SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૫, ૩૬ ૧૫૭ થતી નથી. માટે સંયમની સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ શુભ પરિણામ કરવા દ્વારા જ મોક્ષનું કારણ છે તેમ સિદ્ધ થાય છે. તેથી મોક્ષના અર્થીએ વારંવાર જિનવચનનું સૂક્ષ્મ આલોચન કરીને જિનવચન અનુસાર તે તે ક્રિયાથી નિષ્પાદ્ય એવા તે તે ભાવોમાં અંતરંગ યત્ન થાય તે રીતે જ સર્વ અનુષ્ઠાન સેવવાં જોઈએ; જેથી તે અનુષ્ઠાનના સેવનથી મોક્ષની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મોના નાશથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય. I૫૪૭૮II અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ચ - આ પણ મોક્ષને અનુકૂળ શુભ પરિણામના અભાવમાં મન-વચન-કાયાના બળથી લેવાયેલી સંયમની શુદ્ધ ક્રિયા પણ, મોક્ષનું કારણ નથી એ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર: | સર્વનીવાનામેવાનન્નશો ગ્રેવેયોગપતિશ્રવત્ રૂદ/૪૭૬ / સૂત્રાર્થ - સર્વ જીવોને જ અનંતી વખત રૈવેયકના ઉપપાતનું શ્રવણ હોવાથી સમગ્ર ક્વિાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. 139/૪૭૯ll ટીકા - 'सर्वजीवानामेव' सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनाम् 'अनन्तशः' अनन्तान् वारान् 'ग्रैवेयकेषु' विमानविशेषेषूपपातस्य उत्पत्तेः 'श्रवणात्' शास्त्रे समाकर्णनात् ।।३६/४७९।। ટીકાર્થ: સર્વનીવાનાનેa' ... સમાજનાત્ | સર્વ જીવોને જ=સર્વ પણ વ્યવહારયોગ્ય જીવોને જ, અનંતીવાર સૈવેયકમાં વિમાનવિશેષમાં ઉ૫પાતનોઃઉત્પત્તિનું શ્રવણ હોવાથી શાસ્ત્રમાં સંભળાતું હોવાથી મોક્ષને અનુકૂળ પરિણામના અભાવમાં સમગ્ર ક્રિયાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. Il૩૬/૪૭૯iા ભાવાર્થ - ચરમાવર્ત બહારના જીવો મોક્ષને અનુકૂળ ભાવ વગર જ્ઞાનાચારાદિ પાંચ આચારોને મન-વચન-કાયાથી શુદ્ધ પાળીને અનંતી વખત રૈવેયકમાં ઉત્પન્ન થયા છે તેવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી નક્કી થાય છે કે સમ્યગ્દર્શન આદિ શુભ પરિણામ વગરની ક્રિયા મોક્ષની પ્રાપ્તિનું કારણ નથી.
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy