SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અવતરણિકા : साम्प्रतं पुनरप्युभयोः साधारणं धर्मफलमाह - અવતરણિકાર્થ : વળી હવે ફરી ઉભયના=તીર્થંકર-અતીર્થંકર બન્નેના સાધારણ એવા ધર્મલને=પૂર્વમાં સેવેલો જે સમ્યક્ ધર્મ તેનું શું ફળ પ્રાપ્ત થાય છે ? એને કહે છે સૂત્રઃ મોપપ્રાહિÉવિમ: ।।૨૬/૧૦૭|| સૂત્રાર્થ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨૬, ૨૭ - - ચરમભવમાં પ્રાપ્ત થયેલું ભવોપગ્રાહી કર્મનું વિગમન ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭II ટીકા ઃ परिपालितपूर्वकोट्यादिप्रमाणसंयोगकेवलिपर्याययोरन्ते भवोपग्राहिकर्मणां वेदनीयाऽऽयुर्नामગોત્રરૂપાળાં ‘વિમો’ નાશો નાતે ।।૨૬/૯૦૭।। ..... ટીકાર્થ ઃ परिपालित ખાવતે ।। પરિપાલિત પૂર્વ કોટ્યાદિ પ્રમાણ સયોગકેવલી પર્યાયવાળા એવા તીર્થંકર-અતીર્થંકરનો અંતમાં=જીવનના અંતમાં ભવોપગ્રાહી કર્મોનો=વેદનીય-આયુષ્ય-નામ-ગોત્રરૂપ કર્મોનો વિનાશ થાય છે. ૨૬/૫૦૭ ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મને સ્વભૂમિકા અનુસાર સેવીને જે મહાત્માઓ ચરમભવને પ્રાપ્ત કરે છે ત્યારે ચરમભવમાં સંયમ ગ્રહણ કરીને સૂત્ર-૪/૫માં કહ્યું તેમ ક્ષપકશ્રેણી આદિ પામીને કેવલી થાય છે અને અંતે પ્રાપ્ત થયેલા ભવને ટકાવી રાખવાના કારણીભૂત એવા વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રરૂપ કર્મનો યોગનિરોધ કરીને વિનાશ કરે છે તે પૂર્વના સેવાયેલા ધર્મનું ફળ છે. II૨૬/૫૦૭ના અવતરણિકા : તતઃ અવતરણિકાર્ય : તેનાથી=ભવોપગ્રાહી કર્મના નાશથી –
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy