SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૪ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્થ : આ પણ=ભગવાનના વચનનું પ્રામાણ્ય પણ કેમ છે ?=પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા સાધુને નિરપેક્ષયતિધર્મના સેવનના નિષેધનું પ્રામાણ્ય કેમ છે ? એથી કહે છે સૂત્રઃ सम्पूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधात् ।।४ / ३७१ ।। -- સૂત્રાર્થ સંપૂર્ણ દશ પૂર્વના જાણનારા મુનિને નિરપેક્ષ ધર્મના સ્વીકારનો પ્રતિષેધ હોવાથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા મુનિને નિરપેક્ષયતિધર્મ શ્રેયકારી છે. II૪/૩૭૧|| ટીકાઃ 1 सुगममेव, प्रतिषेधश्च " गच्छे च्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपूण्णा । नवमस्स तइयवत्थू होइ जहन्नो सुआभिगमो ॥। २०५ ।। " [ पञ्चा० १८/५ ] [गच्छे एव निर्मातः यावत् पूर्वाणि दश भवेत् असम्पूर्णानि । नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताधिगमः ।।१।।] રૂતિ વચનાવવસીયતે ।।૪/૩૦૨।। ..... ૧૩ - ટીકાર્થ ઃ सुगममेव વચનાવવસીયતે ।। સૂત્રાર્થ સુગમ છે અને “ગચ્છમાં જ નિર્માણ થયેલો=પ્રતિમાકલ્પના પરિકર્મમાં નિષ્ઠાને પામેલો સાધુ જ્યાં સુધી દસપૂર્વ અસંપૂર્ણ છે અને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જઘન્ય શ્રુતનો અધિગમ હોય છે. ર૦૫” (પંચાશક-૧૮/૫) (ત્યાં સુધી જિનકલ્પ સ્વીકારવાનો અધિકાર છે) એ પ્રકારના વચનથી પ્રતિષેધ જણાય છે. ||૪/૩૭૧|| ભાવાર્થ: દશ પૂર્વધર સાધુ સૂત્ર-૨માં વર્ણન કર્યું એવા ગુણસંપન્ન હોય છે તેથી તેમને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જણાય છે કે તેવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ કરતાં સાપેક્ષયતિધર્મના
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy