SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪3 ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧ ।। इति धर्मबिन्दौ [शेष]धर्मफलविधिः अष्टमोऽध्यायः समाप्तः ।। कृतिराचार्यश्रीहरिभद्रस्येति । मंगलं महाश्रीः ।। શ્લોકાર્ચ - અયોગવાળો યોગીન્દ્રથી વંધ, ત્રિજગતીશ્વર ત=સધ્યાનરૂપ અગ્નિથી કર્મઇંઘણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુઃખના વિરહને કારણે, અત્યંત સુખથી યુક્ત રહે છે. IIકા. આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ધર્મબિન્દુમાં ધર્મબિન્દુ નામના ગ્રંથમાં, (શેષ) ઘર્મફલની વિધિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો. આ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની કૃતિ છે. એથી મંગલ અને મહાશ્રી છે પ્રસ્તુત ગ્રંથ મંગલરૂપ છે અને મહાસંપત્તિરૂપ છે. || ટીકાઃ સઃ' અનન્તરો નીવ: ‘તત્ર' સિદ્ધિક્ષેત્રે ‘વિ ' શરીરમાનસવથાવૈઘુત,વિમિત્યદ - 'अत्यन्तसुखसंगतः' आत्यन्तिकैकान्तिकशर्मसागरोदरमध्यमग्नस्तिष्ठति 'अयोगो' मनोवाक्कायव्यापारविकलः 'योगीन्द्रवन्द्यो' योगिप्रधानमाननीयः, अत एव 'त्रिजगतीश्वरः' द्रव्यभावापेक्षया सर्वलोकोपरिभागवर्तितया जगत्त्रयपरमेश्वर इति ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिरष्टमोऽध्यायः સમાપ્ત: || ટીકાર્ય : ' . રૂતિ તેઅનંતર શ્લોકમાં કહેલ જીવ= ધ્યાનરૂપ અગ્નિથી કર્મઇધણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુવિરદ=શારીરિક અને માનસિક બાધાથી રહિતને કારણે, અત્યંત સુવસંતિ આત્યંતિક અને એકાંતિક સુખસાગરના ઉદરના મધ્યમાં મગ્ન રહે છે. વળી, તે જીવ કેવો છે ? તે કહે છે – મન, વાફ અને કાય વ્યાપાર વિકલવાળો છે, યોગીન્દ્રવંદ્ય યોગીઓના ઈન્દ્ર એવા તીર્થકરો કે ગણધરોથી વંદ્ય છે. આથી જ યોગીઓના ઈન્દ્રથી વંદ્ય છે આથી જ, ત્રણ જગતના ઈશ્વર છે દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ સર્વલોકના ઉપરીભાગવર્તીપણું હોવાથી જગન્નયના પરમેશ્વર છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy