SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૪. ૧૫ 'साधु' सर्वातिचारपरिहारतः शुद्धं 'संयमस्य' प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य 'अनुष्ठानं' રમ્ ।।૪/૪૭।। ટીકાર્થ -- ૧૩૪ ટીકાઃ ‘સાધુ’ રળમ્ ।। સાધુ=સર્વ અતિચારના પરિહારથી શુદ્ધ, સંયમનું=પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકના વિરમણરૂપ સંયમનું, સેવન કરે છે. ૧૪/૪૫૭ના ..... ભાવાર્થ ઃ વળી, તે મહાત્માઓ ઉત્તમ ગચ્છ આદિને પામીને તેના દઢ અવલંબનને કારણે સર્વ અતિચારના પરિહારપૂર્વક શુદ્ધ સંયમનું પાલન કરે છે; જેથી અંતરંગ રીતે નિર્લેપ નિર્લેપતર પરિણતિ થવાને કારણે સુખની વૃદ્ધિ થાય છે, સત્ત્વની વૃદ્ધિ થાય છે અને યોગમાર્ગમાં દૃઢ યત્ન કરવાનું બળ સંચય થાય છે. ||૧૪/૪૫૭ના અવતરણિકા : ततोऽपि - અવતરણિકાર્ય : તેનાથી પણ=નિરતિચાર સંયમના પાલનથી પણ – સૂત્રઃ પરિશુદ્ધારાધના ||૧૯/૪૬૮।। સૂત્રાર્થ ઃ = પરિશુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. II૧૫/૪૫૮।। ટીકા ઃ ‘પરિશુદ્ધા’ નિર્મલીમસા ‘આરાધના' નીવિતાન્તસંતેનાક્ષા ।।/૪૧૮।। ટીકાર્થ ઃ ‘પરિશુદ્ધા’ નીવિતાન્તસંઘેલનાનક્ષળા ।। પરિશુદ્ધ=નિર્મળ જીવના અંતઃકાળની સંલેખનારૂપ આરાધના પ્રાપ્ત કરે છે. ૧૫/૪૫૮।। ..... ભાવાર્થ ઃ વળી, તે મહાત્માઓ વિધિપૂર્વક સંયમ પાળીને ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે જીવનના અંતઃકાળે
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy