SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૬, ૨૭ સૂત્રાર્થ - જીવવીર્યનો ઉલ્લાસ હોવાથી શુભતર કૃત્યોનો ઉદય થયેલો છે. ર૬/૪૬૯ll ટીકા : 'जीववीर्यस्य' परिशुद्धसामर्थ्यलक्षणस्य 'उल्लासाद्' उद्रेकात् ।।२६/४६९।। ટીકાર્ચ - નીરવીર્વચ' . ફ્લેશાત્ જીવવીર્યનો-પરિશુદ્ધ સામર્થરૂપ જીવવીયેતો, ઉલ્લાસ થયેલો હોવાથી ઉદ્રક હોવાથી, શુભતર કર્મોનો ઉદય થયેલો છે. I૨૬/૪૬૯iા ભાવાર્થ : તે મહાત્મા કેટલાક ભવોથી સંયમ સેવીને દેવભવમાં જાય છે, ત્યાં પણ વિશિષ્ટ ધર્મની શક્તિનો સંચય કરે છે, જેથી મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવો કરી શકે તેવા જીવવીર્યનો ઉલ્લાસ થવાથી તે મહાત્માને શુભતર કર્મોનો પરિપાક થયો છે. તેના કારણે ક્લિષ્ટકર્મોનું વિગમન થયું છે. તેથી વર્તમાનના ભવમાં તે મહાત્માને સર્વ ભોગસામગ્રી વિશિષ્ટતર પ્રાપ્ત થઈ છે તેમ પૂર્વસૂત્રોની સાથે સંબંધ છે. ૨૬/૪કલા અવતરણિકા - ષોડપિ – અવતરણિયાર્થ:આ પણ જીવવીર્યનો ઉલ્લાસ પણ કેમ થયો છે? એથી કહે છે – સૂત્ર: પરિતિવૃદ્ધ તર૭/૪૭૦ || સૂત્રાર્થ - પરિણતિની વૃદ્ધિ થવાથી ઘણા ભવોના અભ્યાસ દ્વારા આત્માનાં પારમાર્થિક સ્વરૂપને પશે એવી પરિણતિની વૃદ્ધિ થવાથી, જીવવીર્ય ઉલ્લાસ પામે છે એમ અન્વય છે. l૨૭/૪૭oll ટીકા - પરિપતેઃ '=તી તસ્ય ગુમાવ્યવસાયસ્થ, “વૃદ્ધ =વર્ષાત્ ાર૭/ર૦૦પ ટીકાર્થઃ‘પરિબળો'.... સન્ | પરિણતિની તે તે શુભઅધ્યવસાયની તે તે ભવમાં ધર્મના સેવનને
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy