્ન થયા છે તેનાથી શું સિદ્ધ થાય= તેનાથી સંયમની બાહ્ય સર્વ ક્રિયાના સેવનથી મોક્ષની અસિદ્ધિ છે એ કેમ સિદ્ધ થાય ? એથી કહે છે – સૂત્ર: समग्रक्रियाऽभावे तदप्राप्तेः ।।३७/४८० ।। સૂત્રાર્થ : સમગ્ર ક્રિયાના અભાવમાં સંયમના પંચાચારના પાલનની સમગ્ર ક્રિયાના અભાવમાં તેની અપ્રાપ્તિ હોવાથી નવમા ગ્રેવેયકના ઉપપાતની પ્રાપ્તિ હોવાથી બાહ્ય ક્રિયા માત્રથી મોક્ષની અસિદ્ધિ છે એમ અન્વય છે. l૩૭/૪૮૦II ટીકા - 'समग्रक्रियाऽभावे' परिपूर्णश्रामण्यानुष्ठानाभावे 'तदप्राप्तेः' नवग्रैवेयकोपपाताप्राप्तः, तथा च વારિ – "आणोहेणाणंता मुक्का गेवेज्जगेसु य सरीरा । ન ચ તત્યાસંપુouTણ સાઝિરિયા ૩વવાનો ગારરસ" [પગ્યા. ૨૪૧૪૮] ત્તિ શરૂ૭/૪૮૦ના ટીકાર્ય - સમશયાડમાવે... ૩વવાનો ll ત્તિ | સમગ્ર ક્રિયાના અભાવમાં=પરિપૂર્ણ સાધુના અનુષ્ઠાનના અભાવમાં, તેની અપ્રાપ્તિ હોવાથી=નવમા સૈવેયકના ઉપપાતની અપ્રાપ્તિ હોવાથી, બાહ્ય ક્રિયાના સેવનથી મોક્ષની અસિદ્ધિ છે એમ અત્રય છે. અને તે પ્રમાણે કહેવાયું છે – Page #178 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૭, ૩૮. ૧૫૯ “આજ્ઞાના ઓઘથી=ભગવાનની આજ્ઞાના બાહ્ય આચરણાના સમૂહથી, અનંતા શરીરો રૈવેયકમાં મુકાયા અને ત્યાં=શૈવેયકમાં ઉપપાત અસંપૂર્ણ સાધુની ક્રિયાથી નથી. h૨૧" (પંચાશક ૧૪/૪૮) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૩૭/૪૮૦ ભાવાર્થ: સંસારવર્તી જીવો પ્રાયઃ કરીને મોહને વશ તાત્કાલિક દેખાતા ભોગોને જોઈને તેના સુખને મેળવવા યત્ન કરે છે. આમ છતાં, સંસારી જીવો પણ કોઈક ભવમાં સ્થૂલથી બુદ્ધિમાન હોય અને તીર્થંકર આદિ પાસે દેવતાઓના આગમનને જોતા હોય અને તેઓની સમૃદ્ધિથી અંજાઈને તેની પ્રાપ્તિના અર્થી બને છે અને તેની પ્રાપ્તિનો ઉપાય “સંયમનું પાલન છે” તેવું શાસ્ત્રવચનથી જાણે છે ત્યારે તેઓ સંયમ ગ્રહણ કરે છે અને સંયમની સર્વ ક્રિયાનું અણીશુદ્ધ પાલન કરે છે, જેના બળથી નવમા રૈવેયકની પણ પ્રાપ્તિ કરે છે. વળી, તેના પાલન વગર નવમા સૈવેયકની પ્રાપ્તિનો અભાવ છે એમ શાસ્ત્ર કહે છે. સર્વ જીવો અનંતવાર રૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ શાસ્ત્ર કહે છે. માટે નક્કી થાય છે કે અંતરંગ રત્નત્રયીના પરિણામ વગર કે અંતરંગ રત્નત્રયીને અભિમુખ એવા શુભ પરિણામ વગર કરાયેલી તે સંયમની ક્રિયા નવમા ગ્રેવેયકને આપી શકે છે પણ મોક્ષને પ્રાપ્ત કરાવી શકતી નથી. ll૩૭/૪૮ના અવતરણિકા: उपसंहरन्नाह - અવતરણિકાર્ય : ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : ધર્મના સેવનથી થતા ફળના ઉપસંહારને કરતાં કહે છે – સૂત્ર - રૂત્યપ્રમાસુિવવૃક્યા તત્કાષ્ઠાસિદ્ધી નિર્વાણતિરિતિ પારૂ૮/૪૮૧TI સૂત્રાર્થ: આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પ્રમાદરૂપ સુખની વૃદ્ધિથી તેની કાષ્ઠાની સિદ્ધિ થયે છતે ચારિત્રરૂપ સુખની પરાકાષ્ઠાની સિદ્ધિ થયે છતે નિર્વાણની પ્રાપ્તિ છે. Il૩૮/૪૮૧૫ ટીકા :'इति' एवमुक्तनीत्या ऽप्रमादसुखस्य' अप्रमत्ततालक्षणस्य 'वृद्ध्या' उत्कर्षेण 'तस्य' चारित्रधर्मस्य Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૮, શ્લોક-૪ 'काष्ठासिद्धौ' प्रकर्षनिष्पत्तौ शैलेश्यवस्थालक्षणायां 'निर्वाणस्य' सकलक्लेशलेशविनिर्मुक्तजीवस्वरूपलाभलक्षणस्य अवाप्तिः' लाभ 'इतिः' परिसमाप्ताविति ।।३८/४८१।। ટીકાર્ય - ત્તિ' પરિસમાપતાવિતિ . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ નીતિથી, અપ્રમાદ સુખની અપ્રમત્તતારૂપ સુખની વૃદ્ધિથી–ઉત્કર્ષથી, તેના કાષ્ઠાની સિદ્ધિ થયે છતે સુખાત્મક ચારિત્રધર્મની શૈલેશી અવસ્થારૂપ પ્રકર્ષની પ્રાપ્તિ થયે છતે, નિવણની સકલ ક્લેશથી રહિત જીવસ્વરૂપના લાભરૂપ નિર્વાણની પ્રાપ્તિ છે. “તિ' શબ્દ ઉપસંહારની પરિસમાપ્તિમાં છે. ૩૮/૪૮૧ ભાવાર્થ પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કર્યું તે પ્રકારના ધર્મના સ્વરૂપને જાણીને જે મહાત્મા પોતાની ભૂમિકાને અનુરૂપ ધર્મનું સેવન કરે છે તે મહાત્મા ઉત્તર ઉત્તરના ધર્મને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે જેના ફળરૂપે ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ ભોગસામગ્રીયુક્ત પ્રાપ્ત કરે છે. વળી, ભોગકાળમાં વિકારો મંદ વર્તે છે અને અધિક અધિકતર મંદ થાય છે અને દરેક ભવમાં વિશેષ વિશેષ પ્રકારનો ધર્મ સેવે છે, તે રીતે તે મહાત્માને વિકારોથી પર અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ અપ્રમાદ સુખની વૃદ્ધિ થાય છે, જે આત્માના શુદ્ધ ભાવમાં ચરણ સ્વરૂપ ચારિત્રાત્મક છે અને તે ચારિત્રની પરાકાષ્ઠા યોગનિરોધકાળમાં પ્રાપ્ત થાય છે; કેમ કે તે વખતે આત્મામાંથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ ભાવલિનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૂપે સર્વ ક્લેશથી રહિત એવા જીવના સ્વરૂપ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સંસારમાં વર્તતા ક્લેશના નિવારણના અર્થીએ સ્વભૂમિકા અનુસાર ધર્મના સેવનમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. I૩૮૪૮૧II. અવતરણિકા : શ્લોક-૩માં કહેલ કે ધર્મકલ્પદ્રમનું ફળ વિશિષ્ટ દેવલોકનું સુખ અને પ્રકૃષ્ટ મોક્ષ છે. અને તે ધર્મના ફળનું અત્યાર સુધી વર્ણન કર્યું. હવે જગતમાં જે કંઈ ઉત્તમસ્થાનો છે તે પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે બતાવવા કહે છે – શ્લોક : यत्किञ्चन शुभं लोके स्थानं तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः ।।४।।. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૪ શ્લોકાર્ય : લોકમાં અનુબંધ ગુણયુક્ત જે કાંઈ શુભસ્થાન છે તે સર્વને જ મનુષ્ય ધર્મથી પ્રાપ્ત કરે છે. I૪/૪૦II ટીકા - 'यत्किञ्चन' सर्वमेवेत्यर्थः 'शुभं' सुन्दरं 'लोके' त्रिजगल्लक्षणे 'स्थानं' शक्राद्यवस्थास्वभावं 'तत्सर्वमेव हिः' स्फुटम्, कीदृशमित्याह-'अनुबन्धगुणोपेतं' जात्यस्वर्णघटितघटादिवत् उत्तरोत्तरानुबन्धसमन्वितं 'धर्माद्' उक्तनिरुक्ताद् 'आप्नोति' लभते 'मानवः' पुमान्, मानवग्रहणं च तस्यैव परिपूर्णधर्मसाधनसहत्वादिति ।।४।। ટીકા : શ્વિન ..... પરિપૂર્ણસાધનHદત્તાહિતિ || જે કાંઈ=સર્વ જ એ પ્રકારનો અર્થ છે. સુંદર લોકમાંeત્રણ જગતરૂપ લોકમાં, શક્રાદિઅવસ્થાસ્વભાવવાળું સ્થાન છે તે સર્વ જ સ્પષ્ટ અનુબંધ ગુણથી યુક્ત જાત્યસુવર્ણથી ઘડાયેલા ઘટાદિની જેમ ઉત્તરોત્તર અનુબંધ ગુણથી યુક્ત, ધર્મથી=પૂર્વમાં વર્ણન કરાયેલ ધર્મથી મનુષ્ય પ્રાપ્ત કરે છે. અને મનુષ્યનું ગ્રહણ તેના જ પરિપૂર્ણ ધર્મના સાધનમાં સમર્થપણું હોવાથી છે. સા. ભાવાર્થ - સુવર્ણનો ઘડો તૂટી જાય તોપણ ફરીથી તે સુવર્ણથી નવો ઘડો નિર્માણ થાય છે. તેથી તે નવા ઘટમાં સુવર્ણ અનુબંધગુણથી યુક્ત છે=પ્રવાહરૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે માટીનો ઘડો ફૂટ્યા પછી તે માટીનો ફરી ઘડા માટે ઉપયોગ થતો નથી. તેથી માટીના ઘડાની માટી અનુબંધગુણથી યુક્ત નથી. તેમ જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું તેવો સ્વભૂમિકા અનુસાર વિવેકપૂર્વકનો ધર્મ સેવે છે તે જાત્યસુવર્ણની જેમ ઉત્તરના દેવભવમાં પણ ઘટતુલ્ય સંયમનો નાશ થવા છતાં પણ સુવર્ણતુલ્ય તત્ત્વ પ્રત્યેના રાગના પરિણામ રૂપ ઉત્તમ ભાવો દેવભવમાં અનુવૃત્તિરૂપે રહે છે, જે ઉત્તમ ભાવોના બળથી તેઓને ઉત્તમ એવો સુવર્ણના ઘટ જેવો ચારિત્રધર્મ ફરી બીજા ભવમાં વિશિષ્ટ પ્રાપ્ત થાય છે. લોકમાં તેવા અનુબંધગુણથી યુક્ત એવાં જે સર્વ શક્રાદિસ્થાનો છે તે મનુષ્ય ઉત્તમ ધર્મના સેવનથી પ્રાપ્ત કરે છે તેથી તે સ્થાનોને પામ્યા પછી તે મહાત્મા અધિક અધિક ધર્મને સેવીને પ્રાયઃ સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અર્થી જીવોએ સર્વ ઉદ્યમથી પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મના સ્વરૂપને સમ્યફ જાણવું જોઈએ, જાણ્યા પછી તે ધર્મના આદ્યભૂમિકાના સ્થાનથી માંડીને અંતિમ ભૂમિકા સુધીનાં ધર્મસ્થાનોને વારંવાર ભાવન કરીને તેના પ્રત્યે રાગબુદ્ધિ સ્થિર કરવી જોઈએ અને સ્વભૂમિકા અનુસાર ઉત્તમ ધર્મને સેવવો જોઈએ, જેથી ઉત્તર ઉત્તરના ધર્મને સેવવાને અનુકૂળ શક્તિનો સંચય થાય. આ રીતે અનુબંધગુણથી યુક્ત એવા શક્ર આદિ ઉત્તમ સ્થાનને પામીને પોતે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિને પામે. આઝા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને સૂત્રઃ - = ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૫ સૂત્રાર્થ : ધર્મ શ્રેષ્ઠ ચિંતામણિ છે. ધર્મ ઉત્તમ કલ્યાણ છે. ધર્મ એકાંતથી હિત છે. ધર્મ જ પરમ અમૃત છે. III ટીકા ઃ एतन्निगदसिद्धमेव परं यत् पुनः पुनर्धर्मशब्दोपादानं तद्धर्मस्यात्यन्तादरणीयताख्यापनार्थमिति 11411 ટીકાર્ય : धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकान्तो धर्मो धर्म एवामृतं परम् ।।५।। एतन्निगदसिद्धमेव ધ્યાપનાર્થમિતિ ।। આ=પ્રસ્તુત શ્લોકનો અર્થ, ‘નિવસિદ્ધમેવ’=શબ્દ માત્રથી અર્થ સ્પષ્ટ છે, પરંતુ શ્લોકમાં જે પુનઃ પુનઃ ધર્મ શબ્દનું ગ્રહણ છે તે ધર્મની અત્યંત આદરણીયતા બતાવવા માટે છે. પ ભાવાર્થ: ચિંતામણિ રત્ન વર્તમાન ભવમાં ઇચ્છિત બાહ્ય ભૌતિક સામગ્રી આપી શકે છે પરંતુ જીવને સદ્ગતિની પરંપરા દ્વારા દરેક ભવમાં સુખની પ્રાપ્તિ કરાવીને મોક્ષના સુખના અર્થીને મોક્ષનું સુખ આપી શકતું નથી. જ્યારે સ્વભૂમિકા અનુસાર દૃઢ પ્રણિધાનપૂર્વક સેવાયેલા અનુષ્ઠાનથી નિષ્પન્ન થતું પુણ્યાનુબંધીપુણ્ય અને નિર્જરારૂપ ધર્મ ચિંતામણિ કરતાં શ્રેષ્ઠ છે; કેમ કે દરેક ભવમાં સાથે આવે છે અને અંતે જીવને ઇચ્છિત પૂર્ણસુખમય મોક્ષને સદા માટે પ્રાપ્ત કરાવે છે. વળી, ધર્મ ઉત્તમ કલ્યાણ છે અર્થાત્ જીવને જે સુખ છે તે જ કલ્યાણ છે. ધર્મના સેવનકાળમાં જે સુખ થાય છે તે જ સુખ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને ઉત્તર ઉત્તરના ધર્મરૂપે પરિણમન પામે છે અને અંતે મોક્ષના સુખરૂપે જ ધર્મ પરિણમન પામે છે. તેથી ધર્મ ઉત્તમ કલ્યાણ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૫, ૬ ૧૬૩ વળી, ધર્મ એકાંતથી હિત છે. જે હિતનું કારણ હોય તે હિત કહેવાય. અને સંસારવર્તી જીવો કર્મને પરવશ છે. તે વખતે કર્મકૃત વિડંબનાઓ પામી રહ્યા છે ત્યારે પણ સમ્યફ રીતે સેવાયેલો ધર્મ જીવને એકાંત હિતરૂપ બને છે; કેમ કે ધર્મના સેવનકાળમાં બંધાતું કર્મ પણ જીવને અતિપ્રતિકૂળ થઈ શકતું નથી, પરંતુ અનુકૂળ બનીને હિતપ્રાપ્તિમાં સહાયક બને છે માટે ધર્મ એકાંતથી હિત છે. ધર્મ જ પરમ અમૃત છે; કેમ કે અમૃતના પાનથી તત્કાલ સુખની પ્રાપ્તિ થાય છે અને દેહના સૌષ્ઠવની પ્રાપ્તિ થાય છે જેથી ઉત્તર ઉત્તર અધિક સુખ પ્રાપ્ત થાય છે. તેમ ધર્મના સેવનથી આત્મારૂપી દેહ પુષ્ટ બને છે અને ધર્મના સેવનથી આત્મારૂપ દેહની સુંદરતા અધિક અધિક થાય છે. તેથી દેહના સૌષ્ઠવને કરનાર અમૃત કરતાં આત્મારૂપી દેહને પુષ્ટ કરનાર ધર્મ જ શ્રેષ્ઠ અમૃત છે. આ રીતે ધર્મના માહાભ્યને અવધારણ કરીને વારંવાર ભાવન કરવામાં આવે તો ધર્મ પ્રત્યેનો પક્ષપાત અધિક અધિક થાય છે, જેથી પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મના સ્વરૂપને યથાર્થ જાણવા માટે ઉત્કટ ઇચ્છા થાય છે અને ધર્મના સ્વરૂપને જાણીને સમ્યક્ રીતે સેવવાનો અત્યંત ઉત્સાહ થાય છે. પણ અવતરણિકા :તથા - અવતરણિકાર્ચ - અને – સૂત્ર : चतुर्दशमहारत्नसद्भोगानृष्वनुत्तमम् । વત્તપર્વ દો ઘર્મવિમિત” Tદ્દા સૂત્રાર્થ – ચૌદ મહારત્નોના સર્ભોગોથી મનુષ્યમાં અનુત્તમ ચક્રવતી પદ ધર્મની લીલાથી વિલસિત કહેવાયું છે. Iકા. ટીકા - 'चतुर्दशानां महारत्नानां' सेनापतिगृहपतिपुरोहितगजतुरगवर्द्धकिस्त्रीचक्रच्छत्रचर्ममणिकाकिणीखड्गदण्डलक्षणानां 'सद्भोगात्' परानपेक्षितया सुन्दराद् भोगात् 'नृषु' नरेषु मध्ये 'अनुत्तमं' सर्वप्रधानम्, किं तदित्याह-'चक्रवर्तिपदं' चक्रधरपदवी 'प्रोक्तं' प्रतिपादितं सिद्धान्ते 'धर्महेलाविजृम्भितं' धर्मलीलाविलसितमिति ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ धर्मफलविधिः सप्तमोऽध्यायः समाप्तः ।। Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧ ટીકાર્ય : ચતુર્દશાનાં ઘર્મનીના વિસિષતિ ચૌદ મહારત્નોના=સેનાપતિત્વ, ગૃહપતિરત, પુરોહિતરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, વર્ધકીરત્ન, સ્ત્રીરત્ન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન, કાકિણીરત્વ, ખડુંગરત્ન અને દંડરત્નરૂપ ચૌદ મહારત્નોના સલ્મોગથી=પરના અનપેક્ષિતપણારૂપે સુંદર એવા ભોગથી, મનુષ્યમાં અનુત્તમ સર્વ પ્રધાન ચક્રવર્તીપદ=ચક્રધરપદવી, સિદ્ધાંતમાં ધર્મહેલાવજસ્મિત=ધર્મની લીલારૂપે વિલસિત, કહેવાયું છે. lign આ પ્રમાણે શ્રી મુનિચન્દ્રસૂરિવિરચિત ધર્મબિંદુ વૃત્તિમાં ધર્મફલવિધિ નામનો સાતમો અધ્યાય સમાપ્ત થયો. II ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારનો ધર્મ જે મહાત્મા અપ્રમાદભાવથી શક્તિ અનુસાર સેવે છે તેમાં ઘાતિકર્મના વિગમનથી આત્માની નિર્મળતારૂપ ઉત્તમ ધર્મ પ્રગટે છે અને તે જ વખતે ઉત્તમ એવા ગુણના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે ધર્મના સેવનના ફળરૂપે જગતમાં તે મહાત્માને સુંદર સ્થાનોની પ્રાપ્તિ થાય છે તેમ ઉત્તમ કોટિના સેવાયેલા ધર્મના આનુષંગિક ફળરૂપ ચક્રવર્તીની પદવી મનુષ્યભવમાં પણ મળે છે. જે ચક્રવર્તીની પદવીમાં તે મહાત્માને મનુષ્યલોકમાં પણ શ્રેષ્ઠ કોટિના ભોગો મળે છે અને ઉત્તમ સેવનના ફળરૂપ તે ચક્રવર્તીપણું હોવાથી તે મહાત્મા અલ્પકાળમાં સંસારનો અંત કરે છે. આથી જેઓએ નિયાણું કર્યું નથી તેઓ તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે, તો કેટલાક મહાત્માઓ થોડા જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, જેઓએ સુંદર ધર્મ સેવીને ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું છે અને ધર્મ સેવનકાળમાં કોઈક કારણથી ચિત્તની કોઈક મલિનતાથી નિયાણું કર્યું છે તેઓ ચક્રવર્તી થઈને નરકમાં જાય છે, તોપણ ઉત્તમધર્મના સેવનના સંસ્કાર હોવાથી અલ્પકાળમાં ફરી મહાત્મા થઈને અવશ્ય મોક્ષમાં જશે. તેથી ચક્રવર્તી પદવી એ પણ ધર્મનું જ આનુષંગિક ફળ છે. Iકા સાતમો અધ્યાય સમાપ્ત Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧ આઠમો અધ્યાથ અવતરણિકા : व्याख्यातः सप्तमोऽध्यायः, अधुनाऽष्टम आरभ्यते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય : સાતમો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે આઠમો અધ્યાય આરંભ કરાય છે અને તેનું આ=આગળમાં બતાવાય છે એ, આદિ સૂત્ર છે=પ્રથમ શ્લોક છે શ્લોક ઃ = किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगद्धितम् । परिशुद्धादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः । । १ । । ..... ૧૬૫ શ્લોકાર્થ ઃ વળી, અહીં=ધર્મફળની વિચારણામાં બહુ કથનથી શું ? નરોત્તમ એવો મનુષ્ય પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી જગતનું હિત એવું તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. II૧ ટીકા ઃ નિ ‘વ’ કૃત્યપ્યુબ્વયે, ‘રૂ ' ધર્મચિન્તાયાં ‘વહુના’ પ્રપુરેખ ‘ન’ ધર્મોન? યતઃ ‘તીર્થĒ’ तीर्थङ्करपदलक्षणं 'जगद्धितं ' जगज्जन्तुजातहिताधानकरं 'परिशुद्धाद्' अमलीमसाद् 'अवाप्नोति' लभते 'धर्माभ्यासात्' प्रतीतरूपात् 'नरोत्तमः' स्वभावत एव सामान्यापरपुरुषप्रधानः, તથાદિ - तीर्थकरपदप्रायोग्यजन्तूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषूयते यथा “एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अदृढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशयाः ।" [ ललितविस्तरा ] इति ।। १ ।। ટીકાર્થઃ - *બ્ધિ' કૃતિ ।। ‘=’ શબ્દ અભ્યચયમાં છે=સાતમા અધ્યયનમાં જે ધર્મનું ફળ બતાવ્યું તેના સમુચયમાં છે. અહીં=ધર્મળની ચિંતામાં બહુ=પ્રચુર ધર્મલ કહેવાથી શું ? અર્થાત્ ધર્મના અંતિમળને જ બતાવે છે. જે કારણથી તીર્થંકરપણું જગતને હિતને કરનારું પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી=અમલિન એવા પ્રતીતરૂપ ધર્મના અભ્યાસથી નરોત્તમ=સ્વભાવથી જ સામાન્ય અપર પુરુષ પ્રધાન, પ્રાપ્ત કરે છે=તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. તીર્થંકરો અન્ય પુરુષ કરતાં પ્રધાન છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે – Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૧, ૨ તીર્થંકરપદ પ્રાયોગ્ય જીવોનું સામાન્યથી પણ આ લક્ષણ શાસ્ત્રમાં કહેવાય છે – “આeતીર્થકરના જીવો, આકાલ પરાર્થવ્યસનવાળા, ઉપસર્જન કરાયેલા સ્વાર્થવાળા, ઉચિત ક્રિયાવાળા, અદીનભાવવાળા, સફલ આરંભી, અદઢ અનુશવાળા, કૃતજ્ઞતાના પતિ, અનુપહતચિત્તવાળા, દેવગુરુના બહુમાની અને ગંભીર આશયવાળા હોય છે.” (લલિતવિસ્તરા) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. [૧] ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી તે ધર્મનું કેવું શ્રેષ્ઠ ફળ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવોને પ્રાપ્ત થાય છે તેનું વર્ણન સાતમા અધ્યયનમાં કર્યું. હવે કહે છે કે વધારે શું કહીએ ? જગતમાં સર્વોત્તમ એવું તીર્થંકરપણું છે જે જગતમાં જીવમાત્રને હિત કરનારું છે. તેવું તીર્થંકરપણું પણ નરોત્તમ પુરુષો પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી પ્રાપ્ત કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી અભિક્ષણ શ્રુત જ્ઞાનનો ઉપયોગ રાખીને જેઓ શ્રતથી નિયંત્રિત ક્રિયાઓ કરે છે તેઓને શ્રુતધર્મના નિષ્પાદક તીર્થંકરો પ્રત્યે અત્યંત બહુમાનભાવ વર્તે છે તેથી સ્વભૂમિકાની દરેક ક્રિયાઓમાં તીર્થંકરનું સ્મરણ કરીને તીર્થંકરના વચનથી નિયંત્રિત તે તે ક્રિયાઓ કરે છે. તે પ્રકારના પરિશુદ્ધ ધર્મથી તેઓ તીર્થકરતુલ્ય થાય છે. વળી, તીર્થકરના જીવો સામાન્ય સર્વ પુરુષો કરતાં વિશેષ છે; કેમ કે ધર્મ પામ્યા પછી તેમાં પરાર્થવ્યસનતા આદિ દસ ગુણ અત્યંત પ્રગટ દેખાય છે જે બીજ સ્વરૂપે અનાદિ કાળથી તેઓમાં હતા. તેથી જે જીવોમાં પરાર્થવ્યસનતા આદિ ગુણો પ્રગટી શકે તેવી બીજરૂપે વિશેષ યોગ્યતા છે તે જ જીવો તીર્થંકર થાય છે. તેથી સર્વકાળ આ ગુણો બીજરૂપે છે, માટે “આકાલ' કહેલ છે. આવા અવતરણિકા : ननु यदि तीर्थकृत्त्वं धर्मादेवाप्नोति तथापि कथं तदेव प्रकृष्टं धर्मफलमिति ज्ञातुं शक्यमित्याह - અવતરણિકાર્ય : જો તીર્થંકરપણું ધર્મથી જ પ્રાપ્ત થાય છે તો પણ તે જ ધર્મનું પ્રાકૃષ્ટ ફળ છે તે કેમ જાણી શકાય છે ? એથી કહે છે – સૂત્ર : नातः परं जगत्यस्मिन् विद्यते स्थानमुत्तमम् । तीर्थकृत्त्वं यथा सम्यक् स्वपरार्थप्रसाधकम् ।।२।। Page #186 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૨, ૩ સૂત્રાર્થ: આનાથી પર અન્ય આ જગતમાં ઉત્તમસ્થાન વિધમાન નથી. જે પ્રકારે સમ્યફ સ્વ-પરના અર્થનું પ્રસાઘક તીર્થંકરપણું છે. II/૪૪TI ટીકા - 'न' नैव 'अतः' तीर्थकृत्त्वात् 'परम्' अन्यत् 'जगत्यस्मिन्' उपलभ्यमाने चराचरस्वभावे 'विद्यते' समस्ति 'स्थानं' पदम् ‘उत्तम' प्रकृष्टं 'तीर्थकृत्त्वम्' उक्तरूपं 'यथा' येन प्रकारेण 'सम्यग्' यथावत् 'स्वपरार्थप्रसाधकं' स्वपरप्रयोजननिष्पादकम् ।।२।। ટીકાર્ય - ' નિમ્િ આનાથી તીર્થંકરપણાથી, પર બીજું, આ જગતમાંઃપ્રાપ્ય થતા ચરાચર સ્વભાવવાળા જગતમાં, પ્રકૃષ્ટ પદ=ઉત્તમ સ્થાન વિદ્યમાન નથી જ. જે પ્રકારે સમ્યફ યથાવત, સ્વપરાર્થપ્રસાધક=સ્વ-પર પ્રયોજનનું નિષ્પાદક તીર્થંકરપણું છે. રા ભાવાર્થ : જે મહાત્માઓ સમ્યફ ધર્મનું સેવન કરે છે તેઓને જેમ આનુષંગિક રીતે ઉત્તર ઉત્તરના ભવોમાં ભોગસામગ્રી મળે છે, ચક્રવર્તીપણું મળે છે તેમ સેવાયેલા શુદ્ધ ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. અને તીર્થંકરપણાથી અધિક પ્રકૃષ્ટ શ્રેષ્ઠ ફળ જગતમાં અન્ય કોઈ જ નથી; કેમ કે તીર્થંકરપણું સ્વ અને પરના પ્રયોજનનું સમ્યફ નિષ્પાદક છે. આશય એ છે કે જીવનું પ્રયોજન સંસારની સર્વ કદર્થનાથી પર પૂર્ણ સુખમય મોક્ષઅવસ્થાની પ્રાપ્તિ છે અને તીર્થકર તીર્થંકર થઈને યોગનિરોધ કરે છે જેના ફળરૂપે સર્વ દુઃખોનો અંત કરીને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે અને અન્ય જીવોને પણ પોતાને તુલ્ય થવા માટેની ઉચિત વ્યવસ્થા તીર્થકરો જ બતાવી શકે છે. વળી, ચરમભવમાં કેવળજ્ઞાન પામે છે ત્યારે વચનાતિશયવાળા હોવાથી અને જ્ઞાનાતિશયવાળા હોવાથી જગતને એકાંતે ઉપકાર થઈ શકે તેવો ઉપદેશ કેવલી કરતાં પણ તીર્થકરો વિશેષથી આપી શકે છે; કેમ કે કેવલી પાસે વચનાતિશય નથી. તેથી સર્વ જીવોના ઉપકારને કરે એવું તીર્થંકરપણું છે માટે ધર્મનું પ્રકૃષ્ટ ફળ છે. આવા અવતરણિકા - एतदेव भावयति - અવતરણિતાર્થ - આને જન્નતીર્થંકરપણું જ સર્વોત્તમ સ્થાન છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે – Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૩ સૂત્ર : पञ्चस्वपि महाकल्याणेषु त्रैलोक्यशङ्करम् । तथैव स्वार्थसंसिद्ध्या परं निर्वाणकारणम् ।।३।। સૂત્રાર્થ : પાંચે પણ મહાકલ્યાણકોમાં ત્રણ લોકના સુખને કરનારું તે પ્રકારે જ સ્વાર્થસંસિદ્ધિથી ત્રણ લોકના સુખને કરવાપૂર્વક સ્વાર્થની સંસિદ્ધિથી, પ્રકૃષ્ટ એવા નિર્વાણનું કારણ તીર્થંકરપણું છે. IIII. ટીકા : 'पञ्चस्वपि' न पुनरेकस्मिन्नेव क्वचित्, ‘महाकल्याणेषु' गर्भाधानजन्मदिनादिषु त्रैलोक्यशङ्करं' जगत्त्रयसुखकारि, तीर्थकृत्त्वमित्यनुवर्त्तते, इत्थं परार्थसाधकत्वमुक्त्वा स्वार्थसाधकत्वमाह-'तथैव' त्रैलोक्यसुखकरणप्रकारेण 'स्वार्थसंसिद्ध्या' क्षायिकसम्यग्दर्शनज्ञानचारित्रनिष्पत्त्या 'परं' प्रधानं ‘નિર્વાઇવાર' મુuિહેતુતિ રૂા. ટીકાર્ય : ખ્યત્વ' મુદેિતુતિ . પાંચે પણ પરંતુ એક કોઈમાં નહિ એવા મહાકલ્યાણકોમાં ગર્ભાધાનજન્માદિમાં રૈલોક્યશંકર જગત્રયના સુખને કરનાર, તીર્થંકરપણું છે એ પ્રમાણે પૂર્વ શ્લોકમાંથી અનુવર્તન પામે છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે, પરાર્થસાધકપણાને તીર્થંકરપણાના પરાર્થસાધકપણાને, કહીને સ્વાર્થસાધકપણું કહે છે. શ્લોકના ઉત્તરાર્થને કહે છે – તે જ પ્રકારે==ણ લોકના સુખના કરણ પ્રકારથી, સ્વાર્થની સંસિદ્ધિ વડે=જ્ઞાયિક સમ્યગ્દર્શન, સાયિક સજ્ઞાન, અને ક્ષાયિક સમ્યક્યારિત્રની નિષ્પત્તિ દ્વારા પર=પ્રધાન મુક્તિનું કારણ છે. તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Imall ભાવાર્થ: પૂર્વશ્લોકમાં કહ્યું કે તીર્થંકરનામકર્મ સ્વ અને પરના પ્રયોજનનું સાધક છે તે પ્રસ્તુત શ્લોકથી સ્પષ્ટ કરતાં કહે છે – તીર્થકરોનાં પાંચ કલ્યાણકમાં જગતના જીવમાત્રને સુખ ઉત્પન્ન થાય છે; કેમ કે તીર્થંકરના જીવો ગર્ભમાં આવે છે ત્યારે પણ કુદરતી તેમના પુણ્યના પ્રકર્ષને કારણે રોગો ઓછા થાય છે, ઉપદ્રવો ઓછા થાય છે. વળી, જન્મ વખતે પણ જગતના જીવોને પ્રબળ સુખનું કારણ બને છે. એટલું જ નહિ, નરકાદિ સ્થાનમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૩, સૂગ-૧, ૨ જ્યાં ગાઢ અંધકાર છે, કેવળ અશાતાની જ સામગ્રી છે, તેથી નારકીના જીવો અશાતાનું જ વેદન કરનારા છે તેમને પણ ભગવાનના જન્મકલ્યાણક વખતે ક્ષણભર શાતા ઉત્પન્ન થાય છે અને પ્રકાશનું કિરણ જોવા મળે છે. વળી,ભગવાન દીક્ષા લે છે ત્યારે જન્મકલ્યાણકની જેમ જ જગતના જીવોને સુખની પ્રાપ્તિ થાય છે અને કેવળજ્ઞાન કલ્યાણ વખતે પણ સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે; એટલું જ નહિ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરના ઉપદેશથી ઘણા જીવોને યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે. અને નિર્વાણ કલ્યાણકમાં જો કે તીર્થકરો મોક્ષમાં ગયેલા છે તો પણ તે ઉત્તમપુરુષ જગતમાંથી જાય છે તેથી અંધકાર ફેલાય છે છતાં ભગવાનના નિર્વાણ કલ્યાણકના અવલંબનથી ઘણા જીવોને ભગવાનતુલ્ય સંસારનો અંત કરવાનો ઉત્સાહ વૃદ્ધિ પામે છે અને ઇન્દ્રો દ્વારા તેઓના ઊજવાયેલા નિર્વાણ કલ્યાણકને જોઈને ઘણા જીવોને ઉપકાર થાય છે. આ રીતે તીર્થંકરનામકર્મ સંસારી જીવોના પ્રયોજનનું સાધક છે તેમ બતાવીને તીર્થંકર નામકર્મ તીર્થંકરના આત્માના પ્રયોજનનું પણ સાધક છે તેમ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે. તીર્થંકરના આત્માઓ તીર્થંકર નામકર્મના ઉદયને કારણે જ મહાપરાક્રમ ફોરવીને રત્નત્રયીના પ્રતિઘાતક ઘાતિકર્મોનો નાશ કરે છે અને ક્ષાયિક ભાવની રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે તેમાં પણ તેઓનું તીર્થંકર નામકર્મ કારણ છે. 3 સૂત્ર - इत्युक्तप्रायं धर्मफलम्, इदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिष्यामः ।।१/४८२ ।। સૂથાર્થ - આ પ્રમાણે ઉક્ત પ્રાયઃ એવું ધર્મફલ છે. હવે ઉદગ્ર એવા તેના શેષને જ પ્રકૃષ્ટ એવા ધર્મના ફલનું જ અમે વર્ણન કરીશું. I૧/૪૮ાા ટીકા - सुगममेव, परं 'तच्छेषम्' इति धर्मफलशेषम् ।।१/४८२।। ટીકાર્ચ - સુમમેવથર્મશેષમ્ II ટીકાનો અર્થ સુગમ જ છે. ફક્ત “છેષ' શબ્દથી ધર્મનું ફલ ગ્રહણ કરવાનું છે. II૧/૪૮૨ાા અવતરણિકા - एतदेव दर्शयति - અવતરણિકાર્ચ - આને જsઉત્કૃષ્ટ ધર્મફલશેષને જ બતાવે છે – Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સૂત્રઃ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨ तच्च सुखपरम्परया प्रकृष्टभावशुद्धेः सामान्यचरमजन्म तथा तीर्थकृत्त्वं च ।।૨/૪૮।। સૂત્રાર્થ : - અને તે=પ્રકૃષ્ટ ધર્મનું શેષ ફલ, સુખ પરંપરાથી પ્રકૃષ્ટ ભાવની શુદ્ધિ થવાને કારણે=મોહનાશને અનુકૂળ એવા પ્રકૃષ્ટભાવની શુદ્ધિ થવાને કારણે, સામાન્ય ચરમજન્મ અથવા તીર્થંકરપણું છે. ||૨|૪૮૩|| ટીકા ઃ ‘તત્ત્વ’ તત્ પુનર્થર્મશેષામુતન્દ્ર ‘પરમ્પરવા’ ઉત્તરોત્તમે ‘પ્રકૃષ્ટમાવશુદ્ધે ’ સાશાત્, જિમિસાદુ –‘સામાન્યવરમનન્મ, સામાન્ય' તીર્થવાડતીર્થો: સમાન ‘ચરમના’ ગશ્ચિમવેદનામનક્ષળમ્ ‘તયેતિ પક્ષાન્તરોપક્ષેપે ‘તીર્થવૃત્ત્વ’ તીર્થવ માવલક્ષળમ્, ‘ચ:' સમુવે ।।૨/૪૮૩।। ટીકાર્થ ઃ ‘તથ્ય’ સમુયે ।। અને તે=ઉત્કૃષ્ટ ધર્મનું શેષ લ સુખની પરંપરાથી=ઉત્તરોત્તર સુખની વૃદ્ધિના ક્રમથી પ્રકૃષ્ટ ભાવતી શુદ્ધિ થવાને કારણે સામાન્ય ચરમજન્મ=તીર્થંકર-અતીર્થંકરમાં સમાન એવું અપશ્ચિમદેહના લાભરૂપ ચરમજન્મ=છેલ્લાદેહની પ્રાપ્તિરૂપ ચરમજન્મ તથા એ પક્ષાંતરના ઉપક્ષેપમાં છે. તે પક્ષાંતર બતાવે છે – તીર્થંકરપણું=તીર્થંકરભાવ ધર્મનું શેષલ છે એમ અન્વય છે. ‘ચ' સમુચ્ચયમાં છે. ૨/૪૮૩॥ ***** ભાવાર્થ: ધર્મનાં સેવનથી આનુષંગિક શું શું ફળો થાય છે ? તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું. તે ધર્મનું પ્રકૃષ્ટ ફળ શું છે ? તે પ્રસ્તુત શ્લોકથી બતાવતાં કહે છે જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકા૨નો ધર્મ સ્વશક્તિ અનુસાર જેટલા અંશથી અપ્રમાદથી સેવે છે એટલા અંશથી તેઓ પુણ્યાનુબંધીપુણ્ય બાંધે છે અને મોહની આકુળતાને અલ્પ અલ્પતર કરે છે. તેથી તેના ફળરૂપે તે મહાત્માને ઉત્તર ઉત્તરના ભવોમાં મોહની આકુળતા અલ્પ અલ્પતર થવાને કારણે અને પુણ્યાનુબંધીપુણ્ય પ્રકર્ષવાળું થવાને કારણે ઉત્તર ઉત્તરના વૃદ્ધિના ક્રમથી સુખની પરંપરા થાય છે. વળી, તે ધર્મના સેવનને કારણે આત્મામાં સંગની શક્તિ અર્થાત્ કર્મબંધના કારણરૂપ સંગની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે અને જ્યારે તે ધર્મના સેવનથી તે સંગની શક્તિ અત્યંત ક્ષીણ થાય છે ત્યારે પ્રકૃષ્ટ ભાવની શુદ્ધિ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨, ૩ થાય છે. તેથી તે મહાત્માને વિતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે અર્થાતુ કેટલાક મહાત્માઓને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તેવું ચરમજન્મ પ્રાપ્ત થાય છે તો કેટલાક મહાત્માને તીર્થકર સિવાય ગણધર આદિ પદનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે તો કેટલાક મહાત્માને કેવલી બનવાનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે. શ્લોકમાં તથા' બતાવીને ધર્મનું ઉદગ્ર ફલ અન્ય દૃષ્ટિથી બતાવતાં કહે છે - તે ધર્મનું ઉદગ્ર ફલ તીર્થંકરપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મનું પ્રકૃષ્ટ ફલ બે સ્વરૂપે બતાવી શકાય (૧) સુખની પરંપરા દ્વારા ચરમજન્મની પ્રાપ્તિ જે ચરમભવ તીર્થકર સ્વરૂપે કે અતીર્થકર સ્વરૂપે પણ હોઈ શકે. અથવા (૨) ધર્મનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપે છે. II/૪૮૩ાા સૂત્ર - तत्राक्लिष्टमनुत्तरं विषयसौख्यम्, हीनभावविगमः, उदग्रतरसम्पत्, प्रभूतोपकारकरणम्, आशयविशुद्धिः, धर्मप्रधानता, अवन्ध्यक्रियत्वम् ।।३/४८४ ।। સૂત્રાર્થ - ત્યાં=સામાન્ય ચરમજન્મમાં, અલિષ્ટ અનુત્તર એવું વિષયનું સુખ, હીનભાવનું નિગમ, ઉત્કૃષ્ટ સંપત્તિ, ઘણા જીવોના ઉપકારનું કરણ, આશયની વિશુદ્ધિ, ઘર્મની પ્રધાનતા અને અવંધ્ય ક્રિયાપણું. l૩/૪૮૪ll ટીકા : 'तत्र' सामान्यतश्चरमजन्मनि 'अक्लिष्टं' परिणामसुन्दरम् ‘अनुत्तरं' शेषभोगसौख्येभ्यः प्रधानं 'विषयसौख्यं' शब्दादिसेवालक्षणम्, 'हीनभावविगमः' जातिकुलविभववयोऽवस्थादिन्यूनतारूपहीनत्वविरहः, 'उदग्रतरा' प्राग्भवेभ्योऽत्यन्तोच्चा 'सम्पत्' द्विपदचतुष्पदादिसमृद्धिः, तस्यां च 'प्रभूतस्य' अतिभूयिष्ठस्य 'उपकारस्य' स्वपरगतस्य 'करणं' विधानम्, अत एव 'आशयस्य' चित्तस्य 'विशुद्धिः' अमालिन्यरूपा, 'धर्मप्रधानता' धर्मकसारत्वम्, अतिनिपुणविवेकवशोपलब्धयथावस्थितसमस्तवस्तुतत्त्वतया 'अवन्ध्या' अनिष्फला 'क्रिया' धर्मार्थाद्याराधनरूपा यस्य तद्भावસ્તત્ત્વમ્ ૩/૪૮૪ો. ટીકાર્ય - તત્ર'... તમવન્વન્ત્યાં =સામાન્યથી ચરમજન્મમાં અશ્લિષ્ટ પરિણામથી સુંદર, અનુતર–શેષ ભોગોના સુખોથી પ્રધાન એવું વિષયનું સુખ છે=શબ્દાદિભોગરૂપ વિષયનું સુખ છે. હીનભાવનું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ- વિગમ છે=જાતિ-કુલ, વૈભવ, વય અવસ્થાદિ ચૂનારૂપ હીપણાનો વિરહ છે. ઉદગ્રતર પૂર્વભવો કરતાં અત્યંત ઉચ્ચ કોટિની સંપત્તિ, દ્વિપદ-ચતુષ્પદ આદિની સમૃદ્ધિ, દાસ-દાસી આદિની સંપત્તિ અને તેમાં ચરમભવમાં, પ્રભૂત ઉપકારનું કરણ અત્યંત સ્વપરના ઉપકારનું કરણ, આથી જ=પ્રભૂત ઉપકારના કરણથી જ, આશયની વિશુદ્ધિ=ચિતના અમાલિત્યરૂપ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રધાનતા= અતિનિપુણ વિવેકવશ ઉપલબ્ધ યથાવસ્થિત સમસ્ત વસ્તુતત્ત્વપણું હોવાથી ધર્મ એક સારપણું છે. અવંધ્ય ક્રિયા ધર્મ, અર્થ, કામની આરાધનારૂપ અનિષ્ફલ ક્રિયા છે જેને તેનો ભાવ તત્ત્વ=અવંધ્ય ક્રિયાપણું ચરમભવમાં હોય છે એમ અવય છે. ૩/૪૮૪ ભાવાર્થ સૂત્ર-૨માં કહ્યું કે ધર્મનું શેષ ઉત્કૃષ્ટ ફલ ચરમજન્મ છે. તેથી હવે જે મહાત્માઓએ ધર્મ સેવીને ચરમજન્મભવની પ્રાપ્તિ કરી છે તે ભવમાં તેઓ કેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – (૧) અક્લિષ્ટ ચરમભવ : ચરમભવમાં તે મહાત્માઓ જે વિષયોનું સેવન કરે છે તે પણ પરિણામથી સુંદર અને શેષ ભોગોનાં સુખોથી અતિશયવાળા હોય છે; કેમ કે પૂર્વભવમાં જે મોહનો પરિણામ હતો તેના કારણે તે ભોગો એ પ્રકારના સુખને નિષ્પન્ન કરવા સમર્થ ન હતા. પરંતુ ચરમભવમાં તે મહાત્માનું ચિત્ત ધર્મના ઘણા ઉત્તમ સંસ્કારોથી વાસિત છે તેથી પૂર્વના ભોગો કરતાં અનુત્તરકોટિના પરિણામ સુંદર ભોગો તે મહાત્માને ચરમભવમાં પ્રાપ્ત થયા છે. છતાં તે ભોગોથી પણ તેઓના ચિત્તમાં ક્લેશ થતો નથી પરંતુ ભોગના વિકારો જ ક્ષીણ ક્ષીણતર થાય છે. (૨) હીન ભાવનું વિગમ: વળી, તે મહાત્માઓએ પૂર્વભવમાં ધર્મ સેવી ગ્રેવીને ઉત્તમ જાતિ આદિને અનુકૂળ શ્રેષ્ઠ પુણ્ય બાંધેલ છે તેથી સંસારમાં કોઈ પ્રકારની હીનતાની પ્રાપ્તિ થાય તેવા હીનભાવનો ચરમભવમાં નાશ થયેલ છે; કેમ કે ધર્મના સેવનકાળમાં તીર્થંકર, મહાત્મા આદિ પ્રત્યેનો તીવ્રરાગ વર્તે છે જેનાથી વિશિષ્ટ કોટિનાં ઉચ્ચગોત્રાદિ કર્મોનો બંધ થાય છે. વળી, ચરમભવમાં પૂર્વભવો કરતાં અત્યંત ઉચિત સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેથી તેવા મહાત્માઓ ઘણા વૈભવવાળા, દાસ-દાસીની સમૃદ્ધિવાળા રાજા-મહારાજાદિ હોય છે. તેઓનું ભોગપ્રધાન જીવન હોય છે તોપણ ઉત્તમ પ્રકૃતિ હોવાના કારણે તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત લેશ પણ ન્યૂન થતો નથી. (૩) શ્રેષ્ઠ કોટિની સંપત્તિ : વળી, તે મહાત્માઓ ઘણા ભવો સુધી ધર્મનું સેવન કરીને અત્યંત ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યવાળા હોવાથી પૂર્વભવોના જન્મ કરતાં પણ ઉચ્ચ કોટીવાળા ભોગસામગ્રીવાળા જન્મને પ્રાપ્ત કરે છે. તેથી બાહ્યથી શ્રેષ્ઠ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | સૂગ-૩, ૪ કોટીના ભોગવિલાસવાળું જીવન હોવા છતાં અંતરંગ રીતે તત્ત્વને અભિમુખ પ્રકૃતિ નિષ્પન્ન થયેલી હોવાથી ભોગકાળમાં પણ સંક્લેશ પામતા નથી. (૪) અત્યંત ઉપકારને કરવું - વળી, તે મહાત્માઓ ભૂતકાળમાં ધર્મને સેવીને આવેલા હોવાથી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે તેથી સ્વજન-પરજન દરેકને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે પ્રકારના ઉપકારને કરનારા બને છે. (૫) આશયવિશુદ્ધિ - વળી, તે મહાત્માઓએ ભૂતકાળમાં ધર્મ સેવીને આત્માને અતિ ગુણસંપન્ન કરેલો હોવાથી બાહ્ય રીતે વૈભવપ્રધાન જીવન હોવા છતાં તેઓના ચિત્તની સદા વિશુદ્ધિ વર્તે છે; કેમ કે ભોગની નિઃસારતા ઘણા ભવો સુધી ભાવન કરી હોવાથી અલ્પ નિમિત્તમાં ભોગ પ્રત્યેનો વિમુખ ભાવ થાય તેવા પરિણામવાળા થાય છે. (૬) ધર્મપ્રધાનતા : તે મહાત્માઓએ અતિનિપુણ વિવેક પ્રાપ્ત કરેલો છે તેનાથી જગતના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ અવલોકન તેઓને સ્વાભાવિક રીતે થાય છે તેના કારણે તેઓને આત્માની નિર્મળ પ્રકૃતિરૂપ ધર્મ જ એક સારરૂપ જણાય છે, અન્ય કાંઈ સારરૂપ જણાતું નથી. તેથી ભોગકાળમાં તેઓનું જીવન ધર્મપ્રધાન હોય છે. (૭) અવષ્ય ક્રિયા : તે મહાત્માઓ ગૃહસ્થ અવસ્થામાં જે ધર્મનું સેવન કરે છે, જે અર્થ ઉપાર્જન કરે છે, જે કામનું સેવન કરે છે તે ત્રણ પ્રકારની આરાધનાની ક્રિયા અવધ્યરૂપ હોય છે, અર્થાત્ ગુણવૃદ્ધિનું એક કારણ હોય છે, પરંતુ દોષની વૃદ્ધિનું કારણ બને તેવી ભોગની પ્રવૃત્તિ પણ થતી નથી. તેથી ભોગથી પણ તેઓ ભોગ આપાદક કર્મોનો ક્ષય કરીને નિર્મળતાની પ્રાપ્તિ કરે છે, અર્થ ઉપાર્જન કરીને પણ ધર્મની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધર્મ પણ એ રીતે સેવે છે કે જેથી શીધ્ર પૂર્ણ ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. ll૩/૪૮૪ll અવતરણિકા: તથા - અવતરણિકાર્ચ - અને – સૂત્ર: विशुद्ध्यमानाप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यभावः, भव्यप्रमोदहेतुता, ध्यानसुखयोगः, अतिशयद्धिप्राप्तिः ।।४/४८५ ।। Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | સૂગ-૪ સૂત્રાર્થ - વિશુદ્ધયમાન અપ્રતિપાત ચરણની પ્રાતિ, તેનો સામ્યભાવ ચારિત્રની સાથે એકત્વનો ભાવ, ભવ્યજીવના પ્રમોદની હેતુતા, ધ્યાનથી થનારા સુખનો યોગ, અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ ચરમજન્મમાં પ્રાપ્ત કરે છે. II૪/૪૮૫ll ટીકા - 'विशुद्धयमानस्य' संक्लिश्यमानविलक्षणतया अप्रतिपातिनः' कदाचिदप्यभ्रंशभाजः 'चरणस्य' चारित्रस्य अवाप्तिः' लाभः, ततश्च 'तेन' विशुद्ध्यमानाप्रतिपातिना चरणेन 'सात्म्य' समानात्मता तत्सात्म्यम्, तेन सहकीभाव इत्यर्थः, तेन 'भावो' भवनं परिणतिरिति, 'भव्यप्रमोदहेतुता ध्यानसुखयोगः' भव्यजनसंतोषकारित्वं ध्यानसुखस्य शेषसुखातिशायिनः चित्तनिरोधलक्षणस्य योगः, अतिशयद्धिप्राप्तिः' अतिशयर्द्धः आमर्पोषध्यादिरूपायाः प्राप्तिः ।।४/४८५।। ટીકાર્ય : વિશુદ્ધીમાની'..... પ્રતિઃ II સંક્ષિશ્યમાનવિલક્ષણપણારૂપે વિશુધ્ધમાન અપ્રતિપાતી ક્યારેય પણ ભ્રંશ ન પામે તેવા ચરણની ચારિત્રની, પ્રાપ્તિ લાભ થાય છે. અને તેથી આવા ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થવાથી તેની સાથે=વિશુલ્યમાન અપ્રતિપાતી ચારિત્ર સાથે સમાન આત્મતારૂપ તત્સાભ્ય તેની સાથે એકીભાવ થાય છે–તે ચારિત્ર જીવની પ્રકૃતિ સ્વરૂપ બને છે. જીવની સાથે ચારિત્રનો એકીભાવ થયો તે રૂપે ભાવ=ભવત પરિણતિ એ તત્સાભ્ય ભાવ છે. ભવ્ય પ્રમોદહેતુતા=ભવ્યજનોના સંતોષકારીપણું (સંતોષને કરવાપણું), ધ્યાનથી થનારા સુખનો યોગ શેષસુખથી અતિશાથી ચિત્તનિરોધરૂપ ધ્યાનથી થનારા સુખનો યોગ, અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ=આમ ઔષધિઆદિરૂપ ઋદ્ધિની પ્રાપ્તિ ચરમભવમાં થાય છે. ll૪/૪૮૫ ભાવાર્થ: જે મહાત્માઓએ ધર્મનું સેવન કરીને ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ ચરમજન્મને પ્રાપ્ત કરેલ છે તેઓ ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે ધર્મના પ્રકૃષ્ટ ફળની આરાધનારૂપ અવંધ્ય ક્રિયા કરે છે તેમ પૂર્વમાં કહ્યું તેવા મહાત્માઓ ઉચિત કાળે સંયમ ગ્રહણ કરે છે તે વખતે તેઓને વિશુદ્ધ અપ્રતિપાતી એવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૧) વિશુક્યમાન અપ્રતિપાતીચરણની પ્રાપ્તિ - ગુણસ્થાનકની પરિણતિરૂપ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ પણ, કેટલાક જીવોને વિશુદ્ધયમાન અને અપ્રતિપાતી થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૮ | સૂત્ર-૪ વળી, જેઓને પ્રતિપાતી અને અવિશુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ છે તેઓ ચારિત્ર સેવીને ગુણની વૃદ્ધિ કરે છે અને સ્કૂલનાઓને પણ પામે છે અને જેઓ વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરે છે તેઓ ઉત્તરોત્તર મોહનો નાશ કરીને વિશુદ્ધ-વિશુદ્ધતર ચારિત્ર પ્રાપ્ત કરે છે. છતાં વિશુદ્ધ ચારિત્રવાળા પણ તે જીવો ભવના અંતે તે ચારિત્રના પાતને પામીને દેવભવમાં જાય છે તેથી તેઓનું ચારિત્ર પ્રતિપાતી હોય છે. જ્યારે આ મહાત્માઓએ તો ઘણા જન્મમાં ચારિત્રનો અભ્યાસ કરીને તે ચારિત્ર આત્મસાત્ કરેલ છે તેથી ચારિત્ર ગ્રહણ કર્યા પછી સતત વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે અને તેનાથી પ્રતિપાત થયા વગર તે ચારિત્રના બળથી અવશ્ય ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે તેથી તેઓનું ચારિત્ર વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. (૨) તત્સામ્યભાવ - વળી, તે મહાત્માઓ વિશુદ્ધચમાન અપ્રતિપાતી એવા ચારિત્ર સાથે તે પ્રકારે સાલ્યભાવને પ્રાપ્ત કરે છે જેથી સેવાતું એવું તે ચારિત્ર જીવની પ્રકૃતિરૂપ બને છે; કેમ કે ચારિત્ર એ માત્ર બાહ્ય આચરણારૂપ નથી પરંતુ બાહ્ય આચરણાના બળથી વીતરાગતાને અભિમુખ એવી નિર્મળ નિર્મળતર પરિણતિ સ્વરૂપ છે અને તે મહાત્મા જે જે ભૂમિકાના ચારિત્રનું સેવન કરે છે તે તે ભૂમિકાના વીતરાગતાના આસન્નભાવને પોતાની પ્રકૃતિરૂપ બનાવે છે તેથી તે ભાવ સાથે તેઓનો એકીભાવ પ્રાપ્ત થાય છે. (૩) ભવ્ય પ્રમોદહેતુલા : વળી, ઉત્તમ ચારિત્રના પાલનને કારણે તે મહાત્માઓમાં તે પ્રકારની સહજ ઉત્તમ પ્રકૃતિ હોય છે જેથી યોગ્ય જીવો તેમના દર્શન માત્રથી પ્રમોદને પ્રાપ્ત કરે છે. (૪) ધ્યાનથી થનારા સુખનો યોગ - સંસારી જીવોને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખથી અતિશયિત એવું ચિત્તના ધૈર્યજન્ય ધ્યાનથી થનારું સુખ તે મહાત્માઓને પ્રાપ્ત થાય છે; કેમ કે તે મહાત્માઓએ સંયમકાળમાં જે કાંઈ શ્રતનું અધ્યયન કર્યું છે તે શ્રુતથી આત્માને સતત એ રીતે વાસિત કરે છે જેથી તે શ્રતથી થનારા આત્માની સ્વસ્થતારૂપ સુખની પ્રાપ્તિ તેઓને સતત વર્તે છે અર્થાતું ધ્યાન માટે પણ તેમને શ્રમ કરવો પડતો નથી પણ સહજ પ્રકૃતિથી ભાવિત મતિ હોવાને કારણે શ્રુતના ભાવોમાં જ તેઓનું ચિત્ત સ્થિરતાને પામેલું હોય છે તેથી આત્માની સહજ પ્રકૃતિરૂપ સ્વસ્થતાના સુખનો અનુભવ વર્તે છે. (૫) અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ - વળી, તે મહાત્માઓ જ્યારે વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તેનાથી થતી આત્મશુદ્ધિને કારણે તે તે પ્રકારના વિયતરરાય આદિ કર્મોનો વિશેષ ક્ષયોપશમ થાય છે તેનાથી આમર્ષ ઔષધિઆદિરૂપ અનેક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જે ઋદ્ધિઓ પણ તે નિઃસ્પૃહી મહાત્માઓની નિઃસ્પૃહતાની વૃદ્ધિનું કારણ બને છે. I૪/૪૮પા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ धर्मा प्रse भाग-3/अध्याय-८/ सूत्र-4 अवतरशिs: ततश्च कालेन - अवतरशिक्षार्थ : અને ત્યારપછી ચરમજન્મમાં વિશુદ્ધ અપ્રતિપાત ચારિત્રની પ્રાપ્તિ પછી, કાલથી કેટલોક કાળ તે ચારિત્રના પાલન પછી, શું પ્રાપ્ત કરે છે? તે સૂત્રમાં બતાવે છે – सूत्र : अपूर्वकरणम्, क्षपकश्रेणिः, मोहसागरोत्तारः, केवलाभिव्यक्तिः, परमसुखलाभः ।।५/४८६।। सूत्रार्थ : અપૂર્વકરણ, ક્ષપકશ્રેણી, મોહસાગરનો ઉત્તાર=મોહરૂપી સમુદ્રમાંથી બહાર (પાર પામ્યા), કેવળજ્ઞાનની પ્રાપ્તિ, પરમસુખનો લાભ ચરમજન્મમાં તે મહાત્મા પ્રાપ્ત કરે છે એમ અન્વય છે. I14/४८६|| टीs: 'अपूर्वाणां' स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमाऽपूर्वस्थितिबन्धलक्षणानां पञ्चानामर्थानां प्राच्यगुणस्थानेष्वप्राप्तानां 'करणं' यत्र तदपूर्वकरणम् अष्टमगुणस्थानकम्, ततश्च 'क्षपकस्य' घातिकर्मप्रकृतिक्षयकारिणो यतेः 'श्रेणिः' मोहनीयादिप्रकृतिक्षयक्रमरूपा संपद्यते, क्षपकश्रेणिक्रमश्चायम्-इह परिपक्वसम्यग्दर्शनादिगुणो जीवश्चरमदेहवर्ती अविरतदेशविरतप्रमत्ताप्रमत्तसंयतान्यतरगुणस्थानकस्थः प्रवृद्धतीव्रशुद्धध्यानाधीनमानसः क्षपकश्रेणिमारुरुक्षुरपूर्वगुणस्थानकमवाप्य प्रथमतः चतरोऽनन्तानुबन्धिनः क्रोधादीन युगपत् क्षपयितुमारभते, (?) ततः सावशेषेष्वेतेषु मिथ्यात्वं क्षपयितुमुपक्रमते, ततस्तदवशेषे मिथ्यात्वे च क्षीणे सम्यग्मिथ्यात्वं सम्यक्त्वं च क्रमेणोच्छिनत्ति, तदनन्तरमेवाबद्धायुष्कोऽनिवृत्तिकरणं नाम सकलमोहापोहैकसहं नवमगणस्थानकमध्यारोहति, (?) तत्र च तथैव प्रतिक्षणं विशुद्ध्यमानः कियत्स्वपि संख्यातेषु भागेषु गतेष्वष्टौ कषायान् अप्रत्याख्यानावरणप्रत्याख्यानावरणसंज्ञितान् क्रोधादीनेव क्षपयितुमारभते, क्षीयमाणेषु च तेष्वेताः षोडश प्रकृतीरध्यवसायविशेषात् निद्रानिद्रा १ प्रचलाप्रचला २ स्त्यानगृद्धि ३ नरकगति ४ नरकानुपूर्वी ५ तिर्यग्गति ६ तिर्यगानुपूर्वी ७ एकेन्द्रिय ८ द्वीन्द्रिय ९ त्रीन्द्रिय १० चतुरिन्द्रियजातिनाम ११ आतपनाम १२ उद्योतनाम १३ स्थावरनाम १४ साधारणनाम १५ सूक्ष्मनाम १६ लक्षणाः क्षपयति, Page #196 -------------------------------------------------------------------------- ________________ धाण प्रSPRI HII-3 | मध्याय-८ | सूत्र-५ ૧૭૭ ततोऽष्टकषायावशेषक्षये यदि पुरुषः प्रतिपत्ता ततो नपुंसकवेदं ततः स्त्रीवेदं ततो हास्यादिषट्कं ततः पुनः पुरुषवेदं क्षपयति, यदि पुनर्नपुंसकं स्त्री वा तदा पुरुषवेदस्थाने स्ववेदमितरवेदद्वयं च यथाजघन्यप्रथमतया क्षपयति, ततः क्रमेण क्रोधादीन् संज्वलनान् त्रीन् बादरलोभं चात्रैव क्षपयित्वा सूक्ष्मसंपरायगुणस्थाने च सूक्ष्मम्, सर्वथा विनिवृत्तसकलमोहविकारां क्षीणमोहगुणस्थानावस्था संश्रयते, तत्र च समुद्रप्रतरणश्रान्तपुरुषवत् संग्रामाङ्गणनिर्गतपुरुषवद्वा मोहनिग्रहनिश्चलनिबद्धाध्यवसायतया परिश्रान्तः सनन्तर्मुहूर्तं विश्रम्य तद्गुणस्थानकद्विचरमसमये निद्राप्रचले चरमसमये च ज्ञानावरणान्तरायप्रकृतिदशकं दर्शनावरणावशिष्टं प्रकृतिचतुष्कं च युगपदेव क्षपयति । बद्धायुः पुनः सप्तकक्षयानन्तरं विश्रम्य यथानिबद्धं चायुरनुभूय भवान्तरे क्षपकश्रेणिं समर्थयत इति । यश्चात्रापूर्वकरणोपन्यासानन्तरं क्षपक श्रेणेरुपन्यासः स सैद्धान्तिकपक्षापेक्षया, यतो दर्शनमोहसप्तकस्यापूर्वकरणस्थ एव क्षयं करोतीति तन्मतम्, न तु यथा कार्मग्रन्थिकाभिप्रायेण अविरतसम्यग्दृष्ट्याद्यन्यतरगुणस्थानकचतुष्टयस्थ इति । ततो 'मोहसागरोत्तारः' मोहो मिथ्यात्वमोहादिः स एव सागरः स्वयंभूरमणादिपारावारः मोहसागरः, (?) तस्मादुत्तारः परपारप्राप्तिः, ततः 'केवलाभिव्यक्तिः, केवलस्य' केवलज्ञानकेवलदर्शनलक्षणस्य जीवगुणस्य ज्ञानावरणादिघातिकर्मोपरतावभिव्यक्तिः आविर्भावः, ततः 'परमसुखलाभः, परमस्य' प्रकृष्टस्य देवादिसुखातिशायिनः 'सुखस्य लाभः' प्राप्तिः, उक्तं च - “यच्च कामसुखं लोके यच्च दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनन्तांशो न वर्तते ।।२२२।।" [ ] इति ।।५/४८६।। शार्थ: 'अपूर्वाणां' ..... इति ।। स्थितियात-रसधात-श्रेणी-संम सने अपूर्वस्थिति स्व३५ એવા અપૂર્વનું પાંચે અર્થોનું પૂર્વનાં ગુણસ્થાનકોમાં અપ્રાપ્ય એવા અપૂર્વનું, કરણ છે જેમાં તે અપૂર્વકરણરૂપ આઠમું ગુણસ્થાનક અને તેના પછી ક્ષપકને=ઘાતિકર્મની પ્રકૃતિનો ક્ષય કરનારા સાધુને, મોહનીયાદિ પ્રકૃતિના ક્ષયના ક્રમરૂપ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ક્ષપકશ્રેણીનો ક્રમ આ પ્રમાણે છે – અહીં=સંસારમાં પરિપકવ સમ્યગ્દર્શનાદિ ગુણવાળો જીવ ચરમદેહવર્તી અવિરત-દેશવિરત-પ્રમત્તસંવતઅપ્રમતસંયત અન્યતર ગુણસ્થાનકમાં રહેલો પ્રવૃદ્ધ તીવ્ર શુદ્ધ ધ્યાનને આધીન એવા માનસવાળો, ક્ષપકશ્રેણી આરોહણ કરવાની ઇચ્છાવાળો અપૂર્વગુણસ્થાનકને પ્રાપ્ત કરીને પ્રથમથી અનંતાનુબંધી (?) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ-૫ ક્રોધાદિ ચારને એકસાથે ક્ષય કરવા માટે આરંભ કરે છે. ત્યારપછી સાવશેષ એવા આ હોતે છતે અનંતાનુબંધી કષાયના ક્ષયયુક્ત અનંતાનુબંધીથી અન્ય કષાયો અવશેષ હોતે છતે મિથ્યાત્વનો ક્ષય કરવા માટે પ્રારંભ કરે છે. ત્યારપછી તેના અવશેષમાં અનંતાનુબંધીથી અન્ય કષાયો અવશેષમાં, અને મિથ્યાત્વ ક્ષીણ થયે છતે સમૃિથ્યાત્વ અને સમ્યક્ત ક્રમસર ઉચ્છેદ કરે છે. ત્યારપછી અબદ્ધ આયુષ્યવાળો જીવ અતિવૃત્તિકરણ નામના સકલ મોહનો નાશ કરવા માટે એક સમર્થ નવમા ગુણસ્થાનકનું અધ્યારોહણ કરે છે. (?) અને ત્યાં નવમા ગુણસ્થાનકમાં તે પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વમાં પ્રતિક્ષણ વિશુદ્ધ પરિણામવાળા હતા તે પ્રમાણે જ, પ્રતિક્ષણ વિશુધ્ધમાન એવા તે મહાત્મા કેટલાક સંખ્યાતા ભાગો પસાર થયે છતે નવમા ગુણસ્થાનકના કેટલાક સંખ્યાના ભાગો પસાર થયે છતે અપ્રત્યાખ્યાતાવરણ-પ્રત્યાખ્યાતાવરણ સંજ્ઞાવાળા ક્રોધાદિ જ આઠ કષાયોનો નાશ કરવા માટે આરંભ કરે છે. છેઆ પ્રક્રિયા ઉચિત રીતે લખાઈ નથી, છતાં ટીકાકારશ્રીના શબ્દો પ્રમાણે અર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. અને તે આઠ કષાયો લય પામી રહ્યા છે ત્યારે આ ૧૬ પ્રકૃતિ આગળમાં બતાવે છે તે ૧૬ પ્રકૃતિ, અધ્યવસાયથી નાશ કરે છેઃ (૧) નિદ્રાનિદ્રા. (૨) પ્રચલા, (૩) સ્વાનગૃદ્ધિ, (૪) નરકગતિ, (૫) નરકાસુપૂર્વી, (9) તિર્યંચગતિ, (૭) તિર્યચઆનુપૂર્વી, (૮) એકેન્દ્રિયજાતિનામકર્મ, (૯) બેઈદ્રિયજાતિનામકર્મ, (૧૦) તેઈન્દ્રિયજાતિનામકર્મ, (૧૧) ચઉરિદ્રિયજાતિનામકર્મ (૧૨) આતપનામકર્મ, (૧૩) ઉદ્યોતનામકર્મ, (૧૪) સ્થાવર નામકર્મ, (૧૫) સાધારણનામકર્મ અને (૧૬) સૂક્ષ્મનામકર્મ રૂપ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે છે. ત્યારપછી આઠ કષાયના અવશેષમાં જો પુરુષ ક્ષપકશ્રેણી સ્વીકારનાર હોય તો નપુંસકવેદને, ત્યારપછી સ્ત્રીવેદને, ત્યારપછી હાસ્યાદિ ને અને ત્યારપછી પુરુષવેદને ક્ષય કરે છે. વળી જો નપુંસક અથવા સ્ત્રી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર હોય તો પુરુષવેદને સ્થાને સ્વવેદને અને ઈતરવેદયને જે જધન્ય હોય તેને પ્રથમ ક્ષપણા કરે છે. ત્યારપછી=વેદની ક્ષપણા કર્યા પછી, ક્રમથી સંજવલન ક્રોધાદિ ત્રણને અને બાદરલોભને અહીં જ તવમા ગુણસ્થાનકમાં જ, ક્ષપણા કરીને અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં સૂક્ષ્મલોભની ક્ષપણા કરીને સર્વથા ચાલ્યો ગયો છે સકલ મોહનો વિકાર જેને એવા ક્ષીણમોહગુણસ્થાનકની અવસ્થાનો આશ્રય કરે છે. અને ત્યાં સમુદ્ર તરવાથી શ્રાંત પુરુષની જેમ અથવા સંગ્રામના ક્ષેત્રથી તિર્ગત પુરુષની જેમ મોહના વિગ્રહના નિશ્ચલ તિબદ્ધ અધ્યવસાયપણાથી પરિશ્રાંત થયેલો છતો અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને ૧૨મા ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્ત વિશ્રામ કરીને, તે ગુણસ્થાનકના દ્વિચરમસમયમાંeગુણસ્થાનકમાં અંતમુહૂર્ત છેલ્લા બે સમયમાં નિદ્રા, પ્રચલા અને જ્ઞાનાવરણ-અંતરાયપ્રકૃતિદશક અને દર્શનાવરણીયની અવશિષ્ટ એવી પ્રકૃતિ-ચતુષ્કળી એક સાથે જ ક્ષપણા કરે છે. વળી બદ્ધાયુ દર્શકસપ્તક ક્ષય પછી વિશ્રામ કરીને યથાનિબદ્ધ આયુષ્યનો અનુભવ કરીને ભવાંતરમાં ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯. ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ / અધ્યાય-૮ / સૂત્ર-૫ તિ' શબ્દ ક્ષપકશ્રેણીની સમાપ્તિની પ્રક્રિયા માટે છે. અને જે અહીં=સૂત્રમાં, અપૂર્વકરણના કથન પછી ક્ષપકશ્રેણીનો ઉપન્યાસ કર્યોકકથન કર્યું, તે સૈદ્ધાંતિક પક્ષની અપેક્ષાએ છે. જે કારણથી દર્શનમોહસપ્તકનો અપૂર્વકરણસ્થ જ જીવ ક્ષય કરે છે તે પ્રમાણે તેનો મત છે=સૈદ્ધાંતિકમત છે પરંતુ જે પ્રમાણે કર્મગ્રંથના અભિપ્રાયથી અવિરત સમ્યગ્દષ્ટિ આદિ અત્યતર ગુણસ્થાનકચતુટ્યમાં રહેલો જીવ પણ કરે છે એ પ્રમાણે અભિપ્રાય નથી. ત્યારપછી મોહસાગરનો ઉત્તાર છે–મિથ્યાત્વમોહાદિરૂપ મોહ તે જ સ્વયંભૂરમણાદિ સમુદ્ર રૂપ સાગર મોહસાગર, તેનાથી ઉત્તાર=કિનારાની પ્રાપ્તિ, ત્યારપછી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ, કેવલજ્ઞાનકેવલદર્શતરૂપ જીવના ગુણની જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મનો વિનાશ થયે છતે અભિવ્યક્તિ અર્થાત આવિર્ભાવ તેનાથી પરમસુખલાભ, દેવતાદિનાં સુખથી અતિશાયી એવા પ્રકૃષ્ટ સુખનો લાભ પ્રાપ્તિ. અને કહેવાયું છે – “લોકમાં જે કામનું સુખ છે અને જે દિવ્ય મહાસુખ છે એ વીતરાગના સુખનો અનંતમો અંશ પણ નથી. 'અરરરા" (). ‘ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫/૪૮૬ ભાવાર્થ - ઘણા ભવો સુધી ઉત્તમ ધર્મને સેવીને જે મહાત્મા ચરમજન્મને પ્રાપ્ત કરે છે તે ભવમાં ઉત્તરોત્તર વિશુદ્ધિને પ્રાપ્ત કરતું અપ્રતિપાતિચારિત્ર પ્રાપ્ત કરે છે. તે ચારિત્રના સેવનથી જ્યારે અંતરંગ મહાવીર્યનો સંચય થાય છે ત્યારે તે મહાત્મા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આત્મા પોતાના શુદ્ધ ભાવમાં જવાનો જે અંતરંગ યત્ન તે રૂપ અપૂર્વકરણ કરે છે તે યત્ન પૂર્વે ક્યારેય ન કરેલો હોય તેવો અપૂર્વ હોય છે. આથી જ અપૂર્વકરણમાં વર્તતા આત્માને ઊકળતા તેલમાં નાખવામાં આવે તો આત્માના શુદ્ધ ભાવને છોડીને દેહ સાથે ઉપયોગથી સંબંધિત થઈને આકુળવ્યાકુળ ન થાય, પરંતુ શુદ્ધ ભાવને અવલંબીને પ્રવર્તતો તેમનો ઉપયોગ જગતના કોઈ નિમિત્તથી સ્કૂલના ન પામે તેવો અપૂર્વ કોટીનો અંતરંગ યત્ન હોય છે, જે પ્રયત્નના બળથી તે મહાત્મા સત્તામાં રહેલા મોહનીય કર્મનો નાશ કરવાનો પ્રારંભ કરે છે, જેને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ કહેવાય છે. અને તે તે કર્મોની ક્ષપણાનો પ્રારંભ નવમા ગુણસ્થાનકે થાય છે અને દશમાં ગુણસ્થાનક સુધી સંપૂર્ણ મોહનો નાશ કરી તે મહાત્મા ભવસાગરથી ઉત્તરણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી જેમ કોઈ પુરુષ સમુદ્રથી તરીને બહાર આવે તેમ આત્મામાં રહેલા મોહના અનાદિના સંસ્કારોથી તે મહાત્મા પર અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારપછી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ થાય છે=જગતના સર્વ પદાર્થોને પ્રત્યક્ષથી દેખાય તેવું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કાળમાં લેશ પણ મોહનીયકર્મ ન હોવાથી આકુળતા વગરની અવસ્થા હોવાથી પ્રકૃષ્ટ સુખનો લાભ થાય છે; કેમ કે સંસારી જીવોને જે ભોગથી સુખ થાય છે તેમાં પ્રથમ ભોગની ઇચ્છાથી આકુળતા હોય છે, જે સુખરૂપ નથી, ભોગની ક્રિયા શ્રમાત્મક હોય છે જે સુખરૂપ નથી. પરંતુ ભોગની પ્રવૃત્તિથી જે ક્ષણભર ઇચ્છાનું શમન થાય છે તે અંશથી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૫, ૬, ૭ તેઓને સુખ છે. વળી પ્રકૃષ્ટ પુણ્યને કારણે જે દિવ્ય મહાસુખો છે તે પણ ઉત્તમ ભોગસામગ્રીથી પ્રાપ્ત થયેલ છે ત્યારે પણ જે ઇચ્છા થાય છે તે સુખ નથી, ભોગની પ્રવૃત્તિ શ્રમાત્મક રૂપ હોવાથી સુખરૂપ નથી; પરંતુ ઉત્તમ ભોગસામગ્રીને કા૨ણે અન્ય સુખ કરતાં તે દિવ્ય મહાસુખ ઘણું અધિક છે. જ્યારે વીતરાગને સંપૂર્ણ ઇચ્છાનો અભાવ થવાથી ઇચ્છાની આકુળતા કે શ્રમજન્ય કોઈ દુ:ખ નથી પરંતુ મોહની આકુળતા વિનાની જ્ઞાન સ્વરૂપ જીવની પરિણતિરૂપ હોવાથી અન્ય સર્વ સુખો કરતાં અનંતગણું સુખ છે. ૫/૪૮ાા અવતરણિકા : अत्रैव हेतुमाह અવતરણિકાર્ય : : આમાં જ=સૂત્ર-૫માં કહ્યું કે કે જ્ઞાનની પ્રાપ્તિથી તે મહાત્માને પરમ સુખનો લાભ થાય છે એમાં જ, હેતુને કહે છે . - સૂત્ર ઃ સૂત્રાર્થ -- - સવારોયાતેઃ ।।૬/૪૮૭|| સટ્આરોગ્યની પ્રાપ્તિ હોવાથી=ભાવઆરોગ્યની પ્રાપ્તિ હોવાથી, વીતરાગને પરમ સુખનો લાભ છે. II૬/૪૮૭][ ટીકાર્ય ઃ ટીકા ઃ ‘સવારો વસ્ત્ર' ભાવરોવરૂપસ્ય ‘આપ્તેઃ' નામાત્ ।।૬/૪૮૭।। ‘સવારો સ્વ’ નામાત્ ।। સરોગ્યની=મોહતી આકુળતાના અભાવરૂપ ભાવઆરોગ્યની, પ્રાપ્તિ હોવાથી વીતરાગને પ્રકૃષ્ટ સુખનો લાભ છે. II૬/૪૮૭।। અવતરણિકા : इयमपि कुत ? इत्याह - અવતરણિકાર્થ : આ પણ=ભાવઆરોગ્યની પ્રાપ્તિ પણ, કેમ છે ? એથી કહે છે સૂત્રઃ ભાવનિપાતક્ષયાત્ ।।૭/૪૮૮|| Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૭, ૮ સૂત્રાર્થ : ભાવસંનિપાતનો ક્ષય હોવાથી સઆરોગ્યની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II/૪૮૮II ટીકા : ભાવસંનિપાતસ્ય' પારમાર્થિવારો વિશેષસ્થ ‘ક્ષય કચ્છતા ૭/૪૮ટા ટીકા : માવસંનિપતિ' ... કચ્છતાત્ | આત્મામાં વિહ્વળતા કરાવે તેવા પારમાર્થિક રોગવિશેષરૂપ ભાવસંતિપાતનો ક્ષય થવાથી=ઉચ્છેદ થવાથી, વીતરાગને ભાવઆરોગ્યની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૭/૪૮૮ ભાવાર્થ - જેમ સંનિપાતના રોગવાળો જીવ માનસિક અસ્વસ્થતાને કારણે યથાતથા પ્રલાપ કરે છે તેમ આત્મામાં અનાદિના મોહના સંસ્કારો હોવાથી મોહ આપાદક કર્મોના ઉદય સમયે જીવ પોતાની વાસ્તવિકતારૂપ સ્વસ્થતાનું વેદન કરતો નથી. તેથી મોહની પરિણતિ એ ભાવસંનિપાતરૂપ છે. જેમ સંસારી જીવનો રોગ નાશ પામે તો સંસારી જીવોને સુખનો અનુભવ થાય છે તેમ ભાવસંનિપાતરૂપ મોહનો પરિણામ નાશ થવાથી આત્મા ભાવઆરોગ્યની પ્રાપ્તિને કરે છે. તેથી વીતરાગને પરમસુખની પ્રાપ્તિ છે. I૭/૪૮૮ અવતરણિકા : संनिपातमेव व्याचष्टे - અવતરણિતાર્થ - સંનિપાતને જ કહે છે – સૂત્ર : रागद्वेषमोहा हि दोषाः, तथा तथाऽऽत्मदूषणात् ।।८/४८९ ।। સૂત્રાર્થ : રાગ-દ્વેષ અને મોહ સ્પષ્ટ દોષો છે; કેમ કે આત્માને તે તે પ્રકારે દૂષણ કરનાર છે. I૮/૪૮૯IL ટીકા :'रागद्वेषमोहा' वक्ष्यमाणलक्षणाः 'हिः' स्फुटं 'दोषा' भावसंनिपातरूपा, अत्र हेतुमाह-'तथा Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૮, ૯ तथा' तेन तेन प्रकारेण अभिष्वङ्गकरणादिना 'आत्मनो' जीवस्य 'दूषणाद्' विकारप्रापणात् T૮/૪૮૬ ટીકાર્ચ - રા--મોહત' વિવાર પ્રાપNI . આગળમાં કહેવાશે એવા રાગ, દ્વેષ અને મોહ સ્પષ્ટપણે ભાવસંતિપાત રૂપ દોષો છે. આમાં=રાગ-દ્વેષ અને મોહ દોષો કેમ છે? એમાં, હેતુને કહે છે – તે તે પ્રકારે અભિવ્યંગકરણ આદિથી=સંશ્લેષ કરવા આદિથી, આત્માને જીવને, દૂષણ કરનાર છે વિકાર પ્રાપ્ત કરનાર છે. I૮/૪૮૯ ભાવાર્થ આત્મામાં વર્તતા રાગ-દ્વેષ અને મોહનો પરિણામ એ સ્પષ્ટ ભાવસંનિપાતરૂપ દોષ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ વિચારે તો સ્પષ્ટ જણાય છે કે રાગના પરિણામમાં જીવ વિહ્વળતાનો અનુભવ કરે છે, કેષના પરિણામમાં પણ જીવ તે પ્રકારનો વિદ્વળતાનો અનુભવ કરે છે. વળી, પદાર્થને યથાર્થ જોવામાં વ્યામોહ કરાવે એવી અજ્ઞાનની પરિણતિમાં પણ જીવ મૂઢતાનો અનુભવ કરે છે. અને વિહવળતાનો અને મૂઢતાનો અનુભવ જીવ માટે દોષરૂપ છે. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે કે જે જે પ્રકારે દેહ, શરીરબળ, અન્ય સામગ્રી કે સંયોગો પ્રાપ્ત થયા હોય તે તે પ્રકારે જીવને તે તે પદાર્થોમાં સંશ્લેષકરણ આદિથી રાગાદિ ભાવો જીવને વિકાર પ્રાપ્ત કરાવે છે. જેમ દરિદ્રને ત્યાં જન્મેલો હોય તો ભીખની પ્રાપ્તિમાં પણ રાગ થાય છે, શ્રીમંતને ત્યાં જન્મેલો ઘણો વૈભવ હોય, પણ સંતોષ ન થાય તો સતત ન્યૂનતા જ દેખાય છે અને ભિખારીની અપેક્ષાએ “ઘણા ધનની પ્રાપ્તિ થઈ હોય છતાં કંઈ પ્રાપ્ત થયું નથી” તેમ માનીને ખેદ જ કરે છે. તેથી તે તે પ્રકારના સંયોગ પ્રમાણે જીવને સદા રાગાદિ ભાવો દૂષિત જ કરે છે. માટે તે પરિણામો સંનિપાતરૂપ દોષ જેવા જ છે. અને જેટલા અંશમાં તત્ત્વના ભાવનથી રાગાદિની અલ્પતા થાય છે તેટલા જ અંશમાં જીવને કંઈક સ્વસ્થતાનું સુખ થાય છે અને સંપૂર્ણ રાગાદિનો નાશ થાય ત્યારે વીતરાગતાનું અને સર્વજ્ઞતાનું પૂર્ણ સુખ થાય છે. I૮૪૮લા અવતરણિકા - तत्त्वभेदपर्यायैर्व्याख्येति न्यायाद् रागादीनेव तत्त्वत आह - અવતરણિકાર્ચ - તત્વ, ભેદ અને પર્યાયથી વ્યાખ્યા કરવી જોઈએ એ પ્રકારનો ન્યાય હોવાથી રાગાદિના જ તત્ત્વને કહે છે – Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-) અધ્યાય-૮ | સૂત્ર-૯, ૧૦ ભાવાર્થ : પદાર્થનો યથાર્થ બોધ કરાવવા અર્થે પ્રથમ તે પદાર્થનું પારમાર્થિક સ્વરૂપ શું છે ? તે રૂપ તત્ત્વનો બોધ કરાવવો જોઈએ. ત્યારપછી તેમાં ભેદ-પ્રભેદનું વર્ણન કરવું જોઈએ જેથી વિશેષ બોધ થાય. ત્યારપછી તે શબ્દના પર્યાયવાચી શબ્દોનો બોધ કરાવવો જોઈએ; જેથી સ્પષ્ટ પદાર્થનો બોધ થાય તે પ્રકારનો પદાર્થને સમજાવવા માટે જાય છે. તે ન્યાયથી ગ્રંથકારશ્રી પ્રથમ તત્ત્વથી રાગાદિનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર : अविषयेऽभिष्वङ्गकरणाद् रागः ।।९/४९०।। સૂત્રાર્થ : અવિષયમાં અભિવૃંગ કરવાથી રાગ દોષ છે. II૯/૪૯oli ટીકા - 'अविषये' प्रकृतिविशरारुतया मतिमतामभिष्वङ्गानहें स्त्र्यादौ वस्तुनि 'अभिष्वङ्गकरणात्' પિત્તપ્રતિવન્યસંપાન, શિમિત્વાદ – “રા' રોષ: ૨/૪૨૦ના ટીકાર્ય : વિવે'...રોષ: I અવિષયમાં=પ્રકૃતિથી નાશ થવાનું સ્વભાવપણું હોવાને કારણે બુદ્ધિમાન પુરુષને સ્નેહને અયોગ્ય એવી સ્ત્રી આદિ વસ્તુમાં, અભિવંગના કરણથી=ચિત્તના પ્રતિબંધના સંપાદનથી=ચિતતા સંશ્લેષતા સંપાદનથી. શું ? એથી કહે છે – રાગ દોષ છે. IC/૪૯૦૫. ભાવાર્થ - આત્માની સાથે આત્માના ભાવો સદા સ્થિર રહેનારા છે, અનાદિકાળથી સત્તામાં છે, ફક્ત કર્મના કારણે સત્તામાં હોવા છતાં અભિવ્યક્ત થતા નથી. તે પદાર્થ બુદ્ધિમાન માટે રાગનો વિષય હોઈ શકે. પરંતુ જે પદાર્થો પ્રકૃતિથી જ નાશ પામવાના સ્વભાવવાળા છે તેવા પોતાના આત્માથી ભિન્ન સ્ત્રી, ધન કે દેહ આદિ સર્વ પદાર્થોમાં ચિત્તના સ્નેહનું સંપાદન એ અવિષયભૂત પદાર્થમાં રાગરૂપ હોવાથી દોષ સ્વરૂપ છે; કેમ કે જ્યારે તે વસ્તુનો નાશ થાય છે ત્યારે ક્લેશની પ્રાપ્તિ થાય છે. II૯૪૯ના સૂત્ર : तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेषः ।।१०/४९१ ।। Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦, ૧૧ સૂત્રાર્થ : ત્યાં જ=બાહ્ય એવા કોઈ અર્થવિષયક અભિન્ડંગ થયે છતે, અગ્નિજ્વાલા જેવા માત્સર્યનું આપાદન હોવાથી દ્વેષ દોષ છે. ll૧૦/૪૯૧૫ ટીકા : 'तत्रैव' क्वचिदर्थेऽभिष्वङ्गे सति 'अग्निज्वालाकल्पस्य' सम्यक्त्वादिगुणसर्वस्वदाहकतया 'मात्सर्यस्य' परसम्पत्त्यसहिष्णुभावलक्षणस्य 'आपादनाद्' विधानात् 'द्वेषो' दोषः ।।१०/४९१।। ટીકાર્ય : તત્રેવ' ... રોષઃ | ત્યાં જ=બાહ્ય કોઈક અર્થવિષયક રાગનો પરિણામ હોતે છતે સમજ્યાદિ ગુણસર્વસ્વતા દાહકપણાથી અગ્નિવાલા જેવું પર સંપત્તિમાં અસહિષ્ણુભાવરૂપ માત્સર્યનું આપાદાપણું હોવાથી=માત્સર્યનું કરણ હોવાથી, દ્વેષ=દોષ, છે. ૧૦/૪૯૧૫ ભાવાર્થ: સંસારી જીવોને બાહ્ય કોઈ પદાર્થ વિષયક રાગ વર્તે છે તેના કારણે તેની ઉપઘાતક સામગ્રી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે જે અગ્નિવાલા જેવો છે. જેમ અગ્નિની જ્વાલા ઘણા પદાર્થોને બાળે છે તેમ આત્માના વિવેકદૃષ્ટિરૂપ સમ્યક્તાદિ ગુણ સમુદાયને બાળનાર શ્રેષનો પરિણામ છે. તેથી દ્વેષ દોષરૂપ છે. ll૧૦/૪હવા સૂત્ર : રેતરમાવધિમતિવન્યવિધાતાનો T99/૪૬રા સૂત્રાર્થ : હેય અને ઈતર ભાવના બોધને હેય અને ઈતરના પ્રતિબંધને કરનાર હોવાથી મોહ દોષ છે. I/૧૧/૪૯૨ાાં ટીકા - इह निश्चयनयेन 'हेयानां' मिथ्यात्वादीनाम् 'इतरेषां' च उपादेयानां सम्यग्दर्शनादीनां भावानां व्यवहारतस्तु विषकण्टकादीनां स्त्रक्चन्दनादीनां च 'अधिगमस्य' अवबोधस्य 'प्रतिबन्धविधानात्' પવનનવરાત્ “મો' રોષ: ૨૨/૪૨૨ ટીકાર્ચ - રૂ..રોષ: II અહીં=નિશ્ચયનયથી હેય એવા મિથ્યાત્વાદિ અને ઈતર=ઉપાદેય એવા સમ્યગ્દર્શનાદિ ભાવોના અવબોધનો પ્રતિબંધ કરનાર હોવાથી મોહ દોષ છે. વળી વ્યવહારથી વિષ, કંટકાદિ હેય અને માળા-ચંદનાદિ ઉપાદેય ભાવોના બોધને પ્રતિબંધ કરનાર હોવાથી મોહ દોષ છે. ll૧૧/૪૯રા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૧, ૧૨ ભાવાર્થ :નિશ્ચયનય આત્માને લક્ષ્ય કરીને હેય શું છે ? અને ઉપાદેય શું છે ? તેનો ભેદ કરે છે જ્યારે વ્યવહારનય શરીરધારી આત્માને લક્ષ્ય કરીને હેય શું ? અને ઉપાદેય શું ? તેનો ભેદ કરે છે. નિશ્ચયનયથી વિચારીએ તો આત્મા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ આત્માને મલિન કરનારા ભાવો છે. તેથી આત્મા માટે હેય છે. તેનાથી વિપરીત સમ્યગ્દર્શન, વિરતિ, અપ્રમાદ, અકષાય અને યોગનિરોધ આદિ ભાવો આત્મા માટે ઉપાદેય છે. જેઓને આત્માને માટે મિથ્યાત્વાદિ ભાવો હેયરૂપે દેખાતા નથી અને સમ્યક્તાદિ ભાવો ઉપાદેયરૂપે દેખાતા નથી, તેઓમાં મોહનો દોષ વર્તે છે અને જેઓને મિથ્યાત્વાદિ ભાવો હેયરૂપે અને અને સમ્યક્ત આદિ ભાવો ઉપાદેયરૂપે દેખાય છે તેઓ હેય ભાવો પ્રત્યે દ્વેષ અને ઉપાદેય ભાવો પ્રત્યે રાગ ધારણ કરે છે તેવા જીવો મોહરહિત છે. તેથી મોહરહિત એવા તે જીવો પોતાના વિદ્યમાન પણ મિથ્યાત્વ આદિ ભાવોને સતત ક્ષીણ કરે છે. તેથી ક્વચિત્ સંસારમાં ભોગ આદિ ક્રિયા કરે તો પણ મોહ નહિ હોવાને કારણે મિથ્યાત્વાદિ આપાદક કર્મોનો ક્ષય કરવા માટે સદા તેના ઉપાયભૂત શાસ્ત્રવચનમાં યત્ન કરે છે અને મિથ્યાત્વાદિને પણ સતત ઘટાડવા યત્ન કરે છે. વ્યવહારનયથી દેહધારી એવા જીવને વિષ, કંટક આદિ હેય છે અને માળા-ચંદનાદિ ઉપાદેય છે, છતાં કોઈક માનસિક રોગ થયો હોય તો મોહને કારણે એવા જીવોને વિષ, કંટક આદિ પણ ઉપાદેય જણાય છે અને માળા-ચંદનાદિ હેય જણાય છે. વ્યવહારનયથી સામાન્ય સંસારી જીવોમાં વિપરીત બોધ થયો હોય ત્યારે “આને મોહ થયો છે' તેમ કહેવાય છે જ્યારે નિશ્ચયનયથી આત્માના સુખાકારી ભાવોમાં વિપરીત બોધ થયો હોય ત્યારે “આને મોહ થયો છે' તેમ કહેવાય છે. I૧૧/૪૯શા. અવતરણિકા : अर्थतेषां भावसंनिपातत्वं समर्थयन्नाह - અવતરણિકાર્ય : હવે આમનું રાગ, દ્વેષ, મોહ, ભાવસંનિપાતપણું સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : . सत्स्वेतेषु न यथावस्थितं सुखम्, स्वधातुवैषम्यात् ।।१२/४९३ ।। સૂત્રાર્થ : આ હોતે છત=રાગ, દ્વેષ અને મોહરૂપ ભાવો હોતે છતે યથાવસ્થિત સુખ નથી=જે પ્રકારે Page #205 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૧૨ સ્વભાવથી જીવને સુખની પ્રાપ્તિ વર્તે તે પ્રકારે સુખ નથી; કેમ કે સ્વધાતુનું વૈષમ્ય છે. ||૧૨/૪૯૩|| ૧૮૬ ટીકા ઃ ‘મત્સ્યેતેપુ’ રાવિવુ ‘ન’ નેવ ‘યથાવસ્થિત’ પારમાર્થિન્ન ‘સુä’ નીવસ્થ, અત્ર હેતુ:-‘સ્વધાતુવે મ્યાત્’ दधति धारयन्ति जीवस्वरूपमिति धातवः सम्यग्दर्शनादयो गुणाः, 'स्वस्य' आत्मनो 'धातवः, ' तेषां ‘वैषम्यात्’ यथावस्थितवस्तुस्वस्वरूपपरिहारेणान्यथारूपतया भवनं तस्मात्, यथा हि वातादिदोषो - पघाताद्धातुषु रसासृगादिषु वैषम्यापन्नेषु न देहिनो यथावस्थितं कामभोगजं मनः समाधिजं वा शर्म किञ्चन लभन्ते तथा अमी संसारिणः सत्त्वाः रागादिदोषवशात् सम्यग्दर्शनादिषु मलीमसरूपतां प्राप्तेषु न रागद्वेषमोहोपशमजं शर्म समासादयन्तीति । । १२ / ४९३ ।। ટીકાર્થ ઃ ‘સÒતેપુ’..... સમાસાવવન્તીતિ ।। આ હોતે છતે=રાગાદિ હોતે છતે, જીવને યથાવસ્થિત=પારમાર્થિક સુખ નથી જ. આમાં=રાગાદિકાળમાં જીવને પારમાર્થિક સુખ નથી એમાં હેતુને કહે છે. સ્વધાતુનું વિષમપણું હોવાથી યથાવસ્થિત સુખ નથી એમ અન્વય છે. જીવની ધાતુ શું છે ? એ સ્પષ્ટ કરે છે – જીવસ્વરૂપને ધારણ કરે એ સમ્યગ્દર્શનાદિ ગુણો ધાતુઓ છે=આત્માની ધાતુઓ છે. તેઓનું વૈષમ્ય થવાથી=યથાવસ્થિત વસ્તુના સ્વસ્વરૂપના પરિહારથી અન્યથારૂપપણા વડે ભવન હોવાથી, યથાવસ્થિત સુખ નથી એમ અન્વય છે. શરીરના દૃષ્ટાંતથી ભાવધાતુના વૈષમ્યને સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે વાતાદિ દોષના ઉપઘાતથી રસ-અસૃગાદિ ધાતુઓ વૈષમ્યને પામે છતે સંસારી જીવોને યથાવસ્થિત કામભોગથી થનારું કે મનની સમાધિથી થનારું સુખ કાંઈ પ્રાપ્ત થતું નથી તે પ્રમાણે આ સંસારી જીવો રાગાદિદોષના વશથી સમ્યગ્દર્શન આદિ ધાતુ મલિનરૂપતાને પ્રાપ્ત થયે છતે રાગ, દ્વેષ અને મોહના ઉપશમથી થનારા સુખને પ્રાપ્ત કરતા નથી. ‘કૃતિ' શબ્દ દૃષ્ટાંત-દાન્તિકભાવની સમાપ્તિ માટે છે. ।।૧૨/૪૯૩।। ભાવાર્થ: જે પ્રકારે મનુષ્યનો દેહ વાત, પિત્ત અને કફ ત્રણ ધાતુઓથી બનેલો છે અને તે ત્રણે ધાતુઓ પોતાના સમપ્રમાણમાં વર્તતી હોય તો દેહની રસાદિ ધાતુઓ વિષમતા વગર આરોગ્યને અનુકૂળ વર્તે છે. અને વાતાદિ દોષો વિષમ પ્રમાણમાં થાય ત્યારે શરીરની રસાદિ ધાતુઓ વિષમ સ્થિતિને પામે છે. તેથી તે અવસ્થામાં સંસારી જીવોને કામ અને ભોગથી થનારું સુખ પણ યથાવસ્થિત થતું નથી અને મનની સ્વસ્થતા રૂપ સુખ પણ યથાવસ્થિત થતું નથી; તેમ સંસારી જીવોમાં રાગ-દ્વેષ અને મોહને વશ સમ્યગ્દર્શનાદિ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૨, ૧૩ ધાતુઓ મલિનતાને પામે છે ત્યારે સંસારી જીવો ઉપશમભાવનું સુખ પ્રાપ્ત કરતા નથી. તેથી સુખના અર્થી તે જીવો બાહ્ય પદાર્થમાંથી જ સુખ પામવા સદા યત્નશીલ રહે છે. વસ્તુતઃ જીવ જ્ઞાન સ્વરૂપ છે, તેથી જેમ તેના જ્ઞાનમાં શેય પદાર્થો યથાર્થ દેખાય છે તેમ પોતાનું સ્વરૂપ પણ યથાર્થ દેખાય અને પોતાનું નિરાકુળ સ્વરૂપ યથાર્થ દેખાય તે સમ્યગ્દર્શન છે. તેનો જ મર્મસ્પર્શી સૂક્ષ્મ બોધ એ સમ્યગુ જ્ઞાન છે અને પોતાના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરવા માટે જીવ સ્વશક્તિથી ઉદ્યમ કરે તે સમ્યક્યારિત્ર છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની મલિનતાને કારણે તે ભાવો સંસારી જીવોને દેખાતા નથી. તેથી ઉપશમભાવના સુખની કલ્પના સંસારી જીવો કરી શકતા નથી અને ઉચિત યોગમાર્ગના સેવનથી જેમ જેમ જીવના કાષાયિક ભાવો ઉપશમભાવને પામે તેમ તેમ જીવ યથાવસ્થિત સુખ પ્રાપ્ત કરે છે. ll૧૨/૪૯૩ અવતરણિકા - अमुमेवार्थं व्यतिरेकत आह - અવતરણિકાર્થ આ જ અર્થત=રાગાદિ હોય તો જીવને યથાવસ્થિત સુખ પ્રાપ્ત થતું નથી એ જ અર્થને, વ્યતિરેકથી બતાવે છે – સૂત્ર : ક્ષીનેષ ન દુઃમ્િ, નિમિત્તામાવત્ ૦રૂ/૪૬૪ સૂત્રાર્થ: ક્ષીણ હોતે છતે=રાગ, દ્વેષ અને મોહ ક્ષીણ હોતે છતે દુ:ખ નથી; કેમ કે નિમિત્તનો અભાવ છે દુઃખના નિમિત્તભૂત રાગાદિ ભાવનો અભાવ છે. ll૧૩/૪૯૪l ટીકા - “ક્ષી પુ' રવિ નટુ' માવસંનિપાત સમુત્પ, વુક્ત રતિ ચેતે – “નિમિત્તામાવા” निबन्धनविरहादिति ।।१३/४९४ ।। ટીકાર્ય : ક્ષીનેy' .... નિવનવિરતિ | રાગાદિ ક્ષીણ થયે છતે ભાવસંતિપાતથી થનારું=ભાવતી આકુળતાથી થનારું દુઃખ ઉત્પન્ન થતું નથી. કેમ દુઃખ ઉત્પન્ન થતું નથી ? એમ કોઈ કહે તો ઉત્તર આપે છે – નિમિત્તનો અભાવ છે=દુઃખના કારણનો વિરહ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૩/૪૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૩, ૧૪ ભાવાર્થ : રાગ, દ્વેષ અને મોહ જીવના નિરાકુળ ભાવરૂપ સ્વસ્થતામાં સંનિપાતને કરનારા છે અને તેનાથી જીવને અંતરંગ દુઃખ થાય છે. અને જે મહાત્માને માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટી છે તે મહાત્મા પારમાર્થિક દુઃખના કારણભૂત રાગ, દ્વેષ અને મોહનો ક્ષય કરે છે. તે મહાત્મામાં ભાવસંનિપાતથી થનારું દુઃખ ઉત્પન્ન થતું નથી; કેમ કે તે દુઃખને ઉત્પન્ન કરનાર જે રાગાદિભાવો હતા તેનો વિરહ છે. માટે સુખના અર્થી જીવે સદા દુઃખને પેદા કરનારા રાગાદિના ક્ષયમાં ઉદ્યમ કરવો જોઈએ. ll૧૩/૪૯૪ના અવતરણિકા - तर्हि किं स्यादित्याह - અવતરણિતાર્થ : - તો શું થાય છે?=રાગાદિ ક્ષય થવાને કારણે દુઃખ ઉત્પન્ન થતું નથી તો શું થાય છે? એથી કહે સૂત્ર : आत्यन्तिकभावरोगविगमात् परमेश्वरताऽऽप्तेस्तत्तथास्वभावत्वात् परमસુમાર ત્તિ I9૪/૪૨૧ સૂત્રાર્થ - - આત્યંતિક ભાવરોગના નાશના કારણે પરમેશ્વરતાની પ્રાપ્તિ થવાથી તેના તથા સ્વભાવપણાને કારણે પરમસુખનો ભાવ છે. ll૧૪/૪૫ ટીકા - 'आत्यन्तिकः' पुनर्भावाभावेन 'भावरोगाणां' रागादीनां यो 'विगमः' समुच्छेदः, तस्मात् या 'परमेश्वरतायाः' शक्रचक्राधिपाद्यैश्वर्यातिशायिन्याः केवलज्ञानादिलक्षणाया आप्तिः' प्राप्तिः तस्याः, 'परमसुखभाव' इत्युत्तरेण योगः, कुत ? इत्याह –'तत्तथास्वभावत्वात्, तस्य' परमसुखलाभस्य 'तथास्वभावत्वात्' परमेश्वरतारूपत्वात्, ‘परमसुखभावः' संपद्यते, 'इतिः' वाक्यपरिसमाप्ताविति ૨૪/૪૧ી ટીકાર્ચ - ‘ગાન્તિ:' વાવારિસનાવિતિ | ફરી ભાવના અભાવથી આત્યંતિક રાગાદિરૂપ ભાવરોગોનું જે વિગમ=ઉચ્છદ, તેનાથી જે શક્ર-ચક્રવર્તી આદિના ઐશ્વર્યથી અતિશાથી કેવલજ્ઞાનાદિરૂપ પરમેશ્વરતાની Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ / અધ્યાય-૮ / સૂત્ર-૧૪, ૧૫ પ્રાપ્તિ તેના કારણે પરમસુખનો ભાવ છે એ પ્રમાણે સૂત્રના ઉત્તરાર્ધની સાથે સંબંધ છે. કેમ પરમસુખનો ભાવ છે? એથી કહે છે – તેનું તથાસ્વભાવપણું હોવાથી=પરમસુખલાભનું પરમેશ્વરતારૂપપણું હોવાથી, પરમસુખનો ભાવ પ્રાપ્ત થાય છે. સૂત્રમાં “તિ' શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૪/૪૯પા ભાવાર્થ : જે મહાત્માએ અંતરંગ પરાક્રમ કરીને રાગાદિનો ફરી ભાવ ન થાય એ પ્રકારે અત્યંત ક્ષય કર્યો છે તેઓમાં રાગાદિ આપાદક કર્મોનો અભાવ થાય છે અને રાગાદિના સંસ્કારોનો પણ અત્યંત અભાવ થાય છે; તેથી તે મહાત્માના રાગાદિ રોગોનો અત્યંત ઉચ્છેદ વર્તે છે. અને રાગાદિ ભાવો જ જીવના જ્ઞાનની વિકૃતિ કરીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ બને છે અને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણનો અત્યંત ઉચ્છેદ થવાથી અને સત્તામાં રહેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થવાથી તે મહાત્માને ઇન્દ્ર, ચક્રવર્તી આદિના ઐશ્વર્યથી અતિશયવાળા એવા પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી તે મહાત્માને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે પરમ ઐશ્વર્યની પ્રાપ્તિને કારણે તે મહાત્માને પરમસુખની પ્રાપ્તિ કેમ થાય છે? એથી કહે છે – તે પરમસુખનો લાભ પરમ ઐશ્વર્ય રૂપ જ છે. આશય એ છે કે ચક્રવર્તી આદિને જે બાહ્ય સમૃદ્ધિ થાય છે તેના દ્વારા અંતરંગ અભિમાન થાય છે કે “હું ચક્રવર્તી છું” તેથી આભિમાનિક સુખ થાય છે તેવું આ સુખ નથી, પરંતુ આત્માની સ્વાભાવિક જે સંપત્તિ છે તેના સંવેદન સ્વરૂપ જ પરમસુખ છે અને આત્માની સ્વાભાવિક સંપત્તિ ઘાતિકર્મોના વિગમનથી પ્રગટ થાય છે. તેથી તે પરમ ઈશ્વરતા જીવને સુખરૂપે જ વેદના થાય છે. I૧૪/૪ત્પા અવતરણિકા : इत्थं तीर्थकरातीर्थकरयोः सामान्यमनुत्तरं धर्मफलमभिधाय साम्प्रतं तीर्थकृत्त्वलक्षणं तदभिधातुमाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, તીર્થંકર-અતીર્થંકરનું સામાન્ય અનુત્તર ફળ કહીને હવે તીર્થકર૫ણારૂપ તેને=ધર્મના ફળને, કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે – Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સૂત્ર ઃ - સૂત્રાર્થ : દેવેન્દ્રને હર્ષ પેદા કરાવનાર તીર્થંકર જન્મ છે. ૧૫/૪૯૬ા ટેવેન્દ્રદર્યનનનમ્ ||૧૯/૪૬૬।। ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૫, ૧૬ ટીકા ઃ ‘વેન્દ્રાળાં’ મરચન્દ્રશાવીનાં ‘હર્ષસ્ય’ સંતોષસ્ય ‘નનન’ સંપાવનમિત્તિ ।।૨/૪૬૬।। ટીકાર્થ : ‘વેવેન્દ્રાળાં’ સંપાલનમિતિ ।। દેવેન્દ્રને-ચમર-ચંદ્ર-શક્રાદિને, હર્ષનું=સંતોષનું, જનન=સંપાદન, તીર્થંકરજન્મ કરે છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૪૯૬।। - ..... ભાવાર્થ: જે મહાત્માઓ વિશુદ્ધ ધર્મને સેવીને ધર્મના ઉત્કૃષ્ટ ફળરૂપ તીર્થંકરજન્મને પ્રાપ્ત કરે છે. તેઓનો તીર્થંક૨નો જન્મ દેવેન્દ્રોને સંતોષનું કારણ બને છે; કેમ કે ઇન્દ્રો સમ્યગ્દષ્ટિ હોય છે તેથી તેઓને ધર્મ પ્રત્યે ઉત્કટ રાગ હોય છે, માટે ધર્મના આઘ પ્રરૂપક એવા તીર્થંકરના જન્મને જાણીને તેમને અત્યંત આનંદ થાય છે અને વિચારે છે કે ઉત્તમ પુરુષોના જન્મથી આ પૃથ્વી ઉચ્છ્વાસને પામે છે; જેથી ઘણા યોગ્ય જીવોને માર્ગની પ્રાપ્તિ થશે. I૧૫/૪૯૬ અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને સૂત્ર : પૂનાનુપ્રજ્ઞાાતા ||૧૬/૪૬૭|| સૂત્રાર્થ : પૂજાથી=તીર્થંકરના જન્મથી માંડીને નિર્વાણ સુઘી કરાયેલી પૂજાથી, અનુગ્રહની અંગતા. 1199/86911 Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩| અધ્યાય-૮ | સૂત્ર-૧૬, ૧૭ ટીકા - 'पूजया' जन्मकालादारभ्याऽऽनिर्वाणप्राप्तेस्तत्तन्निमित्तेन निष्पादितया अमरगिरिशिखरमज्जनादिरूपया योऽनुग्रहो निर्वाणबीजलाभभूतो जगत्त्रयस्याप्युपकारः तस्याङ्गता कारणभावः, भगवतो हि प्रतीत्य तत्तनिबन्धनाया भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिप्रभूतसत्त्वसंपादितायाः पूजायाः सकाशात् भूयसां भव्यानां मोक्षानुगुणो महानुपकारः संपद्यते इति ।।१६/४९७।। ટીકાર્ય : ‘પૂનવા' ... રિ પ જન્મકાલથી માંડીને નિર્વાણપ્રાપ્તિ સુધી તે તે નિમિત્તથી નિષ્પાદિત એવી મેરુ પર્વત ઉપર સ્નાત્રાદિરૂપ પૂજાથી જે નિવણના બીજલભભૂત અનુગ્રહ=જગતત્રયનો પણ ઉપકાર, તેની અંગતા–તેના કારણભાવ ભગવાનનો જન્મ છે. ભગવાનનો જન્મ કઈ રીતે જીવોને ઉપકારક થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ભગવાનને આશ્રયીને તે તે નિમિતવાળી ભક્તિથી અત્યંત ભરાયેલા ઇન્દ્રો વગેરે ઘણા જીવોથી સંપાદિત પૂજાથી ઘણા ભવ્યજીવોને મોક્ષને અનુગુણ મહાન ઉપકાર પ્રાપ્ત થાય છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૬/૪૯શા ભાવાર્થ - તીર્થકરોનો જન્મ પોતાના મોક્ષરૂપ પ્રયોજનનું સંપાદક છે જ, પરંતુ ભગવાન જન્મે છે ત્યારથી માંડીને ભગવાન નિર્વાણ પામે છે ત્યાં સુધી તે તે નિમિત્તને પામીને દેવતાઓ ભગવાનની અનેક રીતે પૂજા કરે છે. તે પૂજાને કારણે મોક્ષની પ્રાપ્તિના બીજભૂત થાય તેવો લાભ ઘણા જીવોને પ્રાપ્ત થાય છે. યોગ્ય જીવોને ઇન્દ્રથી કરાયેલા મહોત્સવને જોઈને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, ભગવાનના ઉપદેશ આદિને સાંભળે છે અને યોગ્ય માર્ગને સેવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે તે સર્વનું કારણ ભગવાનનો જન્મ છે. તેથી ઉત્તમ પુરુષોની પૂજા જગતના ઘણા યોગ્ય જીવોના કલ્યાણની પરંપરાનું પરમ કારણ છે. II૧૧/૪૯૭માં અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : અને – સૂત્ર : પ્રતિહાર્યોપયો: 9૭/૪૧૮ના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૭, ૧૮ સૂત્રાર્થ : પ્રાતિહાર્યનો ઉપયોગ તીર્થંકરના ભવમાં તીર્થકરના પુણ્યના કારણે પ્રાતિહાર્યનો યોગ થાય છે. ll૧૭/૪૯૮ ટીકા - પ્રતિહાર પ્રતિહાર્ય, ત% અશોકવૃક્ષહિ, વાર્ષિ – "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च ।। મામ ડર્ન દુમિરાતપત્ર સત્કાતિહાર્યા નિનેશ્વરમ્ પારા” ] तस्य 'उपयोगः' उपजीवनमिति ।।१७/४९८ ।। ટીકાર્ચ - પ્રતિહાર ...૩૫નીવનમતિ . પ્રતિહારકર્મ તે પ્રાતિહાર્ય અને તે અશોકવૃક્ષાદિ છે જે કારણથી કહેવાયું છે – “અશોકવૃક્ષ, દેવોની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર વીંઝાવા, આસન, ભામંડલ, દુંદુભિ, છત્ર, જિનેશ્વરોનાં સુંદર પ્રાતિહાર્યો છે. ર૨૩માં ) તેનો ઉપયોગsઉપજીવન=પ્રાતિહાર્યનું પ્રગટીકરણ, તીર્થંકરના ભાવમાં થાય છે. ‘ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૭/૪૮૮. અવતરણિકા :તતઃ - અવતરણિકાર્ય : તેનાથી=પ્રાતિહાર્યમાં પ્રગટીકરણથી – સૂત્ર : પરં પરાર્થવરામ ના૧૮/૪૨૧ સૂત્રાર્થ - પ્રકૃષ્ટ પરાર્થકરણ યોગ્ય જીવોને પ્રકૃષ્ટ ઉપકાર થાય છે. II૧૮/૪૯૯II ટીકાઃ'परं' प्रकृष्टं 'परार्थस्य' परप्रयोजनस्य सर्वसत्त्वस्वभाषापरिणामिन्या पीयूषपानसमधिकानन्द Page #212 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૧૮, ૧૯ ૧૯૩ दायिन्या सर्वतोऽपि योजनमानभूमिभागयायिन्या वाण्या अन्यैश्च तैस्तैश्चित्रैरुपायैः 'करणं' निष्पादनમિતિ ૨૮/૪૨૧iા. ટીકાર્ય :“પર” ” નિમિતિ . પ્રકૃષ્ટ પરાર્થનું પર પ્રયોજનનું સર્વ જીવોને સ્વભાષામાં પરિણામ પામતારી, અમૃતના પાનથી અધિક આનંદને દેવારી ચારે દિશામાં યોજન પ્રમાણ ભૂમિભાગ સુધી જનારી વાણીથી અને તે તે અન્ય ચિત્ર ઉપાયો વડે કરણ=પરાર્થનું નિષ્પાદન છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૮/૪૯૯ ભાવાર્થ : તીર્થકરજન્મની પ્રાપ્તિને કારણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમયે ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે અને તેનાથી તીર્થંકરનો આત્મા ઘણા યોગ્ય જીવોને પ્રકૃષ્ટ પરોપકાર કરનાર થાય છે. કઈ રીતે પ્રકૃષ્ટ પરોપકાર કરે છે ? તે બતાવે છે – તીર્થંકરના પુણ્યને કારણે તીર્થકરની વાણી પોતપોતાની ભાષામાં પરિણમન પામીને સંભળાય છે જેથી બોધની પ્રાપ્તિ સુગમ બને છે. વળી, ભગવાનની વાણી અમૃતના પાન કરતાં અધિક આનંદને દેનારી હોય છે જેથી ઘણા જીવોને ઉપકાર થાય છે. વળી, ભગવાનની વાણી ચારે દિશામાં એક યોજન સુધી વિસ્તારને પામનારી છે તેથી તેટલી ભૂમિમાં રહેલા ઘણા જીવોને ઉપકાર થાય છે. વળી, જે જીવોની જે જે પ્રકારની યોગ્યતા છે તે તે યોગ્યતાને ઉચિત ઉપાયો દ્વારા તીર્થકરો તે જીવોને તત્ત્વની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે. માટે તીર્થકરનો જન્મ ઘણા યોગ્ય જીવોના ઉપકારનું કારણ છે. તેવા જન્મની પ્રાપ્તિનું પ્રબળ કારણ પૂર્વમાં વર્ણન કરાયેલું ધર્મનું સેવન છે. II૧૮/૪૯લા અવતરણિકા - एतदेव 'अविच्छेदेन' इत्यादिना 'इति परं परार्थकरणम्' एतदन्तेन सूत्रकदम्बकेन स्फुटीकुर्वit - અવતરણિતાર્થ - આ જન્નતીર્થકરનો જન્મ પ્રકૃષ્ટ પરોપકાર કરે છે એ જ, 'વિચ્છેદેન' ઈત્યાદિ સૂત્ર-૧૯થી માંડીને તિ પર પરાર્થરમ્' એ પ્રકારના અંતવાળા સૂત્ર-૨૫ સુધીના સૂત્રોના સમૂહ વડે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : अविच्छेदेन भूयसां मोहान्धकारापनयनं हृद्यैर्वचनभानुभिः ।।१९/५०० ।। Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૯, ૨૦ સૂત્રાર્થ - હૃદયને સ્પર્શે એવાં વચનરૂપી કિરણો વડે અવિચ્છેદથી ઘણા જીવોના મોહઅંધકારનું અપનયન તીર્થકર જન્મ કરે છે. II૧૯/૫૦૦II ટીકા - 'अविच्छेदेन' यावज्जीवमपि भूयसाम्' अनेकलक्षकोटिप्रमाणानां भव्यजन्तूनां 'मोहान्थकारस्य' अज्ञानान्धतमसस्यापनयनम् अपसारः 'हृद्यैः' हृदयङ्गमैः 'वचनभानुभिः' वाक्यकिरणैः ભા૨૧/૧૦૦ના ટીકાર્ય : ‘વિછેરેન' વાવરિપોઃ | અવિચ્છેદથીeતીર્થકરના જન્મમાં કાવત્ જીવન સુધી પણ ઘણા=અનેક લાખ કોટિ પ્રમાણ ભવ્ય જીવોના, મોહઅંધકારનું અજ્ઞાનરૂપી અંધકારનું, હદયંગમ એવાં વચનરૂપી કિરણો વડેકરીયાને સ્પર્શે એવાં વાક્યો વડે, અપનયત થાય છે. ૧૯૫૦૦૧ ભાવાર્થ : તીર્થકરના જીવો તીર્થકરના ભવમાં યાવતું જીવન સુધી ઘણા યોગ્ય જીવોના અંધકાર રૂપી અજ્ઞાનનું અપનયન કરે છે. કઈ રીતે અપનયન કરે છે ? એથી કહે છે – હૈયાને સ્પર્શે એવાં ઉત્તમ વચનો દ્વારા યોગ્ય જીવોને તત્ત્વનો યથાર્થ બોધ કરાવીને અજ્ઞાન દૂર કરે છે. જે તીર્થંકરના પ્રકૃષ્ટ પરાર્થકરણરૂપ છે. I૧૯/૫૦૦II અવતરણિકા - मोहान्धकारे चापनीते यत् स्यात् प्राणिनां तदाह - અવતરણિકાર્ય : અને મોહરૂપી અંધકાર દૂર થયે છતે જીવોને જે પ્રાપ્ત થાય તેને કહે છે – સૂત્ર: સૂક્ષ્મમાવતિપત્તિઃ ર૦/૨૦૧૫ સૂત્રાર્થ - સૂક્ષ્મભાવોનો બોધ થાય છે. ll૨૦/૫૦૧TI. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૨૦, ૨૧ ટીકા : 'सूक्ष्माणाम्' अनिपुणबुद्धिभिरगम्यानां 'भावानां' जीवादीनां 'प्रतिपत्तिः' अवबोधः પાર/પશા ટીકાર્ચ - સૂરમાWI'... અવવોઃ II અનિપુણ બુદ્ધિવાળા જીવોથી અગમ્ય એવા સૂક્ષ્મ જીવાદિ ભાવોની પ્રતિપતિ-અવબોધ થાય છે. ૨૦/૫૦૧૫. ભાવાર્થ : તીર્થકરો વચનાતિશયવાળા હોય છે તેથી જીવની ભૂમિકાને અનુરૂપ હૈયાને સ્પર્શે તેવાં ઉત્તમ વચનો દ્વારા તત્ત્વનો બોધ કરાવે છે જેનાથી તે યોગ્ય જીવોને સામાન્ય બુદ્ધિવાળા જીવોથી પ્રાપ્ત ન થઈ શકે તેવા સૂક્ષ્મજીવાદિ સાત પદાર્થોનો મર્મસ્પર્શી બોધ થાય છે. ll૨૦/૨૦૧૫ અવતરણિકા : તતઃ – અવતરણિકાર્ય : તેનાથી – સૂત્ર - શ્રદ્ધામૃતાસ્થાનમ્ ર૧/૧૦૨ો સૂત્રાર્થ : શ્રદ્ધા-અમૃતનું આસ્વાદન. ર૧/૧૦રી ટીકાઃ सूक्ष्मभावेष्वेव या 'श्रद्धा' रुचिः सैवामृतं त्रिदशभोजनं तस्यास्वादनं हृदयजिह्वया समुपजीवनમિતિ પાર/૫૦૨ાા ટીકાર્ચ - જૂમમાàવ .... સમુનીવનમતિ સૂક્ષ્મ ભાવોમાં જ જે શ્રદ્ધા રુચિ તે જ દેવતાઈ ભોજલરૂપ અમૃત, તેનું આસ્વાદન=હદયરૂપી જીભથી આસ્વાદન યોગ્ય જીવોને થાય છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૧૦૨ાા Page #215 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૧, ૨૨ ભાવાર્થ: તીર્થંકરનો જન્મ કઈ રીતે યોગ્ય જીવોને ઉપકાર કરનાર છે ? તે બતાવતાં સૂત્ર-૧૯માં કહ્યું કે “હૈયાને સ્પર્શે એવાં વચનોથી યોગ્ય જીવોના મોહનો નાશ કરે એવો ઉપદેશ તીર્થંકરો આપે છે.” જેનાથી અતીન્દ્રિય એવા સૂક્ષ્મભાવોનો બોધ તેઓને થાય છે અને અતીન્દ્રિય એવા તે સૂક્ષ્મભાવોનો પણ તે રીતે યુક્તિ અને અનુભવ અનુસા૨ તે જીવોને સંવેદન થાય છે; જેથી તે સૂક્ષ્મભાવોમાં વિશિષ્ટ કોટિની શ્રદ્ધાનું આસ્વાદન થાય છે, જે અમૃતના આસ્વાદન જેવું અપૂર્વ છે. II૨૧/૫૦૨૨ા અવતરણિકા : ૧૯૬ તતઃ અવતરણિકાર્ય : તેનાથી=ભગવાનનાં વચનથી થયેલા સૂક્ષ્મ બોધમાં જે શ્રદ્ધા થઈ તેનાથી – સૂત્ર ઃ સૂત્રાર્થ - - સવનુષ્ઠાનયોગઃ ।।૨૨/૦૩।। સઅનુષ્ઠાનનો યોગ થાય છે. II૨૨/૫૦૩|| ટીકા ઃ ‘સવનુષ્ઠાનસ્વ’ સાધુ’ગૃહસ્થધર્માભ્યાસરૂપસ્ય ‘યોગઃ' સમ્બન્ધઃ ।।૨૨/૦।। ટીકાર્ય : ..... ‘સવનુષ્ઠાનસ્ય’. • સમ્બન્ધઃ ।। સઅનુષ્ઠાનનો=સાધુધર્મના અભ્યાસરૂપ કે શ્રાવકધર્મના અભ્યાસરૂપ યોગ=સંબંધ થાય છે. ૨૨/૫૦૩॥ ભાવાર્થ: ભગવાનનાં વચનમાં સૂક્ષ્મ શ્રદ્ધા થવાને કારણે તે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર આત્મામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સાધુધર્મ અને ત્રણ ગુપ્તિને અભિમુખ એવી દેશથી ગુપ્તિરૂપ ગૃહસ્થધર્મ તેની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારરૂપ સદ્અનુષ્ઠાનનું સેવન કરે છે, જેથી તે સૂક્ષ્મ બોધમાં પ્રગટ થયેલ રુચિથી નિયંત્રિત સઅનુષ્ઠાનના બળથી સાધુધર્મને કે ગૃહસ્થધર્મને આત્મામાં પ્રગટ કરી શકે છે જે તીર્થંકરના ઉપદેશનો ઉપકાર છે. II૨૨૫૦૩॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૩, ૨૪ અવતરણિકા : તતઃ - બઅવતરણિકાર્થ :તેનાથી=સઅનુષ્ઠાનના યોગથી સૂત્ર : પરમાવાયહાનિ: ||૨૩/૦૪।। સૂત્રાર્થ : પરમ અપાયની હાનિ થાય છે. II૨૩/૫૦૪|| -- ટીકા ઃ ‘પરમા’ પ્રભૃષ્ટા ‘અપાવજ્ઞાનિઃ' નારાવિવુ તિપ્રવેશતમ્યાનર્થસાર્થોવ્હેવઃ ।।૨રૂ/૦૪/ ટીકાર્થ ઃ ‘પરમા’ અનર્થસાર્થો છેવઃ ।। પરમ=પ્રકૃષ્ટ એવા અપાયની હાનિ=તરકાદિ ફુગતિના પ્રવેશથી પ્રાપ્ત થનારા અનર્થના સમુદાયનો ઉચ્છેદ પ્રાપ્ત થાય છે. ।।૨૩/૫૦૪॥ ૧૯૭ ભાવાર્થ: ભગવાનનાં વચનના શ્રવણથી થયેલા સૂક્ષ્મ બોધપૂર્વક જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સઅનુષ્ઠાન સેવે છે તેનાથી તેઓને નરક અને તિર્યંચગતિરૂપ કુગતિની પ્રાપ્તિ થતી નથી, જેથી દુર્ગતિના અનર્થોનો ઉચ્છેદ થાય છે અને કુદેવત્વરૂપ અને કુમાનુષત્વરૂપ કુગતિની પણ પ્રાપ્તિ થતી નથી. તેથી સદ્દનુષ્ઠાન સેવીને તે મહાત્માઓ સુંદર મનુષ્યભવ અને સુંદર દેવભવ છોડીને ચારે ગતિની કદર્થનાનું કારણ એવી કોઈ ગતિને પ્રાપ્ત કરતા નથી; કેમ કે સૂક્ષ્મ બુદ્ધિથી સેવાયેલા અનુષ્ઠાનથી તે મહાત્માનું ચિત્ત વીતરાગભાવનું કારણ બને તેવા ઉત્તમ ભાવોથી સદા વાસિત બને છે. તેથી તેમાં વિઘ્નભૂત થાય તેવા ખરાબ ભવોની પ્રાપ્તિ તેમને થતી નથી. II૨૩/૫૦૪॥ અવતરણિકા : ततोऽपि उपक्रियमाणभव्यप्राणिनां यत् स्यात् तदाह - અવતરણિકાર્થ = તેનાથી પણ=સઅનુષ્ઠાનના સેવનને કારણે જે પરમ અપાયની હાનિ થઈ તેનાથી પણ, ઉપકાર કરાતા એવા ભવ્ય પ્રાણીઓને=તીર્થંકર દ્વારા ઉપદેશથી ઉપકાર કરાતા એવા ભવ્ય પ્રાણીઓને, જે થાય=જે પ્રાપ્ત થાય, તેને કહે છે – = Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૪ સૂત્ર : सानुबन्धसुखभाव उत्तरोत्तरः प्रकामप्रभूतसत्त्वोपकाराय अवन्ध्यकारणं निर्वृतः નાર૪/૧૦૧ સૂત્રાર્થ : પ્રૌઢ ઘણા જીવના ઉપકાર માટે મોક્ષનું અવધ્ય કારણ એવા ઉત્તરોતર સાનુબંધ સુખનો ભાવ સાનુબંધ સુખની પ્રાપ્તિ, થાય છે. ર૪/૫૦પા ટીકા - 'सानुबन्धसुखभावः उत्तरोत्तरः' उत्तरेषु प्रधानेषूत्तरः प्रधानः 'प्रकामः' प्रौढः 'प्रभूतः' अतिबहुः यः 'सत्त्वोपकारः' तस्मै संपद्यते, स च 'अवन्थ्यकारणम्' अवन्थ्यो हेतुः 'निर्वृतेः' निर्वाणस्य (૨૪/૧૦૫ ટીકાર્ચ - “સાનુવન્યસુષમાવઃ નિર્વાણ પા ઉત્તરોત્તર અર્થાત્ ઉત્તરોમાં=પ્રધાનોમાં, ઉત્તર અર્થાત્ પ્રધાનોમાં પ્રધાન, એવા સાનુબંધ સુખનો ભાવ, પ્રાપ્ત થાય છે. પ્રોઢ અતિ બહુ જીવનો જે ઉપકાર તેના માટે થાય છે=સાનુબંધ સુખનો ભાવ જીવના પ્રૌઢ અતિબહુ ઉપકાર માટે થાય છે અને તે સાનુબંધ સુખનો ભાવ, નિવૃત્તિનો= મોક્ષનો, અવધ્ય હેતુ છે. ૨૪/૫૦પા ભાવાર્થ - ભગવાનનાં વચનના બળથી પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ બોધથી નિયંત્રિત જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સઅનુષ્ઠાન સેવે છે તેઓને જેમ દુર્ગતિના અનર્થોનો ઉચ્છેદ થાય છે તેમ પ્રૌઢ ઉત્તરોત્તર વૃદ્ધિવાળું સાનુબંધ સુખ પ્રાપ્ત થાય છે. તેથી વર્તમાનના ભવમાં જે ધર્મ સવ્યો તેનાથી ઉત્તરના દેવભવમાં વિપુલ ભોગસામગ્રીકાળમાં પણ ભોગમાં સંશ્લેષ મંદ હોવાને કારણે ભોગથી તે વિકારો શાંત થાય છે. વળી, વિતરાગનાં વચનથી ચિત્ત વાસિત હોવાને કારણે ફરી ફરી વિશેષ વિશેષ ધર્મનિષ્પત્તિનો અભિલાષ પ્રાપ્ત થાય છે તેથી વિકારો શમે છે અને વિકારોના શમનજન્ય અધિક સુખ પ્રાપ્ત થાય છે અને આવું ઉત્તરોત્તર અધિક સુખ પ્રાપ્ત થાય તે સુખ જીવના અત્યંત ઉપકાર માટે થાય છે; કેમ કે પુણ્યના ઉદયથી મળેલા ભોગોમાં પણ સંશ્લેષ અલ્પ હોવાથી ભોગની પ્રવૃત્તિથી વિકારોનું શમન થાય છે, તેથી અંતરંગ સ્વસ્થતારૂપ સુખ વધે છે. આ રીતે દરેક ભવોમાં એ પ્રાપ્ત થયેલું સુખ જીવના માટે ઉપકારક બને છે. વળી, આ સાનુબંધ સુખની પ્રાપ્તિ મોક્ષનો અવધ્ય હેતુ છે. તેથી નક્કી થાય છે કે ઉત્તરોત્તરના ભવોમાં વૃદ્ધિ પામતું તે સુખ વિકારોના શમન દ્વારા સંપૂર્ણ નિર્વિકારી અવસ્થાનું કારણ છે. જેથી તે સુખની પ્રાપ્તિ પણ પૂર્ણ સુખરૂપ મોક્ષસુખમાં પર્યાવસન પામે છે. ૨૪/૫૦પ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨પ અવતરણિકા : निगमयन्नाह - અવતરણિકાર્ચ - નિગમન કરતાં કહે છેસૂત્ર-૧૮માં કહ્યું કે તીર્થંકરનો ભવ પ્રકૃષ્ટ પરાર્થકરણરૂપ છે અને કઈ રીતે તીર્થંકર પ્રકૃષ્ટ પરાર્થકરણ કરે છે? તેનું સૂત્ર-૧૯થી ૨૪ સુધી સ્પષ્ટીકરણ કર્યું. તેનું નિગમન કરતાં સૂત્ર: ત્તિ પરં પરાર્થશરણમ્ ગાર/૧૦દ્દા સૂત્રાર્થ આ પ્રકારે સૂ-૧લ્થી ૨૪ સુધી વર્ણન કર્યું એ પ્રકારે પ્રકૃષ્ટ પરાર્થકરણ ભગવાનનું છે. II૫/૫૦૬ ટીકાઃ રૂતિ વં યથા " “પરં પાર્થર' તથા મવા રૂતિ ગાર/૧૦ળ્યા ટીકાર્થ: તિ'. રૂતિ આ રીતે=જે પ્રમાણે સૂત્ર-૧૯થી ૨૪ સુધી પૂર્વમાં કહ્યું એ રીતે, તે ભગવાનનું= તીર્થંકર રૂપે થયેલા ભગવાનનું, પ્રકૃષ્ટ પરાર્થકરણ છે=અન્ય જીવોને પ્રકૃષ્ટ ઉપકાર છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. રપ/૧૦૬ ભાવાર્થ : તીર્થંકરો વચનાતિશયવાળા હોવાથી સન્માર્ગનો બોધ કરાવીને જગતના જીવોને અતીન્દ્રિય ભાવો વિષયક સૂક્ષ્મ બોધ કરાવે છે જે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારી જીવો સાનુબંધી સુખની પ્રાપ્તિ દ્વારા અંતે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે સૂત્ર-૧૯થી ૨૪માં બતાવ્યું. તે તીર્થંકર દ્વારા થયેલો અન્ય જીવો ઉપર પ્રકૃષ્ટ ઉપકાર છે; કેમ કે સંસારી જીવો કોઈને ધનાદિ આપીને દારિદ્ર દૂર કરે, કોઈક દરિદ્રીને શ્રીમંત બનાવે, કોઈ રોગીને ઉચિત ઔષધ આપીને રોગમુક્ત કરે, તે ઉપકાર ક્ષણભર તૃપ્તિ આપે છે, તેથી તે ઉપકાર આ ભવ પૂરતો સીમિત છે જ્યારે તીર્થકરોએ કરેલો ઉપકાર તો જીવને દુર્ગતિથી રક્ષણ કરીને સદ્ગતિની પરંપરા દ્વારા તીર્થકરતુલ્ય સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે માટે પ્રકૃષ્ટ ઉપકાર છે. આપપ૦ના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અવતરણિકા : साम्प्रतं पुनरप्युभयोः साधारणं धर्मफलमाह - અવતરણિકાર્થ : વળી હવે ફરી ઉભયના=તીર્થંકર-અતીર્થંકર બન્નેના સાધારણ એવા ધર્મલને=પૂર્વમાં સેવેલો જે સમ્યક્ ધર્મ તેનું શું ફળ પ્રાપ્ત થાય છે ? એને કહે છે સૂત્રઃ મોપપ્રાહિÉવિમ: ।।૨૬/૧૦૭|| સૂત્રાર્થ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૬, ૨૭ - - ચરમભવમાં પ્રાપ્ત થયેલું ભવોપગ્રાહી કર્મનું વિગમન ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭II ટીકા ઃ परिपालितपूर्वकोट्यादिप्रमाणसंयोगकेवलिपर्याययोरन्ते भवोपग्राहिकर्मणां वेदनीयाऽऽयुर्नामગોત્રરૂપાળાં ‘વિમો’ નાશો નાતે ।।૨૬/૯૦૭।। ..... ટીકાર્થ ઃ परिपालित ખાવતે ।। પરિપાલિત પૂર્વ કોટ્યાદિ પ્રમાણ સયોગકેવલી પર્યાયવાળા એવા તીર્થંકર-અતીર્થંકરનો અંતમાં=જીવનના અંતમાં ભવોપગ્રાહી કર્મોનો=વેદનીય-આયુષ્ય-નામ-ગોત્રરૂપ કર્મોનો વિનાશ થાય છે. ૨૬/૫૦૭ ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મને સ્વભૂમિકા અનુસાર સેવીને જે મહાત્માઓ ચરમભવને પ્રાપ્ત કરે છે ત્યારે ચરમભવમાં સંયમ ગ્રહણ કરીને સૂત્ર-૪/૫માં કહ્યું તેમ ક્ષપકશ્રેણી આદિ પામીને કેવલી થાય છે અને અંતે પ્રાપ્ત થયેલા ભવને ટકાવી રાખવાના કારણીભૂત એવા વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રરૂપ કર્મનો યોગનિરોધ કરીને વિનાશ કરે છે તે પૂર્વના સેવાયેલા ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭ના અવતરણિકા : તતઃ અવતરણિકાર્ય : તેનાથી=ભવોપગ્રાહી કર્મના નાશથી – Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૨૭, ૨૮ સૂત્રઃ નિર્વાળામનમ્ ||૨૭/૧૦૮ || સૂત્રાર્થ : નિર્વાણગમન થાય છે. II૨૭/૫૦૮II : ટીકા ઃ निर्वान्ति देहिनोऽस्मिन्निति 'निर्वाणं' सिद्धिक्षेत्रं जीवस्यैव स्वरूपावस्थानं वा तत्र 'गमनम् ' અવતારઃ ।।૨૭/૬૦૮।। ટીકાર્થ ઃ निर्वान्ति અવતાર: ।। જીવો આમાં કર્મકૃત દાહને ઓલવે છે એ નિર્વાણ=સિદ્ધક્ષેત્ર અથવા જીવના જ સ્વરૂપનું અવસ્થાન ત્યાં ગમન=અવતાર છે. ।।૨૭/૫૦૮૫ ..... ૨૦૧ ભાવાર્થ: ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપે ચરમભવમાં મહાત્માઓ ભવોપગ્રાહી કર્મનો વિનાશ કરે છે. તેનાથી તેઓ સિદ્ધક્ષેત્રમાં ગમન કરે છે અર્થાત્ સિદ્ધશિલા ઉપર સદા અવસ્થાન કરે છે. આ રીતે વ્યવહા૨નયથી નિર્વાણનું સ્વરૂપ બતાવ્યા પછી નિશ્ચયનયથી નિર્વાણ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જીવનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન તે નિર્વાણ છે, પોતાના જ્ઞાનસ્વરૂપમાં જીવ ગમન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી જીવ ભવોપગ્રાહી કર્મના નાશથી સિદ્ધશિલાના સ્થાનને પ્રાપ્ત કરે છે અને નિશ્ચયનયથી પોતાના જ્ઞાનસ્વભાવરૂપ સ્વરૂપમાં અવસ્થાન કરે છે; કેમ કે સર્વ કર્મોનો નાશ થવાથી કર્મકૃત વિકૃતિનો આત્મામાં નાશ થાય છે અને સંપૂર્ણ વિકાર વગરનો સ્વસ્થ આત્મા સદા માટે સ્વસ્થ રહે છે જ્યાં અંતરંગ રીતે મોહના પરિણામનો ઉપદ્રવ નથી, બહિરંગ રીતે દેહનો કે કર્મનો ઉપદ્રવ નથી. તેથી સર્વ ઉપદ્રવથી રહિત પૂર્ણ સ્વાસ્થ્યના સુખનું વેદન જીવ કરે છે, જે ધર્મનું પ્રકૃષ્ટ ફલ છે. ||૨૭/૫૦૮॥ અવતરણિકા : તંત્ર ત્ર - અવતરણિકાર્ય : અને ત્યાં=સિદ્ધક્ષેત્રમાં – Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૮ | સૂત્ર-૨૮, ૨૯ સૂત્ર : પુનર્જન્માદ્યમાવેઃ ર૮/૦૧// સૂત્રાર્થ - ફરી જન્મનો અભાવ છે. ll૨૮/૫૦૯IL ટીકા - 'पुनः' द्वितीयतृतीयादिवारया 'जन्मादीनां' जन्मजरामरणप्रभृतीनामनानाम् ‘अभावः' સાત્યનિષ્ઠઃ ર૮/૧૦૧ ટીકાર્ચ - ‘પુનઃ ... સાત્યન્તિલોજી | ફરી બીજી-ત્રીજી આદિ વારપણાથી જન્માદિનોત્રજન્મ, જરા, મરણ વગેરે ક્લેશરૂપ અનર્થોનો અભાવ છે=આત્યંતિક ઉચ્છેદ છે. ર૮૫૦૯. અવતરણિકા - મત્ર છે – અવતરણિકાર્ય :આમાં ફરી જન્માદિ અભાવમાં, હેતુને કહે છે – સૂત્ર : વીનામાવતોડયમ સાર૬/૧૧૦ના સૂત્રાર્થઃ બીજના અભાવથી આ છે=જન્માદિનો અભાવ છે. ર૯/૫૧૦II ટીકા : 'बीजस्य' अनन्तरमेव वक्ष्यमाणस्याभावात् अयं' पुनर्जन्माद्यभाव इति ।।२९/५१०।। ટીકાર્ય - “વીના' રૂત્તિ બીજનો અનંતર જ કહેવાનાર એવા બીજનો, અભાવ હોવાથી આ જન્માદિનો અભાવ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૯/૫૧૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-/ અધ્યાય-૮ | સૂત્ર-૨૯, ૩૦ ભાવાર્થ સંસારી જીવો અનાદિકાળથી કર્મયુક્ત છે અને કર્મયુક્ત અવસ્થામાં કર્મબંધનાં કારણભૂત એવાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ જીવોમાં ભાવમલ વર્તે છે. જેનાથી નવાં નવાં કર્મોનો બંધ થાય છે અને જેના બળથી ફરી ફરી જન્મની પ્રાપ્તિ થાય છે. અને જન્માદિ બીજની સાથે જરા, મરણ, રોગ, શોક આદિ અનેક ભાવોની પ્રાપ્તિ છે જેનાથી જીવ સદા દુઃખનું વેદન કરે છે અને જન્માદિના બીજનો અભાવ થવાથી મોક્ષમાં ગયેલા જીવોને હવે પછી ક્યારેય જન્માદિ ભાવોની પ્રાપ્તિ નથી. માટે જ સદા સુખી છે. તેથી સુખના અર્થીએ પૂર્વમાં બતાવેલા ધર્મનું સેવન કરવું જોઈએ. ll૧૯/પ૧ના અવતરણિકા - बीजमेव व्याचष्टे - અવતરણિકાર્ય :બીજને જ=જન્માદિના બીજને જ, કહે છે – સૂત્ર : વિપસ્તિત્ સારૂ૦/499 સૂત્રાર્થ : કર્મોનો વિપાક તે છે=જન્માદિનું બીજ છે. ૩૦/પ૧૧|| ટીકા - ર્મ' જ્ઞાનવિરતિનાં વિષા?' ૩૯ : “ત' પુનર્જન્મલિવીનિિત પારૂ/પ૨૨ ટીકાર્ચ - ‘ri' પુનર્જન્મવિલીનિિત જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિપાક=ઉદય તે ફરી જન્માદિનું બીજ, છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૫૧૧ ભાવાર્થ : સંસારી જીવોમાં જ્ઞાનાવરણાદિ કર્મો વિદ્યમાન છે, વિપાકમાં આવી રહ્યાં છે અને તે વિપાકને કારણે જ સંસારી જીવોમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ ભાવો વર્તે છે અને તેના કારણે જ ફરી નવાં કર્મો બંધાય છે. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિપાક મિથ્યાત્વ આદિ ભાવોની નિષ્પત્તિ દ્વારા ફરી જન્માદિનું બીજ છે. li૩૦/પ૧ના Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩| અધ્યાય-૮ | સૂત્ર-૩૧, ૩૨ અવતરણિકા - न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सकर्मा भविष्यति इत्याह - અવતરણિતાર્થ - અને કહેવું નહિ – આ પણ નિર્વાણગત જીવ સકર્મ થશે. એથી કહે છે – સૂત્ર : કર્મા વાણારૂ9/૧૨T. સૂત્રાર્થ: અકર્મવાળો આ છે નિર્વાણને પામેલો જીવ છે. l૩૧/પ૧ર ટીકા : મવા ર' કર્મવિલનગ્ન કસો' નિર્વાણાર નવઃ ર૧/૧૨૨ા. ટીકાર્ચ - “અરે ૪'.... નીવ: ll અને અકર્મ-કર્મવિકલ આ=નિર્વાણને શરણ નિર્વાણને પામેલો જીવ છે. ૩૧/૫૧૨ા. ભાવાર્થ : સંસારી જીવો પૂર્વ પૂર્વનાં કર્મના કારણે ઉત્તર ઉત્તરનાં કર્મો સદા બાંધે છે. પરંતુ જે જીવ સાધના કરીને નિર્વાણ પામે છે તે જીવ કર્મનાં બીજભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરે છે અને તેનાથી જન્ય કર્મબંધના કારણભૂત ભાવોનો નાશ થાય છે તેથી સંસારી અવસ્થામાં કર્મવાળો હોવા છતાં નિર્વાણપ્રાપ્તિકાળથી કમરહિત છે. [૩૧/પ૧રા અવતરણિકા : भवतु नाम अकर्मा, तथापि पुनर्जन्माद्यस्य भविष्यतीत्याह - અવતરણિકાર્ય - નિર્વાણ પામેલો જીવ અકર્મવાળો થાય તોપણ ફરી આને અકર્મવાળા જીવને, જન્માદિ થશે, એથી કહે છે – સૂત્ર : તહત વિ તદઃ Tરૂર/૧૦રૂ// Page #224 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૨, ૩૩ સૂત્રાર્થ : તાનને જ=કર્મવાનને જ, તેનો ગ્રહ છે=જન્માદિની પ્રાપ્તિ છે. II૩૨/૫૧૩|| ટીકા ‘તદ્ભુત વ’ ર્મવત વ ‘તાઃ:' પુનર્નન્માવિજ્ઞામ: ।।રૂ૨/૨૩।। ટીકાર્થ ઃ ૨૦૫ ***** ‘તદ્દત વ’ . પુનર્નાવિલામઃ ।। તાનને જ=કર્મવાળા જીવને જ, તેનો ગ્રહ છે–ફરી જન્માદિનો લાભ છે. II૩૨/૫૧૩ ભાવાર્થ: કર્મવાળો જીવ જ ફરી જન્માદિની પ્રાપ્તિ કરે છે. આથી નિર્વાણ પામેલો જીવ કર્મરહિત હોવાથી ફરી જન્માદિની પ્રાપ્તિ તેને નથી. II૩૨/૫૧૩/ અવતરણિકા : – ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसङ्गेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशङ्क्याह - અવતરણિકાર્થ : ક્રિયમાણપણું હોવાથી=જીવના પ્રયત્નથી કર્મ કરાતા હોવાથી કર્મના આદિમાનપણાનો પ્રસંગ હોવાને કારણે કેવી રીતે સર્વકાલ કર્મવાળા જીવને જ તેનું ગ્રહણ છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે - ભાવાર્થ : જીવના પ્રયત્નથી કર્મ બંધાય છે તેથી કર્મ શાશ્વત નથી એમ નક્કી થાય છે. જેમ જીવ પોતે કોઈનાથી કરાયો નથી તેથી જીવ અનાદિ છે એમ કહી શકાય પરંતુ જેમ ઘડો કરાય છે તેથી કરાયેલો એવો ઘડો અનાદિનો નથી તેમ કર્મ કરાય છે તેથી કર્મને આદિમાન સ્વીકારવાનો પ્રસંગ છે અને કર્મને આદિમાન સ્વીકારો તો કર્મ બાંધવા પૂર્વે જીવ કર્મ વગરનો હતો એમ માનવું પડે અને જેમ કર્મ વગ૨ના જીવે પ્રથમ જન્માદિને ગ્રહણ કર્યા તેમ નિર્વાણ પામેલો જીવ કર્મરહિત થયા પછી ફરી જન્માદિને ગ્રહણ ક૨શે તેમ માનવું જોઈએ. માટે કેવી રીતે સર્વ કાલ કર્મવાળો જીવ જ જન્માદિને ગ્રહણ કરે છે એમ કહી શકાય ? એ પ્રકારની આશંકામાં કહે છે સૂત્ર ઃ તવનાવિત્યુંન તથામાવસિદ્ધેઃ ।।૩૩/૧૪|| Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૩૩, ૩૪ સૂત્રાર્થ - તેના અનાદિપણાથી કર્મના અનાદિપણાથી, તથાભાવની સિદ્ધિ હોવાને કારણે કર્મોવાળાને જ શરીરના ગ્રહણરૂપ ભાવની સિદ્ધિ હોવાને કારણે, કર્મવાળાને જ શરીરનું ગ્રહણ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. In૩૩/પ૧૪ll ટીકા : 'तस्य' कर्मणः कृतकत्वेऽप्यनादित्वेन द्वितीयाध्यायप्रपञ्चितयुक्त्या 'तथाभावस्य' तद्वत एव તદરૂપ “સિદ્ધ ' નિમરિતિ રૂ૩/૫૨૪ ટીકાર્ચ - ‘તચ'... નિવૃત્તિ છે. તેનુંઃકર્મનું, કૃતકપણું હોવા છતાં પણ બીજા અધ્યાયમાં બતાવેલી યુક્તિથી કર્મના અનાદિપણાથી તથાભાવની કર્મવાળાને જ જન્માદિ ભાવરૂપ ગ્રહણની, સિદ્ધિ હોવાને કારણે કર્મવાળો જીવ જ જન્માદિ ગ્રહણ કરે છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. અ૩૩/૫૧૪ ભાવાર્થ - સામાન્ય રીતે જે વસ્તુ પ્રયત્નથી કરાય છે તે અનાદિમાન નથી. તોપણ જેમ વર્તમાનની ક્ષણ ઉત્પન્ન થાય છે તે જ ભૂતરૂપે થાય છે અને ભૂતની દરેક ક્ષણો જે પૂર્વમાં વર્તમાનરૂપે હતી તે જ ભૂતરૂપે થઈ અને વર્તમાન ક્ષણ જેમ ઉત્પન્ન થાય છે તેમ ભૂતની દરેક ક્ષણો પણ તે તે ક્ષણમાં ઉત્પન્ન થયેલી, તેથી ભૂતકાળ પ્રવાહથી અનાદિનો છે તેમ દરેક ક્ષણે જીવ કર્મ બાંધે છે તોપણ પ્રવાહની અપેક્ષાએ કર્મ અનાદિનું છે. અને કર્મો જીવના પ્રયત્નથી બંધાય છે, તેથી તે તે કર્મો આદિમાન હોવા છતાં પ્રવાહથી કર્મ અનાદિથી જીવ સાથે સંબંધવાળા છે માટે અનાદિથી કર્મની સાથે સંબંધવાળો જીવ જ જન્માદિનું ગ્રહણ કરે છે તેથી કર્મવાળાને જ ફરી જન્માદિની પ્રાપ્તિ છે. પરંતુ કર્મ વગરના જીવને જન્માદિની પ્રાપ્તિ નથી એમ સિદ્ધ થાય છે. Il૩૩/પ૧૪ અવતરણિકા : નનું – "ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । ત્વિાડડનચ્છનિ મૂયોપિ ભવં તીર્થનિરત: રર૪પા” [] इति वचनप्रामाण्यात् कथं नाकर्मणोऽपि जन्मादिग्रह इत्याशङ्क्याह - Page #226 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૪ અવતરણિકાર્થ : ખરેખર - = “ધર્મતીર્થના કર્તા એવા જ્ઞાની પરમપદને પ્રાપ્ત કરીને તીર્થના વિનાશને કારણે=નાશ પામતા તીર્થના રક્ષણ અર્થે, ફરી પણ ભવમાં આવે છે. ।।૨૨૪।" () એ પ્રમાણે અન્ય દર્શનનાં વચનના પ્રામાણ્યથી અકર્મવાળાને પણ કેવી રીતે જન્માદિનું ગ્રહણ નથી ? એ પ્રકારની આશંકા કરીને કહે છે ૨૦૭ – ||૪/૯૧||| સૂત્રાર્થ : - ભાવાર્થ ઃ અન્ય દર્શનવાળા માને છે કે જ્ઞાની ધર્મતીર્થની સ્થાપના કરનારા, પોતાની સાધના પૂરી થાય ત્યારે પરમપદને પામે છે. આમ છતાં પોતાના તીર્થનો નાશ થતો જુએ ત્યારે ફરી પણ જન્મને ગ્રહણ કરે છે, અને તે જન્મના ગ્રહણ દ્વારા તે નાશ પામતા તીર્થનું રક્ષણ કરે છે તે પ્રકારના તેઓના વચનને સ્વીકારીએ તો ધર્મતીર્થના કર્તા જેમ કર્મનો નાશ કર્યા પછી તીર્થની રક્ષા અર્થે જન્મને ગ્રહણ કરે છે તેમ જેઓએ સાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરેલ છે તેવા અકર્મવાળા જીવો પણ જન્માદિને ગ્રહણ કેમ નહિ કરે ? એ પ્રકારની શંકા કરીને કહે છે સૂત્રઃ सर्वविप्रमुक्तस्य तु तथास्वभावत्वान्निष्ठितार्थत्वान्न तद्ग्रहणे निमित्तम् વળી, સર્વ કર્મથી મુક્ત જીવનું તથાસ્વભાવપણું હોવાથી=કર્મ ગ્રહણ ન કરે એવા પ્રકારનું સ્વભાવપણું હોવાથી, તેના ગ્રહણમાં=જન્માદિના ગ્રહણમાં નિમિત્ત નથી; કેમ કે નિષ્ઠિતાર્થપણું છે=પોતાના સર્વપ્રયોજનોનું સિદ્ધપણું છે. ૫૩૪/૫૧૫|| ટીકાઃ 'सर्वेण कर्मणा विप्रमुक्तस्य' पुनस्तथास्वभावत्वात् तत्प्रकाररूपत्वात् किमित्याह - 'निष्ठितार्थत्वात् ' નિષ્પનિઃશેષપ્રયોગનત્વાદ્વૈતોઃ નેવ ‘તપ્રજ્ઞને’ બન્માવિગ્રહને ‘નિમિત્તે’ હેતુઃ સમસ્તીતિ, અવમભિપ્રાયઃ - यो हि सर्वैः कर्मभिः सर्वथापि विप्रमुक्तो भवति न तस्य जन्मादिग्रहणे किञ्चिन्निमित्तं समस्ति, निष्ठितार्थत्वेन जन्मादिग्राहकस्वभावाभावात्, यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित् परिकल्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात् तस्येति । । ३४ /५१५ । । Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ સુત્ર-૩૪, ૩૫ ટીકાર્ય : સર્વે ... તિતિ | સર્વ કર્મથી વિશેષ રીતે મુક્તનું વળી તથાસ્વભાવપણું હોવાથી ફરી જન્મ ન ગ્રહણ કરવા રૂપ સ્વભાવપણું હોવાથી, જન્માદિગ્રહણમાં નિમિત નથી એમ અવય છે. કેમ જન્મ આદિ ગ્રહણમાં નિમિત્ત નથી ? એથી કહે છે – તિષ્ઠિતાર્થપણું હોવાથી નિષ્પન્ન વિશેષ પ્રયોજનપણારૂપ હેતુથી, જન્માદિગ્રહણ કરવામાં નિમિત્ત હેતુ તથી જ, આ અભિપ્રાય છે – જે સર્વ કર્મોથી સર્વથા પણ વિપ્રમુક્ત થાય છે તેને જન્માદિ ગ્રહણમાં કોઈ નિમિત્ત નથી; કેમ કે તિષ્ઠિતાર્થપણું હોવાને કારણે=સર્વ પ્રયોજન સિદ્ધ થયેલાં હોવાને કારણે, જન્માદિ ગ્રાહક સ્વભાવનો અભાવ છે અને જે તીર્થનિકાર રૂપ હેતુ તીર્થના નાશરૂપ હેતુ, કોઈકના વડે પરિકલ્પના કરાય છે ફરી જન્મતા કારણ રૂપે સ્વીકારાય છે, તે પણ અનુપપ છે; કેમ કે તેનું તીર્થના નાશના રક્ષણરૂપ હેતુનું, કષાયવિકારજન્યપણું છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૪/૫૧પ ભાવાર્થ : કેટલાક દર્શનકારો માને છે કે તીર્થકર તીર્થની સ્થાપના કર્યા પછી પરમપદને પામે છે. પછી પોતાનાથી સ્થાપના કરાયેલું તીર્થ નાશ પામતું દેખાય ત્યારે તે તીર્થને સુરક્ષિત કરવા ફરી જન્મ લે છે તે મતને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે : જેઓ સર્વ કર્મરહિત થયા છે તેઓનો તે પ્રકારનો સ્વભાવ છે કે ફરી કર્મ બાંધે નહિ અને કર્મ બાંધીને જન્મ ગ્રહણ કરે નહિ; તેથી ફરી જન્મ ગ્રહણ કરવામાં કર્મરૂપ નિમિત્ત વિદ્યમાન નથી. માટે મોક્ષમાં ગયા પછી તેઓ ક્યારે ય ફરી જન્મ ગ્રહણ કરતા નથી. કેમ તેઓ મોક્ષમાં ગયા પછી ફરી જન્મનાં કારણભૂત કર્મોને બાંધતા નથી ? અર્થાત્ કર્મને પરાધીન તેઓ જન્મને ન ગ્રહણ કરે પરંતુ પોતાના તીર્થના રક્ષણ અર્થે જન્મને ગ્રહણ કરે એમ સ્વીકારીએ તો શું દોષ છે ? તેના નિરાકરણ અર્થે કહે છે – કર્મથી રહિત થયેલા સિદ્ધના આત્માઓ નિષ્પન્ન થયેલા સર્વ પ્રયોજનવાળા છે તેથી તીર્થનું રક્ષણ કરવું એ પણ તેઓનું પ્રયોજન નથી. તેથી તેઓ ફરી જન્મ લે છે એ કથન યુક્તિરહિત છે, કેમ કે તીર્થના રક્ષણ અર્થે પણ ફરી જન્મ લેવાનો પરિણામ કષાયના વિકારજન્ય છે અર્થાતુ પોતાનાથી નિર્માણ કરાયેલા તીર્થ પ્રત્યે રાગરૂપ કષાયને કારણે હું મારા તીર્થનું રક્ષણ કરું એવો અધ્યવસાય થાય છે અને સિદ્ધના આત્માને કોઈ કષાયનો વિકાર નથી તેથી તીર્થના રક્ષણના આશયથી પણ તેઓ જન્મ લેવાનો યત્ન કરતા નથી. li૩૪/પ૧પ અવતરણિકા - एवं च सति यत् सिद्धं तदाह - Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૫, ૩૬ ૨૦૯ અવતરણિકાર્ય : અને આમ હોતે છતે-કર્મથી મુક્ત થયેલા આત્મા ફરી જન્મ ગ્રહણ કરતા નથી એમ હોતે છતે, જે સિદ્ધ થાય છે તેને કહે છે – સૂત્રઃ નાનન્મનો નરા રૂ૫/૧૬ સૂત્રાર્થ : અજન્મવાળાને જરા નથી. ll૧૫/૫૧૬ll ટીકા : ' નૈવ મનનઃ' સત્યાવિની ‘ના’ વયોનિનક્ષ સંપદ્યતે રૂ/પ૨દ્દા ટીકાર્ચ - '..... સંપદ્યતે | અજન્મને=ઉત્પાદ વિકલ્પ એવા જીવને, વયની હાનિરૂપ જરા પ્રાપ્ત થતી નથી જ. ૩૫/૫૧૬ો. ભાવાર્થ : સંસારવર્તી જીવો મનુષ્યલોકમાં જન્મે છે ત્યારે દેહની ક્ષીણતારૂપ જરા આવે છે, પરંતુ દેવભવમાં જાય છે ત્યાં પ્રાયઃ મરણના અંત સુધી વૃદ્ધાવસ્થા રૂપે જરા નથી તોપણ જન્મના કારણે પ્રાપ્ત થયેલ વયની હાનિરૂપ જરા સર્વ સંસારી જીવોને જ છે; કેમ કે ઉત્પત્તિ પછી સતત આયુષ્ય ક્ષય પામી રહ્યું છે અને ચારગતિમાં કોઈ જીવ શાશ્વત નથી તેથી જન્મ સાથે આયુષ્યની અલ્પતારૂપ વયની હાનિ સર્વ સંસારી જીવોને છે. પરંતુ સિદ્ધના જીવોને જન્મ નહિ હોવાથી જરાની પ્રાપ્તિ નથી; કેમ કે સિદ્ધમાં તેઓ શાશ્વત ભાવથી રહે છે. ll૩પ/પલકા અવતરણિકા - પર્વ ૨ - અવતરણિકાર્ય : અને આ રીતે=જે રીતે જન્મ નહિ હોવાને કારણે જરા નથી એ રીતે – સૂત્રઃ ન મરામયશક્તિ: શરૂદ/૧૭ ના Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સૂત્રાર્થ : મરણભયની શક્તિ નથી. ।।૩૬/૫૧૭|| -- ટીકા ઃ ‘નેતિ પ્રતિષેષે ‘મરણમયસ્ય' પ્રતીતપસ્વ સન્ધિની ‘શક્ત્તિ:' વીખરૂપતિ રૂ૬/૨૭।। ટીકાર્ય : - નેતિ વીનòતિ 11 સૂત્રમાં ‘ન' એ શબ્દ પ્રતિષેધમાં છે. પ્રતીતરૂપ એવા મરણભયની સંબંધવાળી બીજરૂપ શક્તિ નથી. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૬/૫૧૭|| ભાવાર્થ : સિદ્ધના જીવોને જન્મ નહિ હોવાથી આયુષ્યના ક્ષયરૂપ મરણની ભય શક્તિ નથી. આશય એ છે કે સંસારવર્તી જીવો જ્યારે યોગમાર્ગની આરાધના કરતા હોય ત્યારે તેઓ સમતાના પરિણામવાળા હોય છે તેથી અંત સમયે જીવન-મૃત્યુ પ્રત્યે સમતાના ઉપયોગવાળા હોય છે તેથી મરણભય વિદ્યમાન હોવા છતાં મરણભય પ્રત્યે વ્યાકુળતા કરે તેવો ચિત્તનો ઉપયોગ નથી. તોપણ તેઓનું મૃત્યુ સુનિશ્ચિત છે તેથી મરણનો ભય પેદા કરાવનાર મૃત્યુરૂપ બીજ છે. આથી જ મોક્ષની ઇચ્છાવાળા મહાત્મા અનંત મરણના ભયથી ભય પામીને મરણરહિત અવસ્થાની પ્રાપ્તિ માટે અપ્રમાદથી યત્ન કરે છે અને અનંત મરણનો ભય હોવાથી જ તે મરણના ભયના ઉચ્છેદના ઉપાયરૂપે સમતામાં યત્ન કરે છે. તેથી વર્તમાનના સન્મુખ દેખાતા મૃત્યુથી ભયભીત થતા નથી, તોપણ આત્મામાં અનંત મરણોના ભયની શક્તિ વિદ્યમાન છે તેથી તે મરણના ઉચ્છેદ અર્થે દૃઢ સાધના કરે છે જ્યારે સિદ્ધના આત્માને મરણનો સંભવ નથી, તેથી મરણના ભયની શક્તિ નથી. 1139/49011 અવતરણિકા : तथा સૂત્ર : - અવતરણિકાર્ય : અને – ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર૩૬, ૩૭ સૂત્રાર્થ અન્ય ઉપદ્રવ નથી જ. ।।૩૭/૫૧૮II -- ન ધાન્ય ઉપદ્રવ: ||રૂ૭/૧૮|| Page #230 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૭, ૩૮ ટીકાઃ ‘ન ચ’ નૈવ ‘અન્ય:’ તૃષ્ણાનુમુક્ષાવિ: ‘ઉપદ્રવો’ વ્યસનમ્ ।।રૂ૭/૨૮।। ટીકાર્યઃ ‘નવ’ વ્યસનમ્ ।। અન્ય=તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવ=આપત્તિ, નથી જ=જન્મ નહિ હોવાને કારણે સિદ્ધના જીવોને કોઈ ઉપદ્રવ નથી જ. ।।૩૭/૫૧૮॥ ..... ભાવાર્થ: સંસારી જીવોને દેહની સાથે તૃષા, ક્ષુધા, રોગ, શોક, શ્રમ આદિ પીડાઓ અવશ્ય વર્તે છે અને સિદ્ધ અવસ્થામાં દેહનો અભાવ થવાને કારણે દેહજન્ય તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવોની આપત્તિ નથી જ. ||૩૭/૫૧૮ll અવતરણિકા : तर्हि किं तत्र स्यादित्याशङ्क्याह સૂત્રઃ ૨૧૧ - અવતરણિકા : તો=સિદ્ધ અવસ્થામાં જન્મ, જરા, મરણભયની શક્તિ નથી અને અન્ય ઉપદ્રવ પણ નથી તો, ત્યાં=સિદ્ધઅવસ્થામાં, શું છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે - विशुद्धस्वरूपलाभः || ३८/५१९।। ..... સૂત્રાર્થ : - વિશુદ્ધ સ્વરૂપનો લાભ છે. ।।૩૮/૫૧૯II ટીકા ઃ ‘વિશુદ્ધ’ નિર્મલીમાં યત્ ‘સ્વરૂપ’ તસ્ય ‘નામઃ’ પ્રાપ્તિઃ ।।રૂ૮/૧।। ટીકાર્થ ઃ ‘વિશુદ્ધ’ પ્રાપ્તિઃ ।। વિશુદ્ધ=નિર્મળ, જે સ્વરૂપ=જીવનું જે સ્વરૂપ તેનો લાભ=પ્રાપ્તિ છે. ||૩૮/૫૧૯૫ ભાવાર્થ: સિદ્ધ અવસ્થામાં સર્વકર્મરહિત જીવ હોવાને કારણે જન્માદિ નથી, એમ કહેવાથી સંસારમાં દેખાતા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભાવોના અભાવની પ્રાપ્તિ છે તેવો બોધ થાય છે ? તેથી ગ્રંથકા૨શ્રી કહે છે - સંસારી અવસ્થામાં જીવનું જે કર્મના કારણે વિકૃત સ્વરૂપ હતું તેનો નાશ થવાથી જીવના નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. II૩૮/૫૧૯ના અવતરણિકા : तथा અવતરણિકાર્થ : અને સૂત્ર : - - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૮, ૩૯ પરંતુ તે સર્વનો અભાવ થવાથી જીવને શું પ્રાપ્ત થાય સાત્યન્તિથી વ્યાવાધાનિવૃત્તિઃ ।।૩૧/૨૦।। સૂત્રાર્થ : આત્યન્તિકી વ્યાબાધાની નિવૃત્તિ છે=સર્વકર્મરહિત મુક્ત આત્માને સર્વ પ્રકારની બાધાઓનો અભાવ છે. ।।૩૯/૫૨૦ના ટીકા ઃ अत्यन्तं भवा 'आत्यन्तिकी व्याबाधानिवृत्तिः ' शारीरमानसव्यथाविरहः । । ३९/५२० ।। ટીકાર્થ : अत्यन्तं વ્યથાવિજ્ઞ: ।। અત્યંતમાં થતાર એ આત્યન્તિકી એવી વ્યાબાધાની નિવૃત્તિ=શરીર અને માનસવ્યથાનો વિરહ છે. ।।૩૯/૫૨૦ા ભાવાર્થ: સર્વકર્મરહિત મુક્ત આત્માને જેમ વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે અર્થાત્ સર્વ ઉપદ્રવ વગ૨ના જીવના વિશુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે તેમ સંસારઅવસ્થામાં શરીર અને મનની વ્યથાને કારણે જીવ સતત શારીરિક-માનસિક કે વાચિક પ્રવૃત્તિ કરીને તે તે પ્રકારના ઉપદ્રવોને શમાવવા યત્ન કરે છે તે સર્વ વ્યાબાધાનો અત્યંત અભાવ સિદ્ધ અવસ્થામાં છે. આશય એ છે કે ઉપશમભાવવાળા મુનિઓ અને પુણ્યાનુબંધીપુણ્યના ઉદયવાળા મનુષ્યો અને દેવોને કાંઈક અંશમાં શારીરિક અને માનસિક વ્યથાનો વિરહ છે જ્યારે સિદ્ધ અવસ્થામાં તેનો અત્યંત વિરહ છે. ||૩૯/૫૨૦ા Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮| સૂચ-૪૦, ૪૧ અવતરણિકા : तामेव विशिनष्टि - અવતરણિકાર્ય :તેને જ આત્યંતિકી વ્યાબાધાની નિવૃત્તિને જ, વિશેષરૂપે કહે છે – સૂત્ર - सा निरुपमं सुखम् ।।४०/५२१ ।। સૂત્રાર્થ : તે આત્મત્તિકી વ્યાબાધાની નિવૃત્તિ નિરુપમ સુખ છે સિદ્ધના જીવોને શ્રેષ્ઠ કોટિનું સુખ છે. II૪૦/પર૧|| ટીકા - “સા' સાત્તિી વ્યાવાનિવૃત્તિઃ “નિરુપમ ઉપમનાતીત “સુરમ્ m૪૦/૫૨IL ટીકાર્ચ - “સા' સુહમ્ II તે=આયનિકી વ્યાબાધાની નિવૃત્તિ, નિરુપમ=ઉપમાથી અતીત સુખ છે સિદ્ધના જીવોને સુખ છે. I૪૦/૫૨૧] ભાવાર્થ: સંસારી જીવોને શારીરિક, માનસિક વ્યથા અલ્પ માત્રા કે અત્યંત માત્રામાં વર્તે છે. નારકીના જીવોને અત્યંત માત્રામાં અને સર્વાર્થસિદ્ધના જીવોને કે કેવલીને અલ્પ માત્રામાં વ્યથા વર્તે છે. અને તે સર્વ વ્યથાનો અભાવ સિદ્ધના જીવોને પ્રાપ્ત થાય છે. તે વ્યથાનો અભાવ જ સ્વયં સુખાત્મક છે અને તે સુખ પણ સંસારવર્તી જીવોને જે કાંઈ સુખ છે તે સુખની ઉપમા ન આપી શકાય તેવું ઉપનાતીત છે. આનાથી એ ફલિત થાય કે સંસારઅવસ્થામાં નરક આદિમાં અત્યંત દુઃખ હોય છે અને અન્ય જીવોને કંઈક સ્વસ્થતા આદિનું સુખ હોય છે તો પણ અત્યંત સર્વથા શરીરની અને મનની વ્યથા વગરનું સુખ સંસારી જીવોને નથી અને તે સર્વ વ્યથાનો અત્યંત અભાવ થવાથી જીવ ચેતનાત્મક હોવાથી સુખનું વેદન કરે છે તેથી અત્યંત દુઃખના અભાવાત્મક જ જીવ થવાથી જીવને સુખનું વેદન છે, પરંતુ સિદ્ધમાં અન્ય કોઈ ભોગજન્ય વિકારી સુખ નથી. I૪૦/પરવા અવતરણિકા - સત્ર દેતુક – Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૧, ૪૨ અવતરણિકાર્ય - આમાં આયનિકી વ્યાબાધાની નિવૃત્તિ નિરુપમ સુખ છે એમાં, હેતુને કહે છે – સૂત્ર : સર્વત્ર પ્રવૃત્તિ ૪૧/૧રરા સૂત્રાર્થ : સર્વત્ર પ્રવૃત્તિ હોવાથી સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે એમ અન્વય છે. I૪૧/પરચા ટીકા - સર્વત્ર' હે પાયે ઘ વસ્તુનિ પ્રવૃત્તઃ' વ્યાપરત્ II૪૨/૫૨૨ાા ટીકાર્ચ - સર્વત્ર'... વ્યાપરVI | સર્વત્ર આત્માને માટે હેય વસ્તુમાં કે આત્માને માટે ઉપાદેય વસ્તુમાં અપ્રવૃત્તિ હોવાથી=અવ્યાપાર હોવાથી, સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે. I૪૧/૫૨૨ાા ભાવાર્થ : સંસારી જીવો દેહની સાથે અભેદ કરીને દેહને પ્રતિકૂળ હોય તેવી હેય વસ્તુના ત્યાગ માટે પ્રવૃત્તિ કરે છે અને દેહાદિને અનુકૂળ હોય તેવી વસ્તુને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે છે. વિવેકસંપન્ન મુનિ આત્મા માટે આત્માના અસ્વાભાવિક ભાવો હેય છે તેના ત્યાગ માટે પ્રવૃત્તિ કરે છે અને આત્માના સ્વાભાવિક ભાવો આત્મા માટે ઉપાદેય છે તેથી તેને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી સંસારઅવસ્થામાં છે ત્યાં સુધી જ તે પ્રવૃત્તિ હોવાને કારણે નિરુપમ સુખ નથી. જ્યારે સિદ્ધના જીવોને કોઈ હેય વસ્તુ નથી કે કોઈ ઉપાદેય વસ્તુ નથી. માટે સર્વ વસ્તુ પ્રત્યે અવ્યાપારવાળા છે અને તેના કારણે સિદ્ધના જીવોને નિરુપમ સુખ છે; કેમ કે સુખની ન્યૂનતા હોય તો જ તેની પ્રાપ્તિના અર્થે પ્રવૃત્તિ કરવી પડે. જ્યારે તેમના માટે પ્રવૃત્તિનો વિષય કોઈ વસ્તુ નથી માટે નિરુપમ સુખ છે. I૪૧/પ૨સા અવતરણિકા : इयमपि कथमित्याह - અવતરણિતાર્થ : આ પણ સિદ્ધના જીવોને સર્વત્ર અપ્રવૃત્તિ છે એ પણ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર - સમાપ્તwાર્યવાહૂ સા૪૨/૫૨રૂ II Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮| સૂત્ર-૪૨, ૪૩ ૨૧૫ સૂત્રાર્થ – સમાપ્ત કાર્યપણું હોવાથી સર્વત્ર પ્રવૃત્તિ છે એમ અન્વય છે. I૪ર/પરડા ટીકા : 'समाप्तानि' निष्ठितानि 'कार्याणि' यस्य स तथा, तद्भावस्तत्त्वं तस्मात् ।।४२/५२३।। ટીકાર્ય : “સમાપ્તાનિ' ... તમન્ સમાપ્ત છે તિષ્ઠિત છે કાર્યો જેને તે તેવા છે=સમાપ્ત કાર્યોવાળા છે=સિદ્ધના જીવો સમાપ્ત કાર્યવાળા છે, તેનો ભાવ=સમાપ્ત કાર્યપણાનો ભાવ, તેપણું સમાપ્ત કાર્યપણું હોવાથી સિદ્ધના જીવોની સર્વત્ર અપ્રવૃત્તિ છે. ll૪૨/૫૨૩મા ભાવાર્થ: આત્મા માટે આત્માને મલિન કરનારાં કર્મોને દૂર કરવાનું પ્રયોજન છે અને આત્માને મલિન કરનારાં કર્મો આત્મામાં મલિન ભાવ પેદા કરીને સદા ઉપચય પામે છે. તેથી તે મલિન કરનારાં કર્મોથી યુક્ત આત્મા સદા રહે છે અને સાધક યોગી આત્માને મલિન કરનારા ભાવોને દૂર કરવા ઉદ્યમ કરે છે. તે ઉદ્યમથી આત્માને મલિન કરનારા ભાવો જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ હતા તેનો જ્યારે યોગી યોગનિરોધ કરે છે ત્યારે તે ભાવો નાશ પામે છે. તેના કારણે આત્મા સાથે કથંચિત્ એકત્વને પામેલાં અવશેષ કર્મો સ્વયં નાશ પામે છે અને તે નાશ પામવાથી મુક્ત અવસ્થાને પામેલા જીવો માટે કોઈ કાર્ય સાધવાનું રહ્યું નથી, તેથી સિદ્ધના આત્માઓ સમાપ્ત કાર્યવાળા હોવાને કારણે સર્વત્ર અપ્રવૃત્તિવાળા છે અને તેના કારણે તેઓને નિરુપમ સુખ છે. II૪૨/પરા અવતરણિકા - अत्रैवाभ्युच्चयमाह - અવતરણિકાર્ય : આમાં જ=સિદ્ધના જીવો સમાપ્ત કાર્યવાળા છે એમાં જ, અભ્યચયને એને જ પુષ્ટ કરનાર અન્ય કથનના સંગ્રહને કહે છે – સૂત્ર : न चैतस्य क्वचिदौत्सुक्यम् ।।४३/५२४ ।। સૂત્રાર્થ - અને આમને સિદ્ધના જીવને કોઈ વસ્તુમાં ઓસ્ક્ય નથી. II૪૩/પ૨૪ll Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮| સૂત્ર-૪૩, ૪૪ ટીકા - 'न' नैव 'चः' समुच्चये 'एतस्य' निर्वृतस्य जन्तोः 'क्वचिदर्थे औत्सुक्यं' काङ्क्षारूपम् T૪૩/પ૨૪ ટીકાર્ચ - ર'..... ક્ષારૂપમ્ ા “ઘ' સમુચ્ચયમાં છે સમાપ્ત કાર્ય સાથે પ્રસ્તુત સૂત્રના કથનના સમુચ્ચય માટે છે. આમને નિવૃત્ત થયેલા જીવને કોઈ અર્થમાં સુક્ય=ઈચ્છારૂપ સુક્ય નથી જ. II૪૩/૫૨૪ ભાવાર્થ - સામાન્ય રીતે સંસારી જીવોને અભિપ્રેત એવું કોઈક કાર્ય પૂર્ણ થાય તોપણ અન્ય કાર્ય કરવાની ઇચ્છા થાય છે. તેનું કારણ તે જીવમાં તે પ્રકારનું સુક્ય છે. જ્યારે સિદ્ધમાં ગયેલા જીવોએ તેમના સાધનાકાળમાં પોતાનામાં પ્રવેશ પામેલા કર્મોએ જે મલિનતા કરેલી તેને દૂર કરવા અર્થે યત્ન આરંભેલો તે યત્નની પૂર્ણતા થઈ, તેથી તે મલિનતા આરંભક કર્મો પોતાના આત્માથી પૃથફ થયાં. ત્યારપછી અન્ય કોઈ કાર્ય કરવાની તેમને ઉત્સુકતા નથી. તેથી સંસારી જીવોનાં સમાપ્ત કાર્યો જેવી સિદ્ધના જીવોની સમાપ્તકાર્યતા નથી. પરંતુ પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી અન્ય કોઈ કાર્યની ઉત્સુકતા નથી માટે સિદ્ધના જીવોની સર્વત્ર અપ્રવૃત્તિ છે. II૪૩/પરા અવતરણિકા - ननु किमित्येतनिषिध्यत ? इत्याह - અવતરણિતાર્થ :કેમ આને સિદ્ધના જીવોમાં ઓસ્ક્યનો નિષેધ કરાય છે? એથી કહે છે – સૂત્ર : ૩ઃર્વ ચેતત્ સ્વાથ્યવિનાશને ||૪૪/પર૧TI. સૂત્રાર્થ : અને આ સુક્ય, સ્વારથ્યના વિનાશથી દુખ છે. ૪૪/પરપો. ટીકા - 'दुःखं' पुनरेतद् औत्सुक्यम्, कथमित्याह-'स्वास्थ्यविनाशनेन' स्वास्थ्यस्य सर्वसुखमूलस्याનિયન ૪૪/પરી Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૪, ૪૫ ટીકાર્ય : ' ... સપનયનેન વળી આ= સુક્ય, દુઃખ છે. કેમ ? એથી કહે છે – સ્વાસ્થતા વિનાશથી સર્વ સુખના મૂળ એવા સ્વાસ્થતા અપનયનથી ઉત્પન્ન થનારું હોવાને કારણે દુઃખરૂપ છે. li૪૪/પરપો ભાવાર્થ સૂત્ર-૪૧થી ૪૩માં કહ્યું કે સિદ્ધના જીવોને પોતાનાં સર્વ કાર્યો સમાપ્ત થયેલાં હોવાના કારણે કોઈ અન્ય કાર્ય વિષયક ઔસ્ક્ય નથી, તેથી સર્વત્ર સિદ્ધના જીવોની અપ્રવૃત્તિ છે. ત્યાં પ્રશ્ન થાય કે સંસારી જીવોને પોતાનું કાર્ય સમાપ્ત થયા પછી અન્ય કાર્ય કરવા વિષયક ઉત્સુકતા થાય છે તેમ સિદ્ધના જીવોને કેમ ઉત્સુકતા નથી ? તેથી પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે ઔસ્ક્ય સ્વાથ્યનો વિનાશ કરનાર હોવાથી દુઃખ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનુત્સુક એવો આત્મા પૂર્ણ સ્વસ્થતાવાળો છે અને ઉત્સુક થવાથી તેની સ્વસ્થતાનો નાશ થાય છે. તેથી સુક્ય દુઃખ છે માટે સિદ્ધનાં આત્માઓને સુક્ય નથી. I૪૪/પરપા અવતરણિકા - यदि नामौत्सुक्यात् स्वास्थ्यविनाशस्तथापि कथमस्य दुःखरूपतेत्याशङ्क्याह - અવતરણિયાર્થ: જો ઓફુક્યથી સ્વાસ્થનો વિનાશ છે તો આવી સ્વાસ્થતા વિનાશની, દુઃખરૂપતા કેમ છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ અવતરણિકા અન્ય રીતે વધારે ઉચિત જણાય છે. તે આ પ્રમાણે – સૂત્ર-૪૪માં કહ્યું કે સુક્ષ્મ સ્વાસ્થનો વિનાશ કરે છે માટે સુક્ય દુઃખરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે ઓસ્ક્યથી સ્વાસ્થનો વિનાશ થાય છે તે કેમ નક્કી થાય ? એથી કહે છે – છેઆ પ્રકારની અવતરણિકા કરવાનું કારણ એ છે કે સ્વાથ્યનો વિનાશ સુખના નાશરૂપ હોવાથી દુઃખરૂપ છે તે સૂત્ર-૪૪થી જ સિદ્ધ થાય છે. તેથી સ્વાસ્થનો વિનાશ દુઃખરૂપ કેમ છે? એ પ્રકારની શંકા કરતાં સુક્યથી સ્વાશ્મનો વિનાશ કેમ થાય છે ? એ રીતે શંકા કરવી વધુ ઉચિત છે. સૂત્ર : દુઃશવન્યુ તોડસ્વાસ્થસિદ્ધ II૪/પરદા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૫, ૪૬ સૂત્રાર્થ : દુઃખશક્તિના ઉદ્રેકથી અસ્વાથ્યની સિદ્ધિ હોવાને કારણે ઓસ્ક્યથી સ્વાધ્યનો વિનાશ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ૪પ/પરકો ટીકા :__'दुःखशक्तेः' दुःखबीजरूपाया 'उद्रेकतः' उद्भवात् सकाशाद् 'अस्वास्थ्यस्य' स्वात्मन्येवास्वस्थताરૂપી સિદ્ધઃ' સંમવા ૪૫/પરદા ટીકાર્ય - ‘' સંમવા II દુઃખના બીજરૂપ એવી દુઃખ શક્તિનો ઉદ્રક થવાથી=ઉદ્ભવ થવાથી, અસ્વાથ્યની સ્વઆત્મામાં જ અસ્વસ્થતારૂપ અસ્વાથ્યની, સિદ્ધિ હોવાથી સુક્યથી સ્વાસ્થનો વિનાશ છે એમ અવય છે. I૪૫/૫૨૬ ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે સુક્યથી સ્વાસ્થનો વિનાશ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે સંસારી જીવોને કોઈ કાર્ય કરવાની ઉત્સુકતા થાય છે ત્યારે અસ્વાથ્યની પ્રતીતિ થતી નથી, પરંતુ પ્રતિકૂળ સંજોગો આવે કે રોગાદિ થાય ત્યારે અસ્વાથ્યની પ્રતીતિ થાય છે. તેના સમાધાન માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છે કે “જીવને જ્યારે સુક્ય થાય છે ત્યારે તે જીવમાં ઔસ્ક્ય પૂર્વે જે દુઃખ બીજરૂપે હતું તે દુઃખશક્તિનો ઉદ્ભવ ઔસુક્યકાળમાં થાય છે.” જેમ કોઈના દેહમાં રોગ બીજરૂપે હોય ત્યારે દુઃખની પ્રતીતિ થતી નથી, પરંતુ તે રોગ ઉદ્ભવ પામે છે ત્યારે દુઃખની પ્રતીતિ થાય છે તેમ જીવમાં ઔસુક્ય પૂર્વે દુઃખ શક્તિરૂપે હતું અને તે શક્તિરૂપે રહેલું દુઃખ સુક્યકાળમાં ઉદ્ભવ પામે છે. તેથી દુઃખના ઉદ્ભવથી તે આત્મામાં અસ્વસ્થતા છે તેની સિદ્ધિ થાય છે, માટે સ્વાસ્થનો વિનાશ કરનાર છે. ૪પ/પ૨કા અવતરણિકા - अस्वास्थ्यसिद्धिरपि कथं गम्या ? इत्याह - અવતરણિકાર્ય : અસ્વાથ્યની સિદ્ધિ પણ કેવી રીતે ગમ્ય છે?=જે જીવમાં ઔસુક્ય વર્તે છે તે જીવમાં અસ્વાસ્થતી સિદ્ધિ છે એ કેવી રીતે નક્કી થાય ? એથી કહે છે – આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે, પરંતુ તેના કરતાં અન્ય રીતે અવતરણિકા કરવી ઉચિત જણાય છે. અહીં પ્રશ્ન થાય કે જીવને જુક્ય થાય છે ત્યારે દુખશક્તિનો ઉક છે તે કેમ નક્કી થાય? એથી કહે છે – Page #238 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૬ ૨૧૯ * પૂર્વસૂત્રમાં કહેલ કે દુઃખશક્તિનો ઉદ્રેક હોવાથી અસ્વાસ્થ્યની સિદ્ધિ છે. તે વચન અનુસાર વિચારીએ તો એ પ્રકારની જિજ્ઞાસા થાય કે ઔત્સક્યકાળમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે અને તેના પૂર્વે દુઃખશક્તિનો અનુવ્રેક છે તે કેમ નક્કી થાય ? તેના ઉત્તરરૂપે સૂત્ર કહેલ છે, માટે અવતરણિકામાં ફેરફાર કરેલ છે. સૂત્રઃ હિતપ્રવૃત્ત્વા ।।૪૬/૧૨૭।। સૂત્રાર્થ : : હિતમાં પ્રવૃત્તિ હોવાથી=ઔત્સુક્યને કારણે ઔત્સક્યના નિવારણરૂપ હિતમાં પ્રવૃત્તિ હોવાથી, ઔત્સક્યમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે એમ અન્વય છે. ।।૪૬/૫૨૭ાા ટીકા ઃ 'हितप्रवृत्त्या' हितेषु दुःखशक्त्युद्रेकवशसंजातास्वास्थ्यनिवर्त्तकेषु वस्तुषु मनः प्रीतिप्रदप्रमदादिषु ‘પ્રવૃત્ત્વા’ ચેષ્ટનેન ।।૪૬/૧૨૭।। ટીકાર્થ ઃ ***** ‘હિતપ્રવૃત્ત્વા’ • ચેષ્ટનેન ।। હિતમાં પ્રવૃત્તિ હોવાથી=દુઃખશક્તિના ઉદ્રેકને વશ થયેલા અસ્વાસ્થ્યની નિવર્શક એવી મનને પ્રીતિ કરનાર સ્ત્રી આદિ વસ્તુરૂપ હિતમાં પ્રવૃત્તિ હોવાને કારણે ઔત્સુક્યકાળમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે એમ અન્વય છે. ૪૬/૫૨૭ના ભાવાર્થ: સંસારી જીવોને કોઈક ક્રિયા સમાપ્ત કર્યા પછી કોઈક અન્ય પ્રવૃત્તિ વિષયક ઉત્સુકતા થાય છે ત્યારે તેઓ જે પ્રકારની ઉત્સુકતા થઈ હોય તેને અનુરૂપ સ્ત્રી આદિ રૂપ હિતવાળી વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે છે. તેથી નક્કી થાય છે કે ઉત્સુકતાથી વ્યાકુળ થયેલો જીવ ઉત્સુકતાના શમન માટે તે તે સ્ત્રી આદિ વસ્તુમાં પ્રવૃત્તિ કરીને સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કરે છે. તેથી તે વિષયની પ્રાપ્તિ પૂર્વે જે ઉત્સુકતા હતી તે દુઃખના વેદનરૂપ હતી, આથી જ તેના શમનમાં પ્રયત્ન થાય છે. જેમ ગ૨મીથી વ્યાકુળ થયેલો જીવ શીતળતાના ઉપાયોને સેવે છે તેમ તે તે ઇચ્છાથી વ્યાકુળ થયેલો જીવ તે તે ઇચ્છાઓના શમનના ઉપાયમાં યત્ન કરે છે. જો ઔત્સક્યકાળમાં દુઃખનું સંવેદન ન હોય તો તે જીવ તેના નિવર્તન માટે યત્ન કરે નહિ. આનાથી એ નક્કી થાય છે કે જીવમાં ઔત્સુક્ય પૂર્વે જે દુઃખશક્તિ હતી તે જ દુઃખશક્તિ ઔત્સુક્યકાળમાં ઉદ્રેક પામે છે અને તે તે પ્રવૃત્તિથી ઔત્સુક્યનું શમન થવાથી સુખ થાય છે. માટે ઔત્સક્યમાં દુઃખશક્તિનો ઉદ્રેક છે તેમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૪૬/૫૨૭ના Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૭ અવતરણિકા : अथ स्वास्थ्यस्वरूपमाह - અવતરણિયાર્થ:હવે સ્વાસ્થના સ્વરૂપને કહે છે – આ પ્રકારની અવતરણિકા ટીકાકારશ્રીએ કરેલ છે. જ્યારે પૂર્વસૂત્રના પ્રતિસંધાનથી વિચારતાં અન્ય પ્રકારે અવતરણિકા ઉચિત જણાય છે તે આ પ્રમાણે છે – અહીં પ્રશ્ન થાય કે જેમ સંસારી જીવો સુક્યને કારણે ઈચ્છાથી આકુળ થયેલા હિતમાં પ્રવૃત્તિ કરે છે તેમ મહાત્માઓ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરીને પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે. અને સયોગી કેવલીઓ પણ સ્વભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરીને ભવોપગ્રાહી કર્મનાશને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી મહાત્માઓમાં અને સયોગી કેવલીઓમાં પણ તે પ્રવૃત્તિને અનુકૂળ ઈચ્છા હોવાથી દુખશક્તિનો ઉદ્રેક માનવાની આપત્તિ આવશે. તેના નિવારણ માટે કહે છે – સૂત્રઃ સ્વાથ્થુ તુ નિરુત્સતા પ્રવૃત્ત સા૪૭/૨૮ સૂત્રાર્થ - વળી, સ્વાધ્ય છે=મહાત્માઓને સ્વાધ્ય છે; કેમ કે નિરુત્સુકપણાથી પ્રવૃત્તિ છે. II૪/પ૨૮II ટીકા - 'स्वास्थ्यम्' अस्वास्थ्यविलक्षणं पुनः 'निरुत्सुकतया' औत्सुक्यपरिहारेण 'प्रवृत्तेः' सर्वकृत्येषु ૪૭/૨૮ાા. ટીકાર્ય :“સ્વાધ્યમ્ સર્વવૃg | વળી, અસ્વાસ્થથી વિલક્ષણ એવું સ્વાસ્થ છે; કેમ કે નિરુત્સુકપણાથી= સૂક્યના પરિહારથી, સર્વત્યોમાં પ્રવૃત્તિ છે. ૪૭/૫૨૮. ભાવાર્થ : સંસારી જીવો સુક્યથી વ્યાકુળ થઈને તે તે હિતકારી એવી સ્ત્રી આદિ વસ્તુઓમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પોતાને તે પ્રકારે સુક્ય છે તે દુઃખરૂપ છે તે રૂપે વેદન હોવા છતાં, તેનો વિચાર કર્યા વગર માત્ર તત્કાલ દેખાતા ઇચ્છાના શમનના સુખથી તેમાં પ્રવૃત્તિ કરીને પોતે સુખી છે તેવો ભ્રમ ધારણ કરે છે. જ્યારે વિવેકસંપન્ન મહાત્માઓ વિવેકના બળથી જાણી શકે છે કે જે જે ઇચ્છા થાય છે તે સ્વયં સુખરૂપ નથી. તે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-૪૭, ૪૮ ઇચ્છા અનુસાર જે ભોગમાં શ્રમ કરવામાં આવે છે તે શ્રમ સ્વયં સુખરૂપ નથી; પરંતુ તે શ્રમના બળથી જે ઇચ્છાઓનું શમન થાય છે તે ક્ષણભર સુખ સ્વરૂપ છે અને તે ઇચ્છાના શમન અર્થે જે અંતરંગ ફ્લેશો કર્યા અને જે આરંભ-સમારંભ કર્યો તેના ફળરૂપે કર્મબંધ અને દુર્ગતિની પ્રાપ્તિ આદિ છે; તેથી સર્વ દુઃખોનું મૂળ ઇચ્છા જ છે. માટે ઇચ્છાના ઉચ્છદ અર્થે વીતરાગનાં વચનનું અવલંબન લઈને મહાત્માઓ વીતરાગનાં વચનોથી આત્માને સદા ભાવિત કરવા માટે વિતરાગનાં વચન અનુસાર તે તે પ્રવૃત્તિઓ કરે છે. તેથી તે તે પ્રવૃત્તિઓ દ્વારા જેમ જેમ તેમનો આત્મા વીતરાગનાં વચનથી ભાવિત થાય છે તેમ તેમ ઇચ્છાના બીજનો નાશ થાય છે. તેથી સર્વ ભાવો પ્રત્યે નિરુત્સુક ચિત્ત રાખીને આત્માને સર્વથા ઇચ્છા વગરનો કરવા માટે જે મહાત્માઓ નિરુત્સુકતાથી પ્રવૃત્તિ કરે છે તેઓને સ્વાથ્ય વર્તે છે, પરંતુ સંસારી જીવોની જેમ સૂક્યનું દુઃખ તેઓને ઉદ્રક પામેલું નથી. વળી, કેવલી પણ સંપૂર્ણ ઇચ્છા વગરના હોવા છતાં, સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે સર્વ નિરુત્સુકતારૂપ હોવાથી સ્વાથ્યરૂપ જ છે. ફક્ત અપ્રમત્તમુનિઓ ભાવસ્વાથ્યની વૃદ્ધિ કરી રહ્યા છે અને કેવલી ભાવસ્વાથ્યને પૂર્ણ પામેલા છે, છતાં પરમ સ્વાથ્ય જે સિદ્ધ અવસ્થામાં છે તેની પ્રાપ્તિ કેવલીને પણ નથી. I૪૭/પ૨૮ અવતરણિકા - एवं च सति यत्सिद्धं तदाह - અવતરણિકાર્ય - અને આમ થયે છતે=નિરુત્સુકપણાથી પ્રવૃત્તિને કારણે સ્વાસ્થ થયે છતે જે સિદ્ધ થાય છે તેને કહે આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. પરંતુ તેના સ્થાને આ પ્રમાણે અવતરણિકા વધારે સંગત જણાય છે. અહીં પ્રશ્ન થાય કે અપ્રમાદથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા મહાત્માઓ અને સયોગી કેવલીઓ હિત અર્થે પ્રવૃત્તિ કરે છે તેથી તેઓને પણ સ્વાસ્થ છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં; કેમ કે જેમ સંસારી જીવો ભોગાદિ અર્થે પ્રવૃત્તિ કરે છે છતાં તેઓમાં ઓસ્ક્ય હોવાને કારણે સ્વાસ્થ નથી તેમ વીતરાગતા અર્થે પ્રવૃત્તિ કરનાર મહાત્માઓ અને સયોગી કેવલીઓ પણ હિત અર્થે પ્રવૃતિ કરે છે માટે તે તે હિતની પ્રાપ્તિની ઇચ્છાથી પ્રવૃત્તિ થાય છે, તેથી તેઓમાં પણ સ્વાથ્ય નથી તેમ માનવું જોઈએ. એથી કહે છે – સૂત્ર : परमस्वास्थ्यहेतुत्वात् परमार्थतः स्वास्थ्यमेव ।।४८/५२९ ।। इति ।। સૂત્રાર્થ - પરમસ્વાધ્યનું હેતુપણું હોવાથી નિરુત્સુકતાથી જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર મહાત્માની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂગ-૪૮ પ્રવૃત્તિનું અને સયોગી કેવલીની પ્રવૃત્તિનું સર્વકર્મરહિત અવસ્થામાં વર્તતા પૂર્ણ સ્વાથ્યનું હેતુપણું હોવાથી, પરમાર્થથી સ્વાથ્ય જ છે. II૪૮/પર૯ll ટીકા : 'परमस्वास्थ्यहेतुत्वात्' चित्तविप्लवपरिहारेण प्रकृष्टस्वावस्थाननिमित्तत्वात् 'परमार्थतः' तत्त्ववृत्त्या 'स्वास्थ्यमेव' 'निरुत्सुकतया प्रवृत्तेः' इति संबध्यते, सा च भगवति केवलिनि समस्ति इति सिद्धं यदुत न तस्य क्वचिदौत्सुक्यमिति ।।४८/५२९।। ટીકાર્ય : ‘પરમસ્વાતુત્વા'... રિફુજિતિ | પરમસ્વાસ્થનો હેતુ હોવાથી ચિતના વિપ્લવના પરિહારથી પ્રકૃષ્ટ સ્વાથ્યનું નિમિત્તપણું હોવાથી=વીતરાગતારૂપ પરમસ્વાસ્થનું નિમિત્ત હોવાથી, પરમાર્થથીeતત્વવૃત્તિથી નિરુત્સુકપણાથી કરાયેલી પ્રવૃત્તિનું સ્વસ્થપણું જ છે એ પ્રમાણે પૂર્વગાથા સાથે સંબંધિત કરાય છે અને તે નિરુત્સુકપણાથી પ્રવૃત્તિ કેવલી ભગવાનમાં છે. તેથી સિદ્ધ થયું કે તેઓને કેવલીને કોઈ સ્થાનમાં સૂક્ય નથી. ૪૮પ૨૯ જ આ ટીકાનો અર્થ ટીકાકારશ્રીએ કર્યો છે તેના કરતાં કાંઈક જુદા તાત્પર્યમાં અમને જણાવાથી ભાવાર્થમાં તે પ્રમાણે બતાવેલ છે. ભાવાર્થ - મહાત્માઓ અનિચ્છાની ઇચ્છાવાળા હોવાથી, ઇચ્છાના અત્યંત ઉચ્છેદ માટે જે ઉપાયો ભગવાને બતાવ્યા છે તેનું સ્મરણ કરીને અપ્રમાદ ભાવથી સંયમની ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે સ્વાધ્યાય આદિથી આત્માને વાસિત કરે છે તેમ તેમ સંસારમાં ભાવો વિષયક ઇચ્છાનું જે બીજ અનાદિથી આત્મામાં પડેલું છે તે ક્ષીણ ક્ષીણતર થાય છે અને વીતરાગ ભાવથી જેમ જેમ આત્મા ભાવિત થાય છે તેમ તેમ તેમના આત્મામાં સંસારના પદાર્થો વિષયક ઇચ્છા થવાની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે. તેથી નિરુત્સુકપણાથી જિનવચન અનુસાર તે મહાત્માઓ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ વીતરાગ થવા દ્વારા સર્વકર્મરહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનો હેતુ છે. તેથી નિરુત્સુકપણાથી કરાતી મહાત્માની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાસ્થ જ છે અને સયોગી કેવલીની પ્રવૃત્તિ પણ સર્વ કર્મ રહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનો હેતુ હોવાથી પરમાર્થથી સ્વારૂપ જ છે; કેમ કે વીતરાગ હોવાથી કોઈ ફળની ઇચ્છા નથી. ફક્ત ઉચિત કાળે ઉચિત એવો યોગનિરોધ કરીને મોક્ષરૂપ પૂર્ણ સ્વાથ્યને પ્રાપ્ત કરવા યત્ન કરે છે. જ્યારે સંસારી જીવોની ભોગ વિષયક પ્રવૃત્તિ ભોગની ઇચ્છાના શમન અર્થે હોવા છતાં ઇચ્છાના અત્યંત ઉચ્છેદનું કારણ નથી. તેથી તે પ્રવૃત્તિથી ક્ષણભર ઇચ્છાનું શમન થવા છતાં તે પ્રવૃત્તિ પરમ સ્વાથ્યનો હેતુ નહિ હોવાથી પરમાર્થથી સ્વાચ્ય જ નથી. જ્યારે મહાત્માની પ્રવૃત્તિ વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા સર્વકર્મરહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનું કારણ હોવાથી પરમાર્થથી સ્વાથ્ય જ છે. II૪૮/પરલા Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૯ અવતરણિકા :- ननु भवेऽपवर्गे चैकान्ततो निःस्पृहस्य कथं विहितेतरयोरर्थयोरस्य प्रवृत्तिनिवृत्ती स्यातामिति, उच्यते, द्रव्यत एव पूर्वसंस्कारवशात् कुलालचक्रभ्रमवत् स्याताम् । एतत् भावयन्नाह - અવતરણિયાર્થ: ભવ અને મોક્ષમાં એકાંત નિઃસ્પૃહ એવા આત્માની વિહિત અને ઈતર અર્થમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કેવી રીતે થાય ? અર્થાત થઈ શકે નહિ એ પ્રકારની શંકામાં ઉત્તર આપતાં કહે છે – કુલાલચક્રના ભ્રમણની જેમ પૂર્વસંસ્કારના વશથી દ્રવ્યથી જ પ્રવૃત્તિ થાય છે અને ભાવન કરતાં કહે છે – આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. અમને પૂર્વનાં સૂત્રોના અનુસંધાન અનુસાર અન્ય રીતે અવતરણિકા ઉચિત જણાય છે. તે આ પ્રમાણે – અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવો પણ, હિત અર્થે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે અને મહાત્માઓ પણ પોતાના હિત અર્થે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, છતાં સંસારી જીવોની હિત અર્થે કરાતી પ્રવૃત્તિકાળમાં સુક્ય છે તેથી સ્વાસ્થ નથી અને મહાત્મા ઈચ્છાના ઉચ્છેદ અર્થે હિતમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓને સ્વાસ્થ છે તે કેમ નક્કી થાય ? એથી કહે છે – સૂત્ર : भावसारे हि प्रवृत्त्यप्रवृत्ती सर्वत्र प्रधानो व्यवहारः ।।४९/५३०।। સૂત્રાર્થ: જે કારણથી ભાવસારમાં પ્રવૃત્તિથી જે ભાવો થતા હોય તે ભાવ અનુસાર પ્રવૃત્તિમાં, પ્રવૃતિઅપ્રવૃત્તિ છે એ રૂપ સર્વત્ર પ્રધાન વ્યવહાર છે તે ભાવમાં પ્રવૃત્તિ છે, અન્ય ભાવોમાં અપ્રવૃત્તિ છે એ રૂપ સર્વત્ર પ્રધાન વ્યવહાર છે. માટે અપ્રમત્ત મુનિઓને અને કેવલીને અપ્રવૃત્તિ છે એમ પ્રધાન વ્યવહાર હોવાથી સ્વાચ્ય છે, એમ અન્વય છે. II૪૯/પ૩૦|| ટીકા - ભાવસારે' માનવવન્યપુર:સરે, “દિશઃ પૂર્વોત્તરમાવનાર્થ, “પ્રવૃયપ્રવૃત્તિ સર્વત્ર' વિહિતેतरयोरर्थयोर्विषये, किमित्याह-'प्रधानो' भावरूपः 'व्यवहारो' लोकाचाररूपः, इदमुक्तं भवति - यैव मनःप्रणिधानपूर्विका क्वचिदर्थे प्रवृत्तिनिवृत्तिर्वा तामेव तात्त्विकी तत्त्ववेदिनो वदन्ति, न पुनरन्याम, यतोऽनाभोगादिभिः परिपूर्णश्रामण्यक्रियावन्तोऽपि अभव्यादयो न तात्त्विकश्रामण्यक्रियावत्तया समये व्यवहताः, तथा संमूर्च्छनजमत्स्यादयः सप्तमनरकपृथ्वीप्रायोग्यायुर्बन्धनिमित्तमहारम्भादि Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂગ-૪૯ पापस्थानवर्तिनोऽपि तथाविधभावविकलत्वान तदायुर्बन्धं प्रति प्रत्यलीभवन्ति एवं सयोगकेवलिनोऽपि सर्वत्र निःस्पृहमनसः पूर्वसंस्काराद्विहितेतरयोरर्थयोः प्रवृत्तिनिवृत्ती कुर्वन्तोऽपि न भावतस्तद्वन्तो વ્યવહિયત્વે ૪૨/૨૦ના ટીકાર્ય : મવારે' વ્યવદિયો ભાવસારમાં=માનસવિકલ્પ પુરસ્સાર પરિણામમાં, પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ સર્વત્ર=વિહિત ઈતર અર્થના વિષયમાં છે એ પ્રકારે ભાવરૂપ પ્રધાન વ્યવહાર છે=લોકના આચારરૂપ વ્યવહાર છે. શ્લોકમાં ‘દિ' શબ્દ પૂર્વમાં કહેલા અર્થતાં ભાવના માટે છે. આ કહેવાયેલું થાય છે – જે મનપ્રણિધાનપૂર્વકની કવચિત્ અર્થમાં પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ છે તેને જ તત્વના જાણનારાઓ તાત્વિકી કહે છે, અન્ય પ્રવૃત્તિને નહિ. જે કારણથી અનાભોગાદિથી પરિપૂર્ણ સાધ્વાચારની ક્રિયાવાળા પણ અભવ્યાદિ તાત્વિક સંયમની ક્રિયાવાળાપણાથી શાસ્ત્રમાં કહેવાયા નથી. તે રીતે સંમૂછિમ જન્મવાળા મસ્યાદિ સાતમી તારક પૃથ્વીપ્રાયોગ્ય આયુષ્યબંધના નિમિત્તમાં આરંભ આદિ પાપસ્થાન સેવનારા હોવા છતાં પણ તેવા પ્રકારના ભાવના વિકલપણાથી સાતમી તારકતા આયુષ્ય પ્રત્યે સમર્થ થતા નથી. એ રીતે સયોગી કેવલી પણ નિઃસ્પૃહી મનવાળા પૂર્વસંસ્કારથી વિહિત અને ઈતર અર્થમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા છતાં પણ ભાવથી તદ્ઘાળા કહેવાતા નથી=પ્રવૃત્તિ-નિવૃત્તિવાળા કહેવાતા નથી. II૪૯/૫૩૦૧ ભાવાર્થ : ટીકાકારે કરેલ અર્થ કરતાં આ સૂત્રનો અર્થ અન્ય પ્રકારે વધુ ઉચિત જણાવાથી અમે નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે. જેમ કોઈ શ્રાવક શાસ્ત્રવિધિ અનુસાર બાહ્યક્રિયા કરીને સામાયિક ગ્રહણ કરે અને સામાયિક દરમ્યાન સ્વાધ્યાય આદિ ઉચિત ક્રિયા કરે, છતાં સમભાવની પરિણતિનો કોઈ બોધ ન હોય અને તેના કારણે સમભાવમાં લેશ પણ યત્ન ન હોય તે શ્રાવકની સામાયિકની ક્રિયાની પ્રવૃત્તિ તેના ભાવને અનુરૂપ વિચારીએ તો સામાયિકમાં અપ્રવૃત્તિ છે અને અસામાયિકમાં પ્રવૃત્તિ છે. તેથી તત્ત્વની દૃષ્ટિથી વિચારીએ તો તેના અસામાયિકના ભાવ અનુસાર તેની અસામાયિકમાં પ્રવૃત્તિ છે અને સામાયિકમાં અપ્રવૃત્તિ છે એ પ્રમાણે પ્રધાન વ્યવહાર થાય છે. તે પ્રમાણે જે મહાત્મા વિતરાગનાં વચન અનુસાર તત્ત્વથી ભાવિત થઈને સંયમની ક્રિયાઓ કરતા હોય ત્યારે તેઓની તે પ્રવૃત્તિ વીતરાગતામાં જનાર હોવાથી અને અંતે યોગનિરોધમાં જનાર હોવાથી સંસારના ભાવોમાં અપ્રવૃત્તિરૂપ છે, તેથી પરમસ્વાથ્યને અનુકૂળ તેઓની પ્રવૃત્તિ હોવાથી પરમાર્થથી સ્વાથ્ય જ કહેવાય છે. વળી, સંસારી જીવોની ભોગાદિમાં જે પ્રવૃત્તિ છે તે ક્ષણભર ઇચ્છાના શમનથી સ્વાસ્થરૂપ જણાય છે તોપણ તેઓની પ્રવૃત્તિ ભોગાદિના ભાવોને અભિમુખ પરિણતિવાળી હોવાથી પરમાર્થથી સ્વાસ્થમાં પ્રવૃત્તિ નથી; કેમ કે પરમસ્વાથ્યનો હેતુ નથી. તેથી સ્વાસ્થને અનુકૂળ તેઓની પ્રવૃત્તિ નથી પરંતુ અસ્વાથ્યની Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૯, ૫૦ વૃદ્ધિને અનુકૂળ જ તેઓની ભોગાદિમાં પ્રવૃત્તિ છે. માટે ઔત્સુક્યજનક એવી ભોગ આદિની પ્રવૃત્તિ છે અને ઔત્સક્યની નિવૃત્તિની જનક ભોગ આદિની પ્રવૃત્તિ નથી એ પ્રકારે પ્રધાન વ્યવહાર છે, તેથી પરમાર્થથી ભોગ આદિમાં સ્વાસ્થ્ય કહી શકાય નહિ. Il૪૯/૫૩૦ll અવતરણિકા : अत्रैवाभ्युच्चयमाह અવતરણિકાર્ય : આમાં જ અભ્યચયને કહે છે આ પ્રકારે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. અમને પૂર્વનાં સૂત્રો સાથે જોડતાં અન્ય પ્રકારે અવતરણિકા ઉચિત જણાય છે જે નીચે પ્રમાણે છે – સૂત્ર-૪૯માં કહ્યું કે ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર સર્વત્ર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ વીતરાગતાને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે તેઓની તે પ્રવૃત્તિ પરમસ્વાસ્થ્યનો હેતુ હોવાથી અપ્રવૃત્તિરૂપ જ છે. તેથી તેઓની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાસ્થ્ય જ છે. અને સંસારી જીવો જે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે તે યોગનિરોધ પ્રવૃત્તિનું કારણ નહિ હોવાથી અપ્રવૃત્તિરૂપ નથી પરંતુ સંસારની પ્રવૃત્તિ કરીને અધિક અસ્વસ્થતાનું કારણ બને તેવી પ્રવૃત્તિરૂપ છે. તેથી તેઓની પ્રવૃત્તિ સ્વાસ્થ્યરૂપ નથી. આ કથન સ્વીકારવામાં પ્રમાણ શું છે ? તે સૂત્રમાં ગ્રંથકારશ્રી બતાવે છે - સૂત્રઃ प्रतीतिसिद्धश्चायं सद्योगसचेतसाम् ||५० / ५३१ ।। સૂત્રાર્થ અને આ=ભાવસારમાં જે પ્રવૃત્તિ છે તે હિતમાં પ્રવૃત્તિ છે અન્ય નહિ એ, સદ્યોગ ચિત્તવાળા મુનિઓને પ્રતીતિ સિદ્ધ છે. II૫૦/૫૩૧]] ટીકા ઃ : - 'प्रतीतिसिद्धः' स्वानुभवसंवेदितः, 'चः' समुच्चये, 'अयं' पूर्वोक्तोऽर्थः 'सद्योगेन' शुद्धध्यानलक्षणेन ये 'सचेतसः' सचित्ताः तेषाम्, संपन्नध्यानरूपामलमानसाः महामुनयः स्वयमेवामुमर्थं प्रतिपद्यन्ते, न पुनरत्र परोपदेशमाकाङ्क्षन्ते इति ।।५० / ५३१ ।। ટીકાર્ય : - ‘પ્રતીતિસિદ્ધ ' કૃતિ ।। શ્લોકમાં ‘ચ' શબ્દ સમુચ્ચયમાં છે. આ=પૂર્વમાં કહેલો અર્થ=સૂત્ર૪૯માં કહેલો અર્થ શુદ્ધ ધ્યાનલક્ષણસ ્ યોગથી જે સુંદર ચિત્તવાળા છે તેઓને પ્રતીતિ સિદ્ધ છે. ..... Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૦, ૫૧ કેમ પ્રતીતિ સિદ્ધ છે ? એથી કહે છે સંપન્ન ધ્યાનરૂપ અમલ માનસવાળા મહામુનિઓ સ્વયં જ આ અર્થને સ્વીકારે છે=સૂત્ર-૪૯માં કહ્યું એ અર્થને સ્વીકારે છે, પરંતુ એ કથનમાં પરના ઉપદેશની આકાંક્ષા રાખતા નથી. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૦/૫૩૧॥ ભાવાર્થ: જે મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, જીવની સુંદર અવસ્થા કઈ છે તેના ૫૨માર્થને જાણનારા છે અને સંસારી જીવોની જે ભોગાદિ અર્થે પ્રવૃત્તિ છે તે કઈ રીતે સંસારના પરિભ્રમણનું કારણ છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ કઈ રીતે ચિત્તને નિરુત્સુક કરીને વીતરાગતાનું કારણ છે તેના પરમાર્થને જાણનારા છે, તે મહાત્માઓ સદ્યોગ ચિત્તવાળા છે. અર્થાત્ આત્માને માટે સુંદર પ્રવૃત્તિ શું છે તેના પરમાર્થને જાણનારા ચિત્તવાળા છે. તે સદ્યોગ ચિત્તવાળા મહાત્માઓને પ્રતીતિ સિદ્ધ છે અર્થાત્ સ્વઅનુભવથી સિદ્ધ છે કે સંસારી જીવો ભોગાદિમાં પ્રવૃત્તિ કરીને વિકારોની વૃદ્ધિ કરે છે અને તેનાથી સર્વ અર્નથોની પરંપરાને પ્રાપ્ત કરે છે અને તત્ત્વના પરમાર્થને જાણનારા યોગીઓ યોગમાર્ગની વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને મોહના અનાદિકાળના વિકારોને શાંત શાંતતર કરે છે, જેનાથી હિતની પરંપરાની પ્રાપ્તિ થાય છે; તેથી તે મહાત્માઓને પ્રતીતિથી સિદ્ધ છે કે આત્મભાવોમાં વિશ્રાંતિની જે પ્રવૃત્તિ છે તે હિતાર્થ પ્રવૃત્તિ છે અને સંસારી જીવોની સ્કૂલથી દેખાતી હિતાર્થ પ્રવૃત્તિ પરમાર્થથી હિતાર્થ અપ્રવૃત્તિ જ છે. પ્રસ્તુત ટીકાની સાથે અમારો ભાવાર્થ કાંઈક સંલગ્ન થાય છે તોપણ કાંઈક જુદો પડે છે; કેમ કે સદ્યોગ ચિત્તવાળા મહામુનિ સિવાયના સમ્યગ્દષ્ટિ આદિ જીવો પણ સદ્યોગવાળા છે, તેઓને પણ સ્વપ્રતીતિ સિદ્ધ છે કે તેઓ ભગવદ્ભક્તિ આદિ કરે છે ત્યારે પરમસ્વાસ્થ્યને અનુકૂળ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરે છે, જ્યારે સંસારમાં ભોગાદિની પ્રવૃત્તિ કરનારા જીવો ભોગથી ક્ષણભર તૃપ્તિ મેળવે છે તે પ૨મસ્વાસ્થ્યને અનુકૂળ નથી. તેથી ટીકાકારશ્રી સાથે અમે કરેલા ભાવાર્થમાં ખાસ કોઈ વિરોધ નથી; કેમ કે ટીકાકારશ્રીના વચન અનુસાર સદ્યોગ ચિત્તવાળા મહાત્માઓને ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર માન્ય છે તેમ અર્થથી સમ્યગ્દષ્ટિ જીવોને પણ સદ્યોગ ચિત્તવાળા સ્વીકારીને તેઓને પણ ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર માન્ય છે તેમ સ્વીકારવું જોઈએ. II૫૦/૫૩૧॥ અવતરણિકા : अथ प्रस्तुत અવતરણિકાર્ય : હવે પ્રસ્તુતને જ કહે છે . ભાવાર્થ: સૂત્ર-૪૨માં કહેલ કે મોક્ષમાં ગયેલા જીવોને સમાપ્ત કાર્યપણું હોવાથી કોઈ પ્રવૃત્તિ નથી. કેમ મોક્ષના Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-પ૧ જીવોને સમાપ્ત કાર્યપણું છે ? તેથી સૂત્ર-૪૩માં કહેલું કે મોક્ષમાં ગયેલા જીવોને કોઈ વસ્તુમાં સૂક્ષ્મ નથી. તેથી હવે પ્રસ્તુત એવા મોક્ષના સ્વરૂપને જ ગ્રંથકારશ્રી કહે છે. આ પ્રમાણે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. તેને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. છતાં વિશેષ બોધ અર્થે અમે અન્ય રીતે નીચે પ્રમાણે અવતરણિકા કરેલ છે. અવતરણિકા : સૂત્ર-૪૮માં કહ્યું કે પરમસ્વાસ્થનો હેતુ હોવાથી નિરુત્સુકપણાથી કરાયેલી યોગીઓની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાથ્ય જ છે. તેથી જિજ્ઞાસા થાય કે પરમસ્વાસ્થ શું છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે સૂત્ર : સુદ્ઘ વ પરમાનઃ સાધ9/જરૂરી સૂત્રાર્થ : અને સુસ્વાથ્ય પરમાનંદ છે. પ૧/પરૂચા ટીકા : निरुत्सुकप्रवृत्तिसाध्यस्वास्थ्याद् यदधिकं स्वास्थ्यं तत् सुस्वास्थ्यमुच्यते, तदेव ‘परमानन्दो' મોક્ષસુહનક્ષ: પ૨/પ૩રા ટીકાર્ચ - નિરજુ ... મોક્ષસુકાના || નિરુત્સક પ્રવૃત્તિથી સાધ્ય સ્વાથ્થથી જે અધિક સ્વાસ્થ તે સુસ્વાસ્થ કહેવાય છે. તે જ=સુસ્વાસ્થ જ, મોક્ષના સુખરૂપ પરમ આનંદ છે. પ૧/૫૩૨ાા ભાવાર્થ મુનિઓ સંયમની નિરુત્સક પ્રવૃત્તિ કરીને આત્માને વીતરાગભાવથી અત્યંત ભાવિત કરે છે અને જેમ જેમ તેમનો આત્મા વીતરાગભાવથી ભાવિત થાય છે તેમ તેમ તે વીતરાગભાવથી સાધ્ય તેમને સ્વાસ્ય પ્રાપ્ત થાય છે અને જ્યારે તે મહાત્મા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને વિતરાગ-સર્વજ્ઞ બને છે ત્યારે તે વીતરાગતાનું સ્વાચ્ય નિરુત્સક પ્રવૃત્તિથી સાધ્ય છે, છતાં કેવલી અવસ્થામાં પણ તે મહાત્મા દેહ અને કર્મવાળા છે તેથી પૂર્ણ સ્વાચ્ય નથી. પરંતુ તે મહાત્મા નિરુત્સક પ્રવૃત્તિરૂપ યોગનિરોધ કરીને સર્વકર્મરહિત થાય છે ત્યારે તે મહાત્માને સુસ્વાથ્ય પ્રાપ્ત થાય છે=પ્રકૃષ્ટ સ્વાચ્ય પ્રાપ્ત થાય છે જે પ્રકૃષ્ટ સ્વાથ્ય મોક્ષના સુખરૂપ પરમ આનંદ સ્વરૂપ છે=પ્રકૃષ્ટ આનંદ સ્વરૂપ છે. પ૧/પ૩રા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૨, ૫૩ અવતરણિકા : પુત ? ત્યા - અવતરણિકાર્ય :કેમ સુસ્વાસ્થ જ પરમાનંદ છે ? એથી કહે છે – સૂત્ર : તન્યનિરપેક્ષત્થાત્ સાપર/રૂરૂ સૂત્રાર્થ - તેનાથી આત્માથી, અન્ય ભિન્ન, એવા જે પદાર્થછે તેનાથી નિરપેક્ષપણું હોવાથી સુવાચ્ય પરમાનંદ છે એમ અન્વય છે. પર/પ૩૩ ટીકા : તસ્મ' ત્મિઃ સશચિસ્તાઃ સ્વનિરિ: ત્રિપેક્ષત્ર પાવર/પરૂણા ટીકાર્ચ - તદ્'. તરિપેક્ષત્ર છે તેનાથી આત્માથી, જે અન્ય તે તદ=સ્વવ્યતિરિક્ત, તેનાથી નિરપેક્ષપણું હોવાથી સુસ્વાસ્થ પરમાનંદ છે એમ અવાય છે. પ૨૫૩૩ ભાવાર્થ : જે મહાત્માઓ યોગમાર્ગની સાધના કરીને સર્વ કર્મથી મુક્ત થયા છે તેઓ સિદ્ધ અવસ્થામાં આત્માથી અન્ય એવા દેહના સંબંધવાળા નથી, કર્મના સંયોગવાળા નથી. વળી, કર્મજન્ય મોહના પરિણામવાળા નથી, જ્ઞાનાવરણીયજન્ય અજ્ઞાનના પરિણામવાળા નથી, પરંતુ આત્માના મૂળભૂત સ્વભાવમાં સ્થિર એક સ્વભાવવાળા છે તેથી સુસ્વાથ્યવાળા છે=પ્રકૃષ્ટ સ્વાથ્યવાળા છે. આથી જ તેઓને સુખના વેદન માટે અન્યની અપેક્ષા નથી. પરંતુ સર્વથા વિકાર વગરના પોતાના ભાવોનું જ વેદન કરે છે જે પ્રકૃષ્ટ આનંદ સ્વરૂપ છે. Iપ૨૫૩૩ અવતરણિકા - नन्वन्यापेक्षा किं दुःखरूपा यदेवमुच्यते इत्याह - અવતરણિકાર્ય : શું અન્યની અપેક્ષા દુઃખરૂપ છે? જે કારણથી આ પ્રમાણે સિદ્ધના આત્માઓ અન્ય નિરપેક્ષ હોવાને કારણે પરમાનંદ સ્વરૂપ છે એ પ્રમાણે, કહેવાય છે એથી કહે છે – Page #248 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂત્ર-પ૩, ૫૪ ૨૨૯ ૨૨૯ સૂત્ર : પેક્ષાયા કુપાત્ T૩/૧૩૪T સૂત્રાર્થ - અપેક્ષાનું દુઃખરૂપપણું હોવાથી અન્યની અપેક્ષા વગરના સિદ્ધના જીવો પરમ આનંદ સ્વરૂપ છે એમ અન્વય છે. પ૩/પ૩૪TI. ટીકા - પ્રતીતાર્થનેવ રૂ/રૂ૪ ટીકાર્ય : પ્રતીતાબેવ | અર્થ પ્રતીત જ છે. પ૩/૫૩૪માં ભાવાર્થ : (૧) આત્માથી ભિન્ન બાહ્ય પદાર્થોની પ્રાપ્તિની ઇચ્છા જીવને થાય તે પ્રકારનો જે જીવનો પરિણામ તે અપેક્ષા છે અથવા (૨) અન્ય પદાર્થોની પ્રાપ્તિના બળથી અર્થાત્ આત્માથી ભિન્ન એવા દેહના પુદ્ગલો, કર્મના પુદ્ગલો કે દેહના ઉપખંભક કે ઉપઘાત પુદ્ગલોની પ્રાપ્તિના બળથી, જીવને જે પરિણામ થાય તે અપેક્ષા છે; કેમ કે સંસારી જીવોને મોહને વશ આત્માથી ભિન્ન એવા દેહાદિને અનુકૂળ સામગ્રીની ઇચ્છારૂપ પ્રથમ પ્રકારની અપેક્ષા રહે છે અને મોહરહિત એવા કેવલીને આ પ્રથમ પ્રકારની ઇચ્છારૂપ અપેક્ષા હોતી નથી તોપણ આ બીજા પ્રકારની અપેક્ષા હોવાથી બાહ્ય શરીર આદિની અપેક્ષાએ કેવલીમાં તે તે પ્રકારના ભાવો થાય છે. આ બન્ને પ્રકારની અપેક્ષા જીવનો મૂળ સ્વભાવ નહિ હોવાથી દુઃખરૂપ છે અને અપેક્ષા રહિત સિદ્ધના આત્માઓ છે તેથી તેઓને સુસ્વાથ્યરૂપ પરમાનંદ છે. પ૩/પ૩૪ અવતરણિકા - एतदेव भावयति - અવતરણિકાર્ય : આને જ=અપેક્ષા દુઃખરૂપ છે એને જ, ભાવન કરે છે સ્પષ્ટ કરે છે – સૂત્ર - अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेव ।।५४/५३५।। સૂત્રાર્થ : અથાંતરની પ્રાપ્તિથી જે પ્રકારની અપેક્ષા હોય તે અપેક્ષાને અનુરૂપ અર્થાતરની પ્રાપ્તિથી, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૫૪ તેની નિવૃત્તિ છે અપેક્ષાની નિવૃત્તિ છે. દુઃખપણાથી અનિવૃત્તિ જ છે અપેક્ષાની અનિવૃત્તિ જ છે. I૫૪/પ૩પII ટીકા - અર્થાન્તર' ઝિયાર્થરૂપસ્ય “પ્રા' નામે “દિ' રચાત્ “ત્રિવૃત્તિઃ' મિટાદदुःखत्वेनार्थान्तरप्राप्तेरनिवृत्तिरेव दुःखस्येति ।।५४/५३५ ।। ટીકાર્ય : ‘અર્થાન્તર' ... દુઃાતિ હિ=જે કારણથી, ઈન્દ્રિયાર્થરૂપ અર્થાતરની પ્રાપ્તિથી=લાભથી, તેની નિવૃત્તિ છે–દુખની નિવૃત્તિ છે. અર્થાતરની પ્રાપ્તિથી દુખપણારૂપે દુખની અનિવૃત્તિ જ છે. i૫૪/૫૩૫ા. ભાવાર્થ : ટીકાકારશ્રીએ જે અર્થ કરેલ છે તેમાં ખાસ કોઈ વિરોધ નથી, તોપણ સિદ્ધ અવસ્થાનાં સુખને સામે રાખીને તે પ્રસ્તુત સૂત્રનું યોજન કર્યું નથી. તેથી અમે સૂત્ર-૫૧ની સાથે પ્રતિસંધાનવાળાં સિદ્ધ અવસ્થાનાં સુખને સામે રાખીને નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે. જે જીવોને જે વસ્તુની ઇચ્છારૂપ અપેક્ષા હોય અને તે ઇચ્છાને અનુરૂપ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે અર્થાતરની પ્રાપ્તિથીeઇચ્છાની નિવૃત્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિથી, અપેક્ષાની નિવૃત્તિ થાય છે. જેમ કોઈક જીવને સુધા લાગેલી હોય ત્યારે તેને સુધાના શમનની ઇચ્છા થાય છે અને તે ઇચ્છારૂપ અપેક્ષાથી પ્રેરાઈને ભોજનક્રિયા કરે છે તેનાથી તેના શરીરમાં જે સુધાવાળી અવસ્થા હતી તેનાથી અર્થાતરની પ્રાપ્તિરૂપ સુધાશમનવાળી અવસ્થાની પ્રાપ્તિ થઈ. તેથી તે જીવને આહારગ્રહણ કરવાની ઇચ્છારૂપ જે અપેક્ષા હતી, તેની નિવૃત્તિ થાય છે, તોપણ દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી જ. આથી જ તે જીવને અપેક્ષા હોય છે કે “મને સમૃદ્ધિ મળો, હું મૃત્યુ ન પામું અથવા હું નરક કે દુર્ગતિઓમાં ન જાઉં” તે તે પ્રકારની જે જે અપેક્ષાઓ પડેલી છે તેને અનુરૂપ અપ્રાપ્તિના કારણે દુઃખ રૂપે અપેક્ષા વિદ્યમાન છે. ફક્ત કેટલીક વખત તે અપેક્ષા નિમિત્તને પામીને અભિવ્યક્ત થાય છે, જ્યારે કેટલીક વખત અન્ય વિચારોમાં ચિત્ત વ્યગ્ર હોવાથી તે ઇચ્છાઓ વ્યક્ત રૂપે દેખાતી નથી. અને કેટલીક વખત તે અપેક્ષારૂપ ઇચ્છા વ્યક્ત થયા પછી પણ તે ઇચ્છા અનુસાર પ્રાપ્તિ ન જણાય તો તે ઇચ્છાથી જ તે જીવ વિહ્વળ થતો જણાય છે. તેથી સંસારી જીવોને અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થવા છતાં દુઃખ સ્વરૂપે કોઈક ને કોઈક અપેક્ષા રહેલી છે. તેથી તે સ્વરૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી. વળી, કેવલીને ઇચ્છારૂપ અપેક્ષા નહિ હોવા છતાં શરીરને કારણે તે તે પ્રકારની અપેક્ષા રહે છે. આથી જ તીર્થકરો દેશના આપ્યા પછી શ્રાંત થયેલા હોવાથી દેહની અપેક્ષાએ તેઓને પણ વિશ્રાંતિની અપેક્ષા રહે છે. તેથી દેવછંદામાં વિશ્રાંતિ કરે છે, ત્યારે દેહનો શ્રમ દૂર થવા રૂ૫ અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સુત્ર-૫૪, ૫૫ થાય છે, તોપણ દેહની સાથે સંસારઅવસ્થામાં સંબંધ હોવાથી દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી. આથી ફરી તે તે નિમિત્તે કેવલીના દેહને પણ તે તે પ્રકારના કૃત્ય કરવાની અપેક્ષા રહે છે. તેથી તે અપેક્ષાએ દુઃખરૂપે શરીરધારી જીવોમાં અપેક્ષા સદા વિદ્યમાન રહે છે અને સિદ્ધ અવસ્થામાં દુઃખપણારૂપે જ અપેક્ષાની નિવૃત્તિ છે પરંતુ સંસારી જીવોની જેમ માત્ર અર્થાતરની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ નથી. I/પ/પ૩પપI અવતરણિકા - अथैनां निर्वृत्तौ निराकुर्वनाह - અવતરણિકાર્ય :હવે નિવૃત્તિમાં મોક્ષમાં, આનું અર્થાતરપ્રાપ્તિનું, નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર : ર રસ્થાર્થાન્તરીતિઃ || ૧/ધરૂદ્દા સૂત્રાર્થઃ આને સિદ્ધનાં જીવોને, અર્થાતરની પ્રાપ્તિ નથી. પપપડકા ટીકા - “ ' પુનઃ “મ' સિદ્ધસ્થ “અત્તરવિતિઃ વ્યિિરમવાન્તરસંવાદ T૫/પરૂદ્દા ટીકાર્ય : ર '... મવાિરસંવન્યઃ || વળી, આને સિદ્ધના જીવોને, અર્થાતરની પ્રાપ્તિ=સ્વમાં વર્તતા ભાવોથી વ્યતિરિક્ત ભાવાંતરનો સંબંધ નથી. પપપ/૫૩૬ ભાવાર્થ : સૂત્ર-૫૪માં કહ્યું કે સંસારઅવસ્થામાં દુઃખપણારૂપે અપેક્ષાની નિવૃત્તિ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે સિદ્ધ અવસ્થામાં અપેક્ષાની દુઃખપણારૂપે નિવૃત્તિ છે. ત્યાં પ્રશ્ન થાય કે સંસારી જીવો યોગની સાધના કરીને ૧૪મા ગુણસ્થાનકે યોગનો વિરોધ કરે છે, ત્યારે સર્વકર્મરહિત થાય છે; તેથી કર્મરહિત અવસ્થામાં તેઓ નિર્વાણ પામીને સિદ્ધશિલા ઉપર જાય છે તેથી સંસારઅવસ્થામાં જે સ્થાનમાં હતા તે સ્થાનથી અન્ય સ્થાનમાં જવા સ્વરૂ૫ અર્થાતરની પ્રાપ્તિ તેઓને પણ થઈ. આનાથી નક્કી થાય છે કે તેઓને પણ અર્થાતરની પ્રાપ્તિના કારણભૂત સિદ્ધ અવસ્થામાં જવાની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૫, ૫૬ અપેક્ષા છે, માટે સિદ્ધ અવસ્થામાં ગમનરૂપ અર્થાંતરની પ્રાપ્તિ હોવાથી સિદ્ધ અવસ્થામાં જવાની ઇચ્છારૂપ અપેક્ષાની નિવૃત્તિ છે, તેમ કહી શકાય નહિ. તેનું નિરાક૨ણ ક૨વા અર્થે પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધના જીવોને અર્થાંતરની પ્રાપ્તિ નથી એમ કહેલ છે અર્થાત્ આત્માથી અન્ય એવા પદાર્થના સંબંધરૂપ અર્થાંતરની પ્રાપ્તિ નથી, એમ કહેલ છે. કેમ અર્થાંતરની પ્રાપ્તિ નથી ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ સ્પષ્ટ કરે છે. ૫૫/૫૩૬ના અવતરણિકા : एतदेव भावयति અવતરણિકાર્ય -- આને જ ભાવન કરે છે=સિદ્ધના જીવોને અર્થાંતરની પ્રાપ્તિ નથી એને જ ભાવત કરે છે - ભાવાર્થ : સંસારી જીવોને ધનાદિની ઇચ્છા થાય છે ત્યારે આત્માથી વ્યતિરિક્ત એવા ધનાદિના સંબંધરૂપ અર્થાંતરની પ્રાપ્તિ છે તેનાથી ઇચ્છા શાંત થાય છે અને કોઈ એક ક્ષેત્રમાં હોય અને અન્ય ક્ષેત્રમાં જવાની ઇચ્છા થાય ત્યારે તે ક્ષેત્રમાં ગમનરૂપ અર્થાંતરની પ્રાપ્તિથી ઇચ્છા શાંત થાય છે. અને સિદ્ધના જીવો સર્વકર્મરહિત થવાથી પોતે જે અવસ્થામાં છે તે અવસ્થાથી અર્થાંતરની પ્રાપ્તિની ઇચ્છાવાળા નથી. તેથી કર્મરહિત થયા પછી તેઓને અર્થાંતરની પ્રાપ્તિ નથી. એ સ્પષ્ટ કરે છે સૂત્રઃ स्वस्वभावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपञ्चः । । ५६ / ५३७।। જે કારણથી સ્વસ્વભાવમાં નિયત એવા આ=સર્વકર્મથી રહિત એવા મુક્ત આત્મા, વિનિવૃત્ત ઈચ્છાના પ્રપંચવાળા છે=અત્યંત ઇચ્છાના સમૂહ વગરના છે તે કારણથી સિદ્ધના જીવોને અર્થાતરની પ્રાપ્તિ નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ૧૫૬/૫૩૭ના ટીકા ઃ સૂત્રાર્થ : - : - ‘સ્વસ્વમાનિયત: ' સ્વજીવસ્વરૂપમાત્રપ્રતિષ્ઠિતઃ, ‘ફ્રિ:' યસ્માર્, ‘સો’ માવાન્ સિદ્ધો ‘વિનિવૃત્તેच्छाप्रपञ्चः' अत्यन्तनिवृत्तसर्वार्थगोचरस्पृहाप्रबन्धः ।।५६ / ५३७ ।। ટીકાર્ય : ‘સ્વસ્વમાવનિયતઃ’ • ગોચરવૃત્તાપ્રવન્ય:।। હિ=જે કારણથી સ્વસ્વભાવ નિયત=પોતાના સ્વરૂપ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૬, ૫૭ માત્રમાં પ્રતિષ્ઠિત આકસિદ્ધ ભગવાન, વિનિવૃત ઇચ્છાના પ્રપંચવાળા છે અત્યંત નિવૃત થઈ છે સર્વ અર્થગોચર સ્પૃહાનો પ્રબંધ જેને તેવા છે. પ૬/૫૩૭ના ભાવાર્થ : સર્વકર્મરહિત થયેલો જીવ જે ક્ષણમાં સર્વકર્મથી મુક્ત થાય છે તે જ ક્ષણમાં પોતાના સ્વરૂપ માત્રમાં પ્રતિષ્ઠિત બને છે. આનાથી એ ફલિત થાય કે ૧૪માં ગુણસ્થાનક કાળમાં તે મહાત્મા પૂર્ણ સ્વસ્વભાવમાં ન હતા, પરંતુ કર્મજન્ય સ્વભાવ જે અનાદિકાળનો છે તે યોગસાધના દ્વારા ક્ષીણ કરતાં કરતાં ૧૪મા ગુણસ્થાનક સુધી તે કર્મજન્ય સ્વભાવ કંઈક અંશથી હતો. તેના પૂર્વે તે કર્મજન્ય સ્વભાવ અધિક હતો. આથી જ મિથ્યાત્વ અવસ્થામાં કર્મજન્ય સ્વભાવ પ્રચુર હતો તે ક્ષીણ થવાથી કંઈક અંશથી સ્વભાવ પ્રગટ થયો તોપણ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગજન્ય સ્વભાવ તે મહાત્મામાં હતો અને યોગનિરોધ કર્યા પછી તે યોગજન્ય સ્વભાવ પણ ગયો. તોપણ અવશેષ કર્મજન્ય સ્વભાવ વિદ્યમાન છે અર્થાત્ અવશેષ એવા અઘાતી કર્મ જન્ય સ્વભાવ વિદ્યમાન છે, આથી જ યોગનિરોધઅવસ્થામાં પણ શાતા-અશાતા આપાદક કર્મ જન્ય સ્વભાવ વિદ્યમાન છે. સર્વ કર્મ રહિત અવસ્થા હોવાથી મુક્ત થયેલા આત્મા પ્રથમ ક્ષણથી માંડીને સદા માટે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. અને જીવને જે કાંઈ પ્રાપ્તવ્ય હતું તે પોતાનું મૂળ સ્વરૂપ જ હતું. તેથી મુક્ત અવસ્થાની પ્રથમ ક્ષણથી માંડીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ સર્વ અર્થ વિષયક જે સ્પૃહાનો પ્રપંચ સંસારઅવસ્થામાં હતો તે અત્યંત નિવૃત્ત થાય છે. તેથી કોઈ પ્રકારની ઇચ્છા નહિ હોવાને કારણે અને જીવને પ્રાપ્તવ્ય એવું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું હોવાને કારણે તે જીવને અર્થાતરની પ્રાપ્તિ નથી. પ/પ૩૭ના અવતરણિકા - आकाशेनापि सह तस्य संबन्धं निराकुर्वनाह - અવતરણિતાર્થ - આકાશની સાથે પણ તેમના=સિદ્ધના જીવોના, સંબંધને નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારની ટીકાકારશ્રીની અવતરણિકા કરતાં વિશેષ પ્રકારનો અર્થ પૂર્વના પ્રતિસંધાનથી પ્રાપ્ત થાય છે તેથી અમે અન્ય પ્રકારે અવતરણિકા નીચે પ્રમાણે કરેલ છે. અવતરણિકા : જો સિદ્ધના આત્માઓ સ્વસ્વભાવ નિયત હોવાને કારણે અને સર્વથા ઈચ્છા વગરના હોવાને કારણે અથતરની પ્રાપ્તિ કરતા નથી તો જે ક્ષણમાં, જે ક્ષેત્રમાં સર્વકર્મરહિત બને છે તે ક્ષેત્રથી ઊર્ધ્વમાં લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કેમ કરે છે? અર્થાત તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ મનુષ્યક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રની પ્રાપ્તિરૂપ હોવાથી અથતરની પ્રાપ્તિ સ્વરૂપ જ છે તે પ્રકારની શંકાનું નિવારણ કરવા કહે છે – Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૭ સૂત્ર: अतोऽकामत्वात् तत्स्वभावत्वान्न लोकान्तक्षेत्राप्तिराप्तिः ।।५७/५३८ ।। સૂત્રાર્થ: આથી કમરહિત અવસ્થાની પ્રાપ્તિની પ્રથમ ક્ષણથી માંડીને સિદ્ધના આત્મા સ્વસ્વભાવનિયત અને વિનિવૃત્ત ઇચ્છાના પ્રપંચવાળા છે આથી, લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પ્રાપ્તિ નથી લોકાંત ક્ષેત્રની પ્રાતિરૂપ અર્થાતરની પ્રાપ્તિ નથી; કેમ કે અકામપણું છે કર્મરહિત થયા પછી મારે સિદ્ધક્ષેત્રમાં જવું છે એ પ્રકારનું કામનારહિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે જો સિદ્ધક્ષેત્રમાં જવાની કામના ન હોય તો મનુષ્યક્ષેત્રમાં મુક્ત થયેલા સિદ્ધના આત્મા સિદ્ધશિલા ઉપર કેમ જાય છે ? તેથી બીજો હેતુ કહે છે – તસ્વભાવપણું છે-મુક્ત થયેલા આત્માનું ઊર્ધ્વગમનસ્વભાવપણું છે, તેથી ધર્માસ્તિકાયની અવધિ સુધી ઊર્ધ્વ જઈને સ્થિર થાય છે. પ૭/પ૩૮. ટીકા :_ 'अतो' विनिवृत्तेच्छाप्रपञ्चत्वात् यद् 'अकामत्वं' निरभिलाषत्वं तस्मात् यत् 'तत्स्वभावत्वम्' अर्थान्तरनिरपेक्षत्वं तस्मात् 'न लोकान्तक्षेत्राप्तिः' सिद्धिक्षेत्रावस्थानरूपा 'आप्तिः' अर्थान्तरेण सह સંવન્યઃ સાપ૭/પ૨૮ાા ટીકાર્ચ - તો'.... સવઃ આથી વિનિવૃત ઇચ્છાનું પ્રપંચપણું હોવાથી, જે અકામપણું નિરભિલાષપણું. તેનાથી જે તસ્વભાવપણું અર્થાતર નિરપેક્ષપણું, તેનાથી=અર્થાતર નિરપેક્ષપણાના સ્વભાવથી લોકાંતક્ષેત્રની પ્રાપ્તિ-સિદ્ધક્ષેત્રના અવસ્થાનરૂપ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ, પ્રાપ્તિ નથી=અર્થાતરની સાથે સંબંધરૂપ પ્રાપ્તિ નથી. પ૭/૫૩૮. ભાવાર્થ આ ટીકાનો અર્થ કોઈ સ્પષ્ટતાથી જોડાતો નથી. તેથી અમે સૂત્રનો ભાવાર્થ અન્ય રીતે નીચે પ્રમાણે કરેલ છે – જીવ યોગનિરોધ કરીને જે ક્ષણમાં સર્વકર્મરહિત બને છે તે ક્ષણમાં અઢીદ્વીપના જે ક્ષેત્રમાં પોતે છે તે ક્ષેત્રથી ઊર્ધ્વમાં લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે. તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિરૂપ નથી. કેમ અર્થાતરની પ્રાપ્તિ નથી ? એથી કહે છે – જે ક્ષણમાં જીવ સર્વકર્મરહિત થાય છે તે ક્ષણમાં જીવ પોતાના સ્વરૂપ માત્રમાં પ્રતિષ્ઠિત થાય છે અને Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ / સુત્ર-૫૭, ૫૮ તે સ્વરૂપમાં જ સદા રહેનારો છે તેથી તે સ્વરૂપથી અન્ય સ્વરૂપની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિકાળમાં નથી. જેમ ૧૪માં ગુણસ્થાનકમાં તે જીવ કર્મવાળી અવસ્થામાં હતો અને કર્મરહિત થાય છે ત્યારે તે જીવને પૂર્ણ સ્વસ્વભાવની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ થાય છે. અને તે અર્થાતરની પ્રાપ્તિ થયા પછી તે અવસ્થાથી અન્ય અવસ્થાની પ્રાપ્તિરૂપ અર્થાતરની પ્રાપ્તિ તે મુક્ત અવસ્થાવાળા સિદ્ધના આત્માને નથી; કેમ કે સર્વપ્રયોજન વિષયક સ્પૃહા વગરના સિદ્ધના આત્મા છે માટે કોઈ પ્રયોજન અર્થે પ્રવૃત્તિ કરીને અર્થાતરની પ્રાપ્તિ કરતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે તે મહાત્મા મનુષ્યક્ષેત્રમાંથી મુક્ત થયા અને લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે તેથી તે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે – સર્વકર્મરહિત થયેલા તે મહાત્માને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિની કામના નથી. તેથી કામનાથી જેમ અર્થાતરની પ્રાપ્તિ થાય છે તેમ કામનાથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ થઈ નથી. માટે તેઓની લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિરૂપ નથી. અહીં પ્રશ્ન થાય કે જો મુક્ત થયેલા જીવને લોકાંત ક્ષેત્રમાં જવાની કામના ન હોય તો લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ તેમને કેમ થઈ ? તેમાં હેતુ કહે છે – તસ્વભાવપણું છે=સર્વકર્મરહિત મુક્ત થયેલા આત્માનું ઊર્ધ્વગમન સ્વભાવપણું છે. તેથી સર્વકર્મરહિત થયા પછી જેમ શેયને જાણવાની ઇચ્છા નહિ હોવા છતાં શેયનું જ્ઞાન તે પ્રકારના જીવના સ્વભાવને કારણે સિદ્ધના જીવોને થાય છે તેમ આ ક્ષેત્ર મને પ્રતિકૂળ છે, સિદ્ધશિલાનું ક્ષેત્ર મને અનુકૂળ છે તેવો કોઈ પરિણામ નહિ હોવા છતાં ઊર્ધ્વગમનનો સ્વભાવ હોવાને કારણે કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો ઊર્ધ્વમાં જાય છે અને લોકોના અંત પછી ધર્માસ્તિકાય નહિ હોવાથી ત્યારપછી ઊર્ધ્વગમન કરતા નથી. તેથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ સ્વભાવથી થઈ છે, માટે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ એ અર્થાતરની પ્રાપ્તિ નથી. Ifપ૭/પ૩૮II અવતરણિકા - एतदपि भावयति - અવતરણિકાર્ય :આને જ ભાવત કરે છે – આ અવતરણિકાનું તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. તેથી અમે અન્ય રીતે અવતરણિકા નીચે પ્રમાણે કરેલ છે. અવતરણિકા: કર્મથી મુક્ત થયેલો આત્મા લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે તે ઊર્ધ્વગમન સ્વભાવના કારણે કરે છે. ઈચ્છાને કારણે નથી કરતો એમ સૂત્ર-૫૭માં કહ્યું. ત્યાં શંકા થાય કે કર્મથી મુક્ત થયેલો આત્મા ઈચ્છાથી લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે એમ સ્વીકારીએ તો શું વાંધો ? એથી કહે છે – Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૮ સૂત્ર - औत्सुक्यवृद्धिर्हि लक्षणमस्याः, हानिश्च समयान्तरे ।।५८/५३९ ।। સૂત્રાર્થ : હિ=જે કારણથી, આનું ઈચ્છાનું, લક્ષણ ઓસ્ક્યની વૃદ્ધિ અને સમયાંતરમાં હાનિ છેઃપ્રાપ્તિના સમય પછી આગળના સમયમાં ઈચ્છાની હાનિ છે, તે કારણથી મુક્ત થયેલા આત્માની લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ ઈચ્છાથી થઈ નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. I૫૮/પ૩૯ll ટીકા - ‘મોસુચસ્ટ વૃદ્ધિ પ્રર્વ, ‘હિંદ' વક્ષ્માતિ, નક્ષi' સ્વરૂપમા, અત્તરWાતેઃ “વિશ્વ औत्सुक्यस्यैव भ्रंशः 'समयान्तरे' प्राप्तिसमयादग्रेतनसमयलक्षणे ।।५८/५३९।। ટીકાર્ચ - ગૌસુચી વૃદ્ધિઃ'..... સમયનક્ષને પા હિ જ કારણથી, આનું ઈચ્છાનું, લક્ષણ સ્વરૂપ, ઓસ્ક્યની વૃદ્ધિ-પ્રકર્ષ લક્ષણ છે. અને અર્થાન્તરની પ્રાપ્તિથી સમયાંતરમાં પ્રાપ્તિ સમયથી આગળના સમયરૂપ સમયાંતરમાં સુજ્યની જ હાનિ=ભ્રંશ અર્થાતરની પ્રાપ્તિનું લક્ષણ છે, એમ અવય છે. આ અર્થ કરવામાં કોઈ વિરોધ નથી. પરંતુ પૂર્વસૂત્ર સાથે તેનું યોજન ટીકાકારશ્રીએ કરેલ છે તેના બદલે અન્ય રીતે ઉચિત છે તેને સામે રાખીને નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે. I૫૮૫૩૯ ભાવાર્થ : સંસારમાં કોઈ કેદખાનામાં હોય અને કેદથી મુક્ત થાય ત્યારે તેને સ્વગૃહમાં જવાની ઉત્સુકતા થાય છે અને જવાનો પ્રારંભ ન કરે ત્યાં સુધી તેને જવાવિષયક ઉત્સુકતાની વૃદ્ધિ થાય છે. સ્વસ્થાને જવાનો પ્રારંભ કરે ત્યારપછીના સમયમાં તે સુક્યની હાનિ થાય છે અર્થાત્ તે સૂક્યનો નાશ થતો નથી, પરંતુ ગમનનો પ્રારંભ કરેલો હોવાથી કાંઈક કાંઈક ઔસુષ્ય ઘટે છે અને સ્વસ્થાને પહોંચે છે ત્યારે તે સુક્ય શાંત થાય છે. તેમ કર્મના બંધનથી બંધાયેલ આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે કેદમાંથી છૂટેલા મનુષ્યની જેમ “હું લોકાંત ક્ષેત્રરૂપ મારા સ્થાને જાઉં” તેવી ઇચ્છા પણ મુક્ત આત્માને થતી નથી, કેમ કે તેવી ઇચ્છા ગમનના પ્રારંભ સુધી ઔસ્ક્યની વૃદ્ધિવાળી હોય છે અને ગમનના પ્રારંભ પછી ક્રમસર ઘટતી હોય છે. અને મુક્ત થયેલા આત્મામાં ઔસ્ક્યની વૃદ્ધિ અને હાનિસ્વરૂપ ઇચ્છા સંભવે નહિ, પરંતુ કામના વગર જ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરે છે માટે કેદમાંથી મુક્ત થયેલા પુરુષને સ્વગૃહની પ્રાપ્તિની જેવી મુક્ત આત્માને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ અર્થાતરની પ્રાપ્તિ રૂપ નથી; કેમ કે મુક્ત થયેલા આત્માને માટે મનુષ્યક્ષેત્ર કે સિદ્ધશિલાનું ક્ષેત્ર સમાન જ છે. ફક્ત જીવસ્વભાવથી જ સિદ્ધ થયેલા જીવો લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે. પ૮/પ૩લા Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૯ અવતરણિકા : ननु किमिदमौत्सुक्यलक्षणं सिद्धे नास्ति ? अत आह - અવતરણિકાર્ય : સિદ્ધમાં આ ઔત્સુક્યલક્ષણ=સિદ્ધક્ષેત્રમાં જવાની ઇચ્છારૂપ ઔત્સક્યલક્ષણ, કેમ નથી ? આથી કહે છે : - ભાવાર્થ: પૂર્વસૂત્રમાં ઇચ્છાનું લક્ષણ બતાવ્યું અને તેવી ઇચ્છાથી સિદ્ધના જીવો લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરતા નથી, તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે સૂત્ર : ન ચૈતન્ તસ્ય મળવત:, ગાળાનું તથાસ્થિતેઃ ।।૬/૧૪૦|| સૂત્રાર્થ અને તે ભગવંતને=સિદ્ધ ભગવંતને, આ=ઇચ્છાનું લક્ષણ, નથી; કેમ કે આકાલ તે પ્રકારની અવસ્થિતિ છે=જે ક્ષણમાં કર્મરહિત થાય છે તે ક્ષણમાં જે સ્વરૂપવાળા છે તે સ્વરૂપવાળા સદા રહે છે. ૫૯/૫૪૦]] ૨૩૭ — ..... ટીકા ઃ ‘ન ચ' નૈવ ‘તદ્' અર્થાન્તરપ્રાપ્તિલક્ષળમનન્તરોતૢ ‘તસ્ય' સિદ્ધ ‘માવતઃ, ગાતું' सर्वमप्यागामिनं कालं यावत् 'तथावस्थिते:' प्रथमसमयादारभ्य 'तथा' तेनैव प्रथमसमयसंपन्नेनैकेन निष्ठितार्थत्वलक्षणेन स्वरूपेणावस्थानात् ।।५९/५४० ।। ટીકાર્થ ઃ “ન પ’ સ્વરૂપેળાવસ્થાનાત્ ।। અને આ=અર્થાંતર પ્રાપ્તિરૂપ અનંતરમાં કહેવાયેલું ઔત્સક્ય, તેમને નથી જ=સિદ્ધ ભગવંતોને નથી જ; કેમ કે આકાલ=સર્વ પણ આગામી કાલ સુધી, તે પ્રકારની અવસ્થિતિ છે=પ્રથમ સમયમાં સંપન્ન એવા એકતિષ્ઠિતાર્થપણારૂપ સ્વરૂપરૂપ તેનાથી જ અવસ્થાન છે. ।।૫૯/૫૪૦ા * ટીકાકારશ્રીએ કરેલ અર્થમાં કોઈ વિરોધ નથી. ફક્ત પૂર્વ સાથેના જોડાણ અર્થે નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ છે. ભાવાર્થ: ૧૪મા ગુણસ્થાનકના અંતે સર્વકર્મનો ક્ષય થવાથી સિદ્ધ ભગવંતો સર્વકર્મથી રહિત બને છે. તે વખતે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૯, ૧૦ તેઓ પોતાના સ્વભાવમાં નિયત પરિણામવાળા હોય છે અને તે સ્વભાવનિયત પરિણામ સદા વર્તે છે. તેથી તેઓને સૂત્ર-૫૮માં કહ્યું તેવા લક્ષણવાળી ઇચ્છા હોતી નથી. તેથી ઇચ્છાથી તેઓ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરતા નથી. માટે લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ તેઓને માટે અર્થાતરની પ્રાપ્તિ નથી. આનાથી એ ફલિત થાય કે જીવ કર્મરહિત બને છે તે વખતે તેનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવમાં ક્યારેય પરિવર્તન થતું નથી. અને ઇચ્છાપૂર્વક સ્થાનાંતરની પ્રાપ્તિ આદિ કૃત્ય કરવામાં આવે, ત્યારે તે જીવ પ્રથમ ઇચ્છાવાળો હોય છે અને સ્થાનાંતરની પ્રાપ્તિ થાય છે ત્યારે ઇચ્છા શાંત થાય છે. તેથી ઇચ્છાપૂર્વકના સ્થાનાંતર ગમનમાં સદા એક સ્વભાવની પ્રાપ્તિ નથી; પરંતુ પૂર્વમાં ઇચ્છાવાળો સ્વભાવ હતો અને ઉત્તરમાં શાંત થયેલી ઇચ્છાવાળો સ્વભાવ છે તેમ માનવું પડે. અને સિદ્ધ ભગવંતો કર્મક્ષયથી માંડીને સદા એક સ્વભાવવાળા હોવાથી ઇચ્છાથી લોકાંત ક્ષેત્રમાં જતા નથી, તોપણ જીવના ઊર્ધ્વગમનના સ્વભાવવાળા હોવાથી લોકાંત ક્ષેત્રમાં જાય છે અને તે સ્વભાવ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પછી પણ તેમનામાં વિદ્યમાન હોવાથી લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ પછી પણ ઊર્ધ્વગમનની ક્રિયાની પ્રાપ્તિ તેમને થવી જોઈએ, છતાં ગતિસહાયક દ્રવ્યના અભાવને કારણે જ ત્યારપછી ઊર્ધ્વગમનની પ્રાપ્તિ સિદ્ધના જીવોને નથી. પલ/પ૪૦ના અવતરણિકા - एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ - આ પણ શેનાથી છે ? એથી કહે છેઃસિદ્ધ ભગવંતો આકાલ તે પ્રમાણે અવસ્થિત છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એ પણ શેનાથી છે ? એથી કહે છે – સૂત્ર : વર્મલયાવિશેષાત્ દૂ૦/૧૪૧ સૂત્રાર્થ : કર્મક્ષયનો અવિશેષ હોવાથી પ્રથમ ક્ષણથી માંડીને જ સદા માટે તે પ્રકારે અવસ્થિતિવાળા સિદ્ધના જીવો છે એમ સંબંધ છે. I૬૦/પ૪૧|| ટીકા : 'कर्मक्षयस्य' कात्न्येन सिद्धत्वप्रथमक्षण एव संजातस्य, सर्वक्षणेषु 'अविशेषात्' अभेदात् I૬૦/૪ ટીકાર્ચ - ર્મક્ષયસ્થ' .... મેલા કર્મક્ષયનો=સિદ્ધત્વના પ્રથમ ક્ષણમાં જ સંપૂર્ણથી થયેલા કર્મક્ષયનો, Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦, ૧૧ સર્વ ક્ષણોમાં અવિશેષ હોવાથી અભેદ હોવાથી, સિદ્ધના જીવો સદા એક સ્વભાવથી અવસ્થિત છે, એ પ્રમાણે અવય છે. II૬૦/૫૪૧II ભાવાર્થ : સંસારી અવસ્થામાં જીવનો કર્મજન્ય સ્વભાવ છે તેથી સર્વ જીવસ્થાનકોમાં અને સર્વ ગુણસ્થાનકોમાં જીવનો સ્વભાવ પ્રતિક્ષણ અન્ય અન્ય પરિણામરૂપે પામે છે. પરંતુ સર્વકર્મથી મુક્ત થયા પછી જીવથી અન્ય એવા કર્મનો કે દેહનો જીવને સંબંધ નથી, તેથી તન્ય કોઈ સ્વભાવની પ્રાપ્તિ જીવમાં નથી. પરંતુ કર્મમુક્ત થયેલો આત્મા કેવળ જીવ છે અને તે કેવળ એવા જીવનો સ્વભાવ પરિવર્તન કરે તેવું કોઈ કારણ વિદ્યમાન નથી તેથી સદા એક સ્વભાવવાળો જીવ છે. માટે સિદ્ધત્વની પ્રાપ્તિની પ્રથમ ક્ષણમાં જીવનો જે સ્વભાવ છે તે જ સ્વભાવ દ્વિતીય આદિ ક્ષણમાં છે. તેથી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિથી સદા કાળ એકસ્વભાવવાળા સિદ્ધના જીવો છે, માટે ઇચ્છાથી સિદ્ધના જીવોને લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ નથી. માટે સિદ્ધના જીવો ક્યારેય પણ અર્થાતરને પ્રાપ્ત કરતા નથી. II૬૦/પ૪પા અવતરણિકા : एवं सति यत्सिद्धं तदाह - અવતરણિતાર્થ : આમ હોતે છતે= પ્રથમ ક્ષણથી માંડીને સદા માટે સિદ્ધના જીવોને કર્મક્ષયનો અવિશેષ હોવાથી સિદ્ધના જીવોને અતરની પ્રાપ્તિ નથી એમ હોતે છતે, જે સિદ્ધ થયું તેને કહે છે – સૂત્ર : ત્તિ નિરુપમુસિદ્ધિઃ Tદ્દ/૪રા સૂત્રાર્થઃ આ પ્રમાણે સિદ્ધના જીવોને અથાંતરની પ્રાપ્તિ નથી એ પ્રમાણે નિરુપમ સુખની સિદ્ધિ છે. II૬૧/પ૪રા ટીકા - “જિ” વમન્સુચત્તિશનિવૃર્નિશુદ્ધિ સિદ્ધનાં શ્રદ્ધા પાદર/૧૪રા. ટીકાર્ય : ત્તિ'.... શ્રદ્ધા . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સુક્યની આત્યંતિક નિવૃત્તિ હોવાને કારણે, સિદ્ધોને નિરુપમ સુખની સિદ્ધિ શ્રદ્ધેય છે. ૬૧/૫૪રા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૧, શ્લોક-૪ ભાવાર્થ - સિદ્ધના જીવો સર્વકર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે જે અવસ્થા છે તે અવસ્થાથી અન્ય અવસ્થારૂપ અર્થાતરની પ્રાપ્તિ કરતા નથી. એથી સદા સુસ્વાચ્ય અવસ્થાવાળા છે. તેથી સિદ્ધના જીવોને નિરુપમ સુખની સિદ્ધિ છે. II૧/પ૪રા અવતરણિકા - अथोपसंहरनाह - અવતરણિકાર્ય : હવે ઉપસંહારને કરતાં=પ્રસ્તુત અધ્યયનના ઉપસંહારને કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ આઠમા અધ્યાયના શ્લોક-૧માં કહ્યું કે પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે અને શ્લોક-રમાં કહ્યું કે આ જગતમાં આનાથી કોઈ ઉત્તમ સ્થાન નથી અને શ્લોક-૩માં કહ્યું કે આવા ઉત્તમ સ્થાનને પામેલા જીવોનાં પાંચેય મહાકલ્યાણકો ત્રણ લોકના સુખને કરનારાં છે. અને તેઓ સ્વાર્થની સંસિદ્ધિ કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – શ્લોક : सध्यानवह्निना जीवो दग्ध्वा कर्मेन्धनं भुवि । सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ।।४।। શ્લોકાર્ચ - સધ્યાનરૂપી અગ્નિ દ્વારા કર્મ-ઇંધનને બાળીને તે જીવ સબ્રહ્માદિ પદ વડે કહેવાયેલા પરમપદને પ્રાપ્ત કરે છે. Illi ટીકા : 'सद्ध्यानवह्निना' शुक्लध्यानलक्षणज्वलज्ज्वलनेन करणभूतेन 'जीवो' भव्यजन्तुविशेष, 'दग्ध्वा' प्रलयमानीय कर्मेन्धनं' भवोपग्राहिकर्मलक्षणं 'भुवि' मनुष्यक्षेत्रलक्षणायाम्, किमित्याह-'सद्ब्रह्मादिपदैः,' सद्भिःसुन्दरैः ‘ब्रह्मादिपदैः' ब्रह्मलोकान्तादिभिर्ध्वनिभिः 'गीतं' शब्दितं 'सः' आराधितशुद्धसाधुधर्मो નીવો ‘ત્તિ પ્રતિપથ પર પતિ પાસા ટીકાર્ય : ધ્યાનવન્નિના' ... રૂત્તિ સધ્યાનરૂપી અગ્નિથી કરણભૂત એવા શુક્લધ્યાન રૂપ બળતા Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | શ્લોક-૪, ૫ ૨૪૧ અગ્નિથી જીવ=ભવ્યજંતુવિશેષ કર્મઇંધણને બાળીને=ભવોપગ્રાહીકર્મલક્ષણ કર્મઇંધણને પ્રલય કરીને, મનુષ્યક્ષેત્રરૂપ ભૂમિમાં સબ્રહ્માદિ પદ વડે સુંદર એવા બ્રહાલોકાંતાદિ શબ્દો વડે, કહેવાયેલા પરમપદને તે=આરાધિત શુદ્ધ સાધુધર્મવાળો જીવ, પ્રાપ્ત કરે છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. જો ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રથમ અધ્યાયથી માંડીને અત્યાર સુધી જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું તે ધર્મના સ્વરૂપને જિનવચન અનુસાર યથાર્થ જાણીને, તે “ધર્મ જ જીવનું એકાંત હિત છે' તેવી શુદ્ધ રુચિને ધારણ કરીને સ્વભૂમિકા અનુસાર જે જીવ તે ધર્મ સેવે છે અને ઉત્તર ઉત્તરના ધર્મસેવન પ્રત્યે બદ્ધરુચિ ધારણ કરે છે તે જીવ ક્રમસર ઉત્તર ઉત્તરના ધર્મને પામીને શુદ્ધ સાધુધર્મનો આરાધક બને છે. અને શુદ્ધ સાધુધર્મના સેવનના બળથી તે મહાત્મા નિર્વિકલ્પ સામાયિક રૂપ અસંગભૂમિકાને પ્રાપ્ત કરે છે, જેના બળથી ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને વીતરાગ સર્વજ્ઞ બને છે અને ઉચિત કાળે શુક્લધ્યાનના ચરમ બે પાયારૂપ સદ્દધ્યાનરૂપી અગ્નિ દ્વારા ભવોપગ્રાહી કર્મનો નાશ કરે છે, જેનાથી સર્વકર્મરહિત અવસ્થાને તે મહાત્મા પ્રાપ્ત કરે છે જે અવસ્થા સબ્રહ્માદિ ઉત્તમ શબ્દોથી વાચ્ય છે; કેમ કે જીવનું બ્રહ્મસ્વરૂપ છે અને તે બ્રહ્મસ્વરૂપ પરિપૂર્ણ ત્યાં પ્રગટ થયેલું છે, તેથી સિદ્ધના આત્માઓ “સબ્રહ્માદિ પદથી વાચ્ય બને છે. જો અવતરણિકા - न च वक्तव्यम् - अकर्मणः कथं गतिरित्याह - અવતરણિકાર્ય : અને કર્મ વગર ગતિ કઈ રીતે થાય ? એમ ન કહેવું. એથી કહે છે – શ્લોક - पूर्वावेधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात् समयेनानुगुण्यतः ।।५।। શ્લોકાર્ચ - પૂર્વના આવેધના વશથી જ તસ્વભાવપણાથી અને અનંતવીર્યયુક્તપણું હોવાથી, સમયના આનુગુણ્યથી તે જીવ પરમપદને પ્રાપ્ત કરે છે એમ પૂર્વ શ્લોક સાથે સંબંધ છે. llll ટીકા - ‘પૂર્વાઇવશા‘પૂર્વ સંસારાવસ્થાથાં જ ‘માવેશઃ' ગાવેશ મનસ્ય, તસ્ય ‘વશ:,' તસ્મા, 'एव'शब्दोऽवधारणे, 'तत्स्वभावत्वतः,' सः ऊर्ध्वगमनलक्षणो बन्धनमुक्तत्वेनैरण्डबीजस्येव स्वभावो Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૫, ૬ यस्य स तथा, तद्भावस्तत्त्वम्, तस्मात्, 'तथे'ति हेत्वन्तरसमुच्चये, 'अनन्तवीर्ययुक्तत्वाद्' अपारसामर्थ्यसंपन्नत्वात् समयेनैकेन 'आनुगुण्यतः' शैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य समश्रेणितया, 'परमपदं याती'त्यनुवर्तते इति ।।५।। ટીકાર્ય : ‘પૂર્વાથવશ' . તિ | પૂર્વના આવેધતા વશથી જ=સંસારઅવસ્થામાં પૂર્વે જે ગમનનો આવેધ હતો તેના વશથી જ, અને તસ્વભાવથી=બંધનમુક્તપણાથી એરંડલા બીજની જેમ ઊર્ધ્વગમનલક્ષણ તે સ્વભાવથી, અને અનંતવીર્યયુક્તપણું હોવાથીઅપાર સામર્થસંપન્નપણું હોવાથી, એક સમય વડે આનુગુણ્યથી શૈલેશી અવસ્થાથી અવષ્ટબ્ધક્ષેત્રની અપેક્ષા રાખીને સમશ્રેણીપણાથી 'પરમપદમાં જાય છે' એ કથત પૂર્વના શ્લોકથી અનુવર્તન પામે છે. રતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પા. ભાવાર્થ - સંસારઅવસ્થામાં જીવ કર્મને વશ પરિભ્રમણ કરવાના સ્વભાવવાળો હતો, પૂર્વના તે ગમનશીલ સ્વભાવના વસથી જ જીવનું તે પ્રકારનું ઊર્ધ્વગમન થવાથી જીવ લોકાંત ક્ષેત્રમાં જાય છે. અર્થાત્ જેમ દંડ દ્વારા ચક્રનું ભ્રમણ કરવામાં આવે તો તે ભ્રમણના વશથી ઉત્તરમાં દંડ દ્વારા ચક્રના ભ્રમણ વગર ચક્ર સ્વાભાવિક ભ્રમણ કરે છે તેમ સિદ્ધના જીવો પૂર્વના ગમનના પરિણામના વશથી ઉત્તરમાં ઊર્ધ્વગમન કરે છે તેથી મુક્ત આત્મા લોકાંત ક્ષેત્રમાં જાય છે. વળી, જીવનો ઊર્ધ્વગમન સ્વભાવ હોવા છતાં સિદ્ધના જીવોની જેમ સંસારી જીવો ઊર્ધ્વમાં જઈ શકતા નથી; કેમ કે સંસારી જીવો કર્મથી લેપાયેલ છે. કર્મનો લેપ દૂર થવાથી ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે કર્મથી મુક્ત જીવો લોકાંતમાં જાય છે. વળી, સંસારી જીવોનું વ્યાઘાતક એવું વર્તાતરાયકર્મ છે, તેથી લોકાંત ક્ષેત્રમાં જતા નથી. પરંતુ સિદ્ધના જીવોને વ્યાઘાતક વર્યાતરાયકર્મ નહિ હોવાથી અનંતવીર્યયુક્ત છે. તેથી મુક્ત થયા પછી સિદ્ધના જીવો લોકાંત ક્ષેત્રમાં જાય છે. સિદ્ધશિલા ઉપર ગમન પણ સમયના આનુગુણ્યથી થાય છે અને શૈલેશીઅવસ્થાકાળમાં જેટલા ક્ષેત્રમાં તેમના આત્મપ્રદેશો હતા તેને અનુરૂપ ઉપરના આકાશપ્રદેશની સમાન શ્રેણીથી લોકાંત જાય છે. વળી, સમયાંતરને સ્પર્શ કર્યા વિના જે સમયમાં સર્વકર્મરહિત થાય છે તે સમયમાં જ અસ્પૃશદ્ગતિથી લોકાંત ક્ષેત્રને પ્રાપ્ત કરે છે. પણ શ્લોક : स तत्र दुःखविरहादत्यन्तसुखसंगतः । तिष्ठत्ययोगो योगीन्द्रवन्धस्त्रिजगतीश्वरः ।।६।। Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪3 ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧ ।। इति धर्मबिन्दौ [शेष]धर्मफलविधिः अष्टमोऽध्यायः समाप्तः ।। कृतिराचार्यश्रीहरिभद्रस्येति । मंगलं महाश्रीः ।। શ્લોકાર્ચ - અયોગવાળો યોગીન્દ્રથી વંધ, ત્રિજગતીશ્વર ત=સધ્યાનરૂપ અગ્નિથી કર્મઇંઘણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુઃખના વિરહને કારણે, અત્યંત સુખથી યુક્ત રહે છે. IIકા. આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ધર્મબિન્દુમાં ધર્મબિન્દુ નામના ગ્રંથમાં, (શેષ) ઘર્મફલની વિધિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો. આ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની કૃતિ છે. એથી મંગલ અને મહાશ્રી છે પ્રસ્તુત ગ્રંથ મંગલરૂપ છે અને મહાસંપત્તિરૂપ છે. || ટીકાઃ સઃ' અનન્તરો નીવ: ‘તત્ર' સિદ્ધિક્ષેત્રે ‘વિ ' શરીરમાનસવથાવૈઘુત,વિમિત્યદ - 'अत्यन्तसुखसंगतः' आत्यन्तिकैकान्तिकशर्मसागरोदरमध्यमग्नस्तिष्ठति 'अयोगो' मनोवाक्कायव्यापारविकलः 'योगीन्द्रवन्द्यो' योगिप्रधानमाननीयः, अत एव 'त्रिजगतीश्वरः' द्रव्यभावापेक्षया सर्वलोकोपरिभागवर्तितया जगत्त्रयपरमेश्वर इति ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिरष्टमोऽध्यायः સમાપ્ત: || ટીકાર્ય : ' . રૂતિ તેઅનંતર શ્લોકમાં કહેલ જીવ= ધ્યાનરૂપ અગ્નિથી કર્મઇધણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુવિરદ=શારીરિક અને માનસિક બાધાથી રહિતને કારણે, અત્યંત સુવસંતિ આત્યંતિક અને એકાંતિક સુખસાગરના ઉદરના મધ્યમાં મગ્ન રહે છે. વળી, તે જીવ કેવો છે ? તે કહે છે – મન, વાફ અને કાય વ્યાપાર વિકલવાળો છે, યોગીન્દ્રવંદ્ય યોગીઓના ઈન્દ્ર એવા તીર્થકરો કે ગણધરોથી વંદ્ય છે. આથી જ યોગીઓના ઈન્દ્રથી વંદ્ય છે આથી જ, ત્રણ જગતના ઈશ્વર છે દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ સર્વલોકના ઉપરીભાગવર્તીપણું હોવાથી જગન્નયના પરમેશ્વર છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૧ આ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિજી દ્વારા વિરચિત ધર્મબિન્દુ પ્રકરણની વૃત્તિમાં વિશેષથી ધર્મફલની વિધિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ: સપ્લાનરૂપી અગ્નિ દ્વારા સર્વ કર્મોને બાળીને મુક્ત થયેલો જીવ શ્લોક-પમાં કહ્યું તેમ સિદ્ધશિલા ઉપર પરમપદને પ્રાપ્ત કરે છે અને તે સ્થાનને પ્રાપ્ત કર્યા પછી તે આત્મા શાશ્વતા ત્યાં જ રહે છે, પરંતુ સંસારી જીવોની જેમ અન્ય અન્ય ગતિમાં ગમન કરતા નથી. વળી, સંસારી જીવોને શારીરિક અને માનસિક બાધાકૃત જે દુઃખો છે તે દુઃખોનો વિરહ સિદ્ધના જીવોને છે; કેમ કે શરીરની અને મનની બાધાની પ્રાપ્તિનાં કારણભૂત શરીર અને મનનો જ અભાવ છે. તેથી સંસારી જીવોને જે શારીરિક અને માનસિક યાતનાકૃત દુઃખ વર્તે છે તે કોઈ પ્રકારનું દુઃખ સિદ્ધના જીવોને નથી. તેથી સિદ્ધના જીવોને અત્યંત સુખ હોવાથી આત્યંતિક સુખ છે તેઓનું સુખ સદાકાળ રહેવાનું છે અને લેશ પણ દુ:ખના સંગ વગરનું સુખ હોવાથી એકાંતિક સુખ છે. જ્યારે સંસારવર્તી જીવોને જે કાંઈ સુખ પ્રાપ્ત થાય છે તે સદા રહેતું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનું સુખ શ્રમ આદિ દુઃખથી આવિષ્ટ હોવાથી એકાંતે સુખ નથી અને સદા રહેનાર નહિ હોવાથી આત્યંતિક નથી, જ્યારે સિદ્ધના જીવોને આત્યંતિક અને એકાંતિક સુખ છે. વળી, તે સિદ્ધના જીવો મન-વચન અને કાયાના વ્યાપારથી રહિત છે, તેથી અયોગવાળા છે માટે યોગકૃત કદર્થના નથી. વળી, તે સિદ્ધના જીવો યોગીઓમાં ઇન્દ્ર એવા તીર્થકરો અને ગણધરો આદિથી વંદ્ય છે; કેમ કે તે યોગીઓને પણ પ્રાપ્તવ્ય સિદ્ધનું સ્વરૂપ જ છે. વળી, સિદ્ધના જીવો ત્રણ જગતના ઈશ્વર છે, કેમ કે દ્રવ્યથી લોકના સૌથી ઉપરના ભાગમાં રહેલા છે માટે સર્વ જીવો કરતાં શ્રેષ્ઠ સ્થાનમાં રહેલા છે અને ભાવથી સર્વ ઉપદ્રવ વગરની અવસ્થાવાળા છે તેથી સર્વ જીવો કરતાં શ્રેષ્ઠ છે. માટે ત્રણ જગતના જીવોના પરમેશ્વર છે અથવા ત્રણ જગતના જીવો તેમના જ્ઞાનની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રવર્તતા નથી તેથી ત્રણ જગતના પરમેશ્વર છે. ધર્મસેવનનું અંતિમ ફળ એ જીવ માટે સિદ્ધ અવસ્થા છે, આનાથી ધર્મનું અન્ય કોઈ શ્રેષ્ઠ ફળ નથી. માટે પૂર્ણ સુખના અર્થી જીવે ધર્મનું પારમાર્થિક સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યું તેને સર્વ ઉદ્યમથી સમ્યફ જાણવા યત્ન કરવો જોઈએ અને તેને જાણ્યા પછી તે સ્થિર પરિચિત કરવું જોઈએ અને સ્થિર પરિચિત કર્યા પછી અપ્રમાદ ભાવથી સ્વભૂમિકા અનુસાર તે ધર્મને સેવવો જોઈએ; જેથી સમ્યગુ સેવાયેલો ધર્મ ઉત્તર ઉત્તર વૃદ્ધિ પામીને ધર્મના અંતિમ ફળનું અવશ્ય કારણ બને છે. કા ટીકાકારે પ્રસ્તુત ટીકા કયા પ્રયોજનથી લખી છે? તે સ્પષ્ટ કરે છે – Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૬ ટીકા - नाविःकर्तुमुदारतां निजधियो वाचां न वा चातुरीमन्येनापि च कारणेन न कृता वृत्तिर्मयाऽसौ परम् । तत्त्वाभ्यासरसादुपात्तसुकृतोऽन्यत्रापि जन्मन्यहं, सर्वादीनवहानितोऽमलमना भूयासमुच्चैरिति ।।१।। ટીકાર્ય : નાવિવર્તુમુદારતાં .... મૂયાસમુક્વેરિતિ મારા વડે આ વૃત્તિ પોતાની બુદ્ધિની ઉદારતાનો આવિષ્કાર કરવા માટે અર્થાત્ પોતાની બુદ્ધિ વિશાળ છે તે બતાવવા માટે કરાઈ નથી અથવા વાણીના ચાતુર્યને પ્રગટ કરવા માટે કરાઈ નથી અને અન્ય પણ કોઈ કારણથી કરાઈ નથી=ખ્યાતિ આદિ અન્ય કોઈ કારણ અર્થે કરાઈ નથી. પરંતુ તત્વના અભ્યાસના રસથી ટીકા રચવાને કારણે જે તત્વના અભ્યાસનો રસ પ્રગટ થયો તેના વશથી, પ્રાપ્ત થયેલા સુકૃતવાળો હું અન્ય પણ જન્મમાં સર્વ અદીતને વહન કરવાથી આનીતઃપ્રાપ્ત એવા, અમલ મનવાળો અત્યંત થાઉં એ પ્રકારના આશયથી મેં આ વૃત્તિ કરી છે એમ અવય છે. II૧] ભાવાર્થ ટીકાકારશ્રી મુનિચંદ્રસૂરિએ પોતે ટીકા કયા આશયથી કરી છે ? તે આશયને પોતાના આત્મામાં સ્થિર કરવા અને પોતાના તે પ્રકારના આશયને અભિવ્યક્ત કરવા પ્રસ્તુત શ્લોકમાં કહે છે – મારી બુદ્ધિને લોકો આગળ બતાડવા અર્થે મેં આ ટીકા કરેલ નથી. વળી, મારી વાણીના ચાતુર્યને પ્રગટ કરવા અર્થે મેં આ ટીકા કરેલ નથી. કે વિદ્વાનોની પંક્તિમાં પોતે સ્થાન પામે તે પ્રકારના અન્ય પણ કોઈ કારણથી પોતે ટીકા કરેલ નથી. પરંતુ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનકાળમાં ટીકા રચવાથી તે ગ્રંથના તત્ત્વના અભ્યાસના રસથી અર્થાત્ પ્રસ્તુત ગ્રંથના સૂક્ષ્મ ભાવો ટીકા રચવાના કાળમાં પોતાના હૈયાને પૂછ્યું તેનાથી જે પ્રાપ્ત થયેલું સુકૃત છે, તેવા સુકૃતવાળો હું અન્ય જન્મમાં અત્યંત તેવા પ્રકારના નિર્મળ મનવાળો થાઉં જેથી પુદ્ગલના બાહ્ય ભાવો પ્રત્યે સંગ કરીને જે દીનભાવો આત્મામાં અનાદિકાળથી વર્તે છે તેની હાનિથી પ્રગટ થાય તેવો નિર્મળ બોધ મને જન્માંતરમાં પ્રાપ્ત થાય. જેથી ભગવાનનો ધર્મ તે રીતે આત્મામાં સ્થિર થાય જેથી પોતાનો આત્મા શીઘ્ર વીતરાગ બને. આ પ્રકારના ઉત્તમ આશયથી ટીકાકારશ્રીએ ટીકા રચી છે ટીકા : ।। इति श्रीमुनिचन्द्रसूरिविरचिता धर्मबिन्दुप्रकरणवृत्तिः समाप्ता ।। प्रत्यक्षरं निरूप्यास्या ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्राणि त्रीणि पूर्णानि बुध्यताम् ।।१।। Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સુત્ર-૧ ટીકાર્ચ - તિ.... શુધ્ધતમ્ I આ પ્રકારે શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુ પ્રકરણની વૃત્તિ સમાપ્ત થઈ. એ પ્રતિ અક્ષરને ગણીને આ ગ્રંથનું માન=પ્રમાણ વિનિશ્ચિત કરાયું છે. કેટલું છે ? તે સ્પષ્ટ કરે છે – અનુબ્રુપ શ્લોકોની દષ્ટિથી પૂર્ણ ત્રણ હજાર શ્લોક પ્રમાણ જાણવું. [૧] ધર્મબિંદુ પ્રકરણ સમાપ્ત. Page #266 -------------------------------------------------------------------------- ________________ यत्किञ्चन शुभं लोके स्थानं तत्सर्वमेव हि / अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः / / લોકમાં આનુolધા ગુણયુકડી જે કાંઈ શુભાન છે તો સાર્વી જ મનુષ્ય માંથી પ્રાપ્ત કરે છે. : પ્રકાશક : માતા ગઈ.' મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 'ટેલિ./ફેકસ : (079) 26604911, ફોન : 32457410 , E-mail : gitarthganga@yahoo.co.in