SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૯, ૨૦ સૂત્રાર્થ - હૃદયને સ્પર્શે એવાં વચનરૂપી કિરણો વડે અવિચ્છેદથી ઘણા જીવોના મોહઅંધકારનું અપનયન તીર્થકર જન્મ કરે છે. II૧૯/૫૦૦II ટીકા - 'अविच्छेदेन' यावज्जीवमपि भूयसाम्' अनेकलक्षकोटिप्रमाणानां भव्यजन्तूनां 'मोहान्थकारस्य' अज्ञानान्धतमसस्यापनयनम् अपसारः 'हृद्यैः' हृदयङ्गमैः 'वचनभानुभिः' वाक्यकिरणैः ભા૨૧/૧૦૦ના ટીકાર્ય : ‘વિછેરેન' વાવરિપોઃ | અવિચ્છેદથીeતીર્થકરના જન્મમાં કાવત્ જીવન સુધી પણ ઘણા=અનેક લાખ કોટિ પ્રમાણ ભવ્ય જીવોના, મોહઅંધકારનું અજ્ઞાનરૂપી અંધકારનું, હદયંગમ એવાં વચનરૂપી કિરણો વડેકરીયાને સ્પર્શે એવાં વાક્યો વડે, અપનયત થાય છે. ૧૯૫૦૦૧ ભાવાર્થ : તીર્થકરના જીવો તીર્થકરના ભવમાં યાવતું જીવન સુધી ઘણા યોગ્ય જીવોના અંધકાર રૂપી અજ્ઞાનનું અપનયન કરે છે. કઈ રીતે અપનયન કરે છે ? એથી કહે છે – હૈયાને સ્પર્શે એવાં ઉત્તમ વચનો દ્વારા યોગ્ય જીવોને તત્ત્વનો યથાર્થ બોધ કરાવીને અજ્ઞાન દૂર કરે છે. જે તીર્થંકરના પ્રકૃષ્ટ પરાર્થકરણરૂપ છે. I૧૯/૫૦૦II અવતરણિકા - मोहान्धकारे चापनीते यत् स्यात् प्राणिनां तदाह - અવતરણિકાર્ય : અને મોહરૂપી અંધકાર દૂર થયે છતે જીવોને જે પ્રાપ્ત થાય તેને કહે છે – સૂત્ર: સૂક્ષ્મમાવતિપત્તિઃ ર૦/૨૦૧૫ સૂત્રાર્થ - સૂક્ષ્મભાવોનો બોધ થાય છે. ll૨૦/૫૦૧TI.
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy