SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩| અધ્યાય-૮ | સૂત્ર-૩૧, ૩૨ અવતરણિકા - न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सकर्मा भविष्यति इत्याह - અવતરણિતાર્થ - અને કહેવું નહિ – આ પણ નિર્વાણગત જીવ સકર્મ થશે. એથી કહે છે – સૂત્ર : કર્મા વાણારૂ9/૧૨T. સૂત્રાર્થ: અકર્મવાળો આ છે નિર્વાણને પામેલો જીવ છે. l૩૧/પ૧ર ટીકા : મવા ર' કર્મવિલનગ્ન કસો' નિર્વાણાર નવઃ ર૧/૧૨૨ા. ટીકાર્ચ - “અરે ૪'.... નીવ: ll અને અકર્મ-કર્મવિકલ આ=નિર્વાણને શરણ નિર્વાણને પામેલો જીવ છે. ૩૧/૫૧૨ા. ભાવાર્થ : સંસારી જીવો પૂર્વ પૂર્વનાં કર્મના કારણે ઉત્તર ઉત્તરનાં કર્મો સદા બાંધે છે. પરંતુ જે જીવ સાધના કરીને નિર્વાણ પામે છે તે જીવ કર્મનાં બીજભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરે છે અને તેનાથી જન્ય કર્મબંધના કારણભૂત ભાવોનો નાશ થાય છે તેથી સંસારી અવસ્થામાં કર્મવાળો હોવા છતાં નિર્વાણપ્રાપ્તિકાળથી કમરહિત છે. [૩૧/પ૧રા અવતરણિકા : भवतु नाम अकर्मा, तथापि पुनर्जन्माद्यस्य भविष्यतीत्याह - અવતરણિકાર્ય - નિર્વાણ પામેલો જીવ અકર્મવાળો થાય તોપણ ફરી આને અકર્મવાળા જીવને, જન્માદિ થશે, એથી કહે છે – સૂત્ર : તહત વિ તદઃ Tરૂર/૧૦રૂ//
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy