________________
૨૦૨
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૮ | સૂત્ર-૨૮, ૨૯
સૂત્ર :
પુનર્જન્માદ્યમાવેઃ ર૮/૦૧// સૂત્રાર્થ -
ફરી જન્મનો અભાવ છે. ll૨૮/૫૦૯IL ટીકા -
'पुनः' द्वितीयतृतीयादिवारया 'जन्मादीनां' जन्मजरामरणप्रभृतीनामनानाम् ‘अभावः' સાત્યનિષ્ઠઃ ર૮/૧૦૧ ટીકાર્ચ -
‘પુનઃ ... સાત્યન્તિલોજી | ફરી બીજી-ત્રીજી આદિ વારપણાથી જન્માદિનોત્રજન્મ, જરા, મરણ વગેરે ક્લેશરૂપ અનર્થોનો અભાવ છે=આત્યંતિક ઉચ્છેદ છે. ર૮૫૦૯. અવતરણિકા -
મત્ર છે – અવતરણિકાર્ય :આમાં ફરી જન્માદિ અભાવમાં, હેતુને કહે છે –
સૂત્ર :
વીનામાવતોડયમ સાર૬/૧૧૦ના
સૂત્રાર્થઃ
બીજના અભાવથી આ છે=જન્માદિનો અભાવ છે. ર૯/૫૧૦II
ટીકા :
'बीजस्य' अनन्तरमेव वक्ष्यमाणस्याभावात् अयं' पुनर्जन्माद्यभाव इति ।।२९/५१०।। ટીકાર્ય -
“વીના' રૂત્તિ બીજનો અનંતર જ કહેવાનાર એવા બીજનો, અભાવ હોવાથી આ જન્માદિનો અભાવ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૯/૫૧૦